________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૩૪૮ )
શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા–સા
× ધાવમાતા
પછી અશ્વસેન રાજાએ તૈયાર કરાવેલી વિશાળા નામની શિખિકામાં પ્રભુ સિંહાસન પર ખેડા. કુળવૃદ્ધા શ્રી દક્ષિણ આજુએ એટલે પ્રભુની જમણી બાજુએ હાથમાં એક હંસના ચિત્રવાળુ પટ ( * વસ્ત્ર ) લઈને બેઠી. ડાખી આજી બેઠી. પાછળ શૃંગાર સજીને એક યૌવના છત્ર હાથમાં લઈને એડી. ( છત્ર ધરવા લાગી.) ઈશાનકોણે હાથમાં ફળ લઈને એક સ્ત્રી બેઠી. અગ્નિકાણે એક સ્ત્રી હાથમાં રત્નમય પા લઇને બેઠી. પછી શિખિકાના ઉપાડનારાઓએ શિખિકા ઉપાડી એટલે સ સાહેલીઓ ( સ્ત્રી ) એકઠી મળીને શિખિકાની પાછળ ચાલતી ગાવા લાગી. ૪-૬.
શક્રેન્દ્ર ને ઇશાનેન્દ્ર પ્રથમ શિબિકા ઉપાડે છે. પછી તે બીજાને સાંપીને તે અને એ માજી ચામર ઢાળતા ચાલે છે. વરઘોડામાં સૌથી આગળ અષ્ટમંગળિક ચાલે છે, ત્યારપછી ઈંદ્રધ્વજા ચાલે છે. (એ પ્રમાણે વરઘેાડાના બધા ક્રમ સુમેધિકા ટીકા વિગેરેમાં કહ્યા પ્રમાણે સમજવા. ) દેવ, દેવી, મનુષ્યા અને મનુષ્યની સ્ત્રીએ માગમાં પ્રભુને જોઇ જોઇને પ્રણામ કરે છે. કુળના મુખ્ય સજ્જના (વૃદ્ધો) તે વખતે પ્રભુને કહે છે કે- જેમ તમે સવચ્છરી દાન દેવાવડે આખા જગતનું દાદ્રિય દૂર કર્યું. છે તેમ જ ચારિત્ર લઈ માહહુજાને ( મેાહની કર્મને ) ચકચૂર કરીને—તેના વિનાશ કરીને નિશાન ચડાવજો અને કુળની શેશભામાં વૃદ્ધિ કરો.’
આ પ્રમાણે કાશીનગરના મધ્યમાં થઇને વરઘોડો કાશી
* આ વસ્ત્રમાં પ્રભુ આભૃણ ઉતારે છે તે ગ્રહણ કરે છે.
* પ્રભુને અંગૂઠા જ ચૂસવાના હોવાથી ધાવમાતા હોતી નથી. આ ધાવમાતા તેમને રમાડનારી સમજવી.
For Private and Personal Use Only