Book Title: Chosath Prakari Pooja Arth Evam Katha Sathe
Author(s): Veervijay
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 368
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નિર્વાણાયાણક-નેવેલપૂજા (કામ પ્રહર પ્રભુ બીજા ગઢમાં ઇશાન કેણે રચેલા દેવછંધામાં બિરાજમા અને શુભવીર એવા તેમના મુખ્ય ગણધરે બીજે પ્રહરે પ્રભુના વચનરસનું ગાન કર્યું અર્થાત્ દેશના દીધી; તેથી પણ અનેક ભળે પ્રતિબંધ પામ્યા. ૧૩. કાવ્યને અર્થ પૂર્વવત, મંત્રને અર્થ પૂર્વવત, તેમાં એટલું ફેરવવું કે અમે દીપક વડે પ્રભુપૂજા કરીએ છીએ. निर्वाणकल्याणके अष्टम नैवेद्यपूजा દુહા શુભ આદે દશ ગણધરા, સાધુ સેળ હજાર; અડતીસ સહસ તે સાધવી, ચાર મહાવ્રત ધાર. ૧ ઈગ લખ ચઉસઠ સહસ છે, શ્રાવકને પરિવાર; સગવીશ સહસ તે શ્રાવિકા, તિગ લખ ઉપર ધાર. ૨ દેશવિરતિધર એ સહુ, પૂજે જિન ત્રણ કાળ; પ્રભુપડિમા આગળ ધરે, નિત્ય નૈવેદ્યને થાળ. ૩ ઢાળ આઠમી (વૃંદાવનમાં એક સમે શામળીયેજી—એ દેશી) રંગ રસિયા રંગરસ બન્યો મનમોહનજી, કોઈ આગળ નવિ કહેવાય મનડું મેલું રે મન મોહનજી; * પ્રભુના દશ ગણધરોમાં મુખ્ય ગણધર શુભ નામના હોવાથી કર્તાએ આ ક૯૫ના કરી છે. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 366 367 368 369 370 371 372 373 374 375 376 377