Book Title: Chosath Prakari Pooja Arth Evam Katha Sathe
Author(s): Veervijay
Publisher: Jain Dharm Prasarak Sabha

View full book text
Previous | Next

Page 353
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩૪૦) શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા-સાથે સાંઈ હુકમસે સેવકે, બડા કાષ્ઠ ચીરાયા; નાગ નીકાલા એકિલા, પરજલતી કાયા. સેવક મુખ નવકારસેં, ધરણંદ્ર બનાયા; નાગકુમારે દેવતા, બહુ દ્ધિ પાયા. રાણ સાથ બસંતમેં, વન ભીતર પેઠે; પ્રાસાદ સુંદર દેખકે, ઉહાં જાકર બેઠે. ૧૮ રાજીમતીકું છોડકે, નેમે સંજમ લીના; ચિત્રામણ જિન જેવટે, વૈરાગે ભીના. લેકાંતિક સુર તે સમે, બેલે કર જેરી, અવસર સંજમ લેનકા, અબ બેર હૈ ચેરી. ૨૦ નિજ ઘર આયે નાથજી, પિયા ખિણુ ખિણ રોવે; માતપિતા સમજાયકે, દાન વરસી દેવે. ૨૧ દીન દુખી સુખિયા કિયા, દારિદ્રકું ચરે, શ્રી શુભવીર હરિ તિહાં, ધન સઘળું પૂરે. રર કાવ્ય પૂર્વવત્ मंत्र:-ॐ ह्री श्री परमपुरुषाय परमेश्वराय जन्म-जरामृत्युनिवारणाय श्रीमते जिनेंद्राय चंदनं यजामहे स्वाहा ॥ પંચમ પૂજાને અર્થ દુહાને અર્થ પાર્શ્વપ્રભુ જમ્યા પછી ઇંદ્ર અગૂઠામાં સંચારેલ અમૃતનું For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377