________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૨) ચોસઠ પ્રકારી પૂજા-અંતર્ગત કથાઓ નાખવાથી તે ખાણમાં પડ્યો. બીજે દિવસે તે રત્નની ખાણને અધિષ્ઠાતા દેવ ભીમસેનના કરેલા ગીતના આલાપથી ખુશ થયે, તેથી તેણે દેખાડેલ માગે ભીમસેન તે ખાણમાંથી બહાર નીકળે. પછી જંગલમાંથી બહાર નીકળી ક્ષિતિમંડનપુર તરફ તે ગયે. એક વ્યાપારીએ તેને પિતાની વખાર ઉપર દેખરેખ રાખવા માટે નોકરીમાં રાખ્યો. ત્યાં ચેરી કરવાથી તેને શૂળીએ ચડાવવાની શિક્ષા થઈ તે વખતે એક બીજા વ્યાપારીને કરુણું આવવાથી તેણે રાજાને વિનંતિ કરી તેને છેડા. તે શ્રેષ્ઠીની સાથે અન્ય ગામ તરફ જતાં રસ્તામાં એક મુનિ પાસે તેણે ગિરનારનું માહાસ્ય સાંભળ્યું. ત્યાંથી રેહણાચળ પર્વત ઉપર જઈ એક રાત્રિનું જાગરણ કરી તે સ્થળના અધિષ્ઠાયક દેવની કૃપાથી એક ઉત્તમ રત્ન તેણે મેળવ્યું. ત્યાંથી ગિરનાર પર્વત તરફ જવા તે શ્રેષ્ઠીની સાથે સમુદ્રમાગે તેણે પ્રયાણ કર્યું. એક દિવસ પૂર્ણિમાની રાત્રિએ ચંદ્રની અને રત્નના તેજની તે તુલના કરતું હતું, તે વખતે દુર્ભાગ્ય વેગે અંતરાય કર્મના ઉદયથી તેનું રત્ન સમુદ્રમાં પડી ગયું. તત્કાળ તેને મૂર્છા આવી ગઈ. મૂછમાંથી સચેત થતાં તેણે શ્રેષ્ઠીને અને નાવિકને રત્નની હકીકત કહી તપાસ કરવા કહ્યું, પણ વહાણ તે તે સ્થળથી ઘણું દૂર નીકળી ગયું હતું. શ્રેષ્ઠીએ દિલાસે આપ્યો અને સમુદ્રને કાંઠે આવી તે બંને પાથેય-ભાતું સાથે લઈ રૈિવતાચળ પર્વત તરફ ચાલ્યા.
રસ્તે દુર્ભાગ્ય ચોગે તેમનું પાથેય અને વસ્ત્ર વિગેરે સવસ્વ ચેરેએ લૂંટી લીધું. આગળ જતાં એક શાંતમૂતિ મુનિ તેમને મન્યા. ગિરનાર ઉપર જઈ નૃપાપાત કરી સુખી થવાને પિતાને ઈરાદે તેણે મુનિને જણાવ્યું. મુનિએ સુંદર ઉપદેશ આપી, તેણે બાંધેલા અંતરાય કર્મનું વર્ણન કરી તેને ઉદય અઢાર વરસ
For Private and Personal Use Only