Book Title: Chosath Prakari Pooja Arth Evam Katha Sathe
Author(s): Veervijay
Publisher: Jain Dharm Prasarak Sabha
View full book text
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૨૪)
શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા-સાથે
નવમે કળશ રૂપાતણા રે, દશમે પદ્મસર જાણ વાલા; અગ્યારમે રયણાયરુ રે, ખારમે દેવિમાન વાલા. ગજ રત્નના તેરમે રે, ચૌદમે વહ્નિ વખાણ વાલા; ઉતરતા આકાશથી રે, પેસતાં વદન પ્રમાણુ વાલા. માતા સુપન લહી જાગિયા રે, અવધિ જીએ સુરરાજ વાલા; શક્રસ્તવ કરી વંદિયા રે, જનની ઉદર જિનરાજ વાલા, ૭ એણે સમે તે ઇંદ્ર આવિયા રે, મા આગળ ધરી લાજ વાલા પુણ્યવતી તુમે પામિયા રે, ત્રણ ભુવનનુ રાજ વાલા, ૮ ચૌદ સુપનના અ કહી રે, ઈંદ્ર ગયા નિજ ઠામ વાલા; ચૌસા ઈંદ્ર મળી ગયા રે, નંદીશ્વર જિનધામ વાલા. ૯ ચ્યવન કલ્યાણક ઉત્સવે રે, શ્રીફળ મૂળ ડામ વાલા; શ્રી શુભવીર તેણે સમે રે, જગત જીવ વિશ્રામ વાલા, ૧૦ કાવ્ય પૂર્વ પ્રમાણે.
ય
मंत्रः- ॐ ह्रीं श्री परमपुरुषाय परमेश्वराय जन्मजरामृत्युनिवारणाय श्रीमते जिनेंद्राय फलानि यजामहे स्वाहा ॥
બીજી ફળપૂજાના અ દુહાના અ
પ્રથમ પૂજામાં કહેલ ગુણના ગૃહરૂપ દેવ પ્રાણુત દેવલાકમાં આયુ પૂર્ણ કરી ત્યાંથી ચ્યવીને ચૈત્ર માસની કૃષ્ણ ચતુથી - ( ચૈત્ર વિદ્ ૪-ગુજરાતી ફાગણ વદ ૪ )ની રાત્રિએ વામા માતાના ઉદરમાં આવીને અવતર્યા ઉત્પન્ન થયા. તે વખતે મધ્ય
For Private and Personal Use Only

Page Navigation
1 ... 335 336 337 338 339 340 341 342 343 344 345 346 347 348 349 350 351 352 353 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377