________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૪)
ચોસઠ પ્રકારી પૂજા-અંતર્ગત કથાઓ.
કે–“અરે પિતાજી! પિતાજી! આ કઈ પુરુષ આપણા ઘરમાંથી ચાલ્યા જાય છે.” આ પ્રમાણે તે બાળકનું વચન સાંભળીને તેના પિતાના મનમાં શંકા પડી કે–ખરેખર ! મારી પત્ની કુમાર્ગગામિની હેવી જોઈએ.” આ પ્રમાણે શંકાને વશ થવાથી તેને તેની ઉપરને રાગ શિથિલ થઈ ગયે ત્યારથી તે તેની સ્ત્રીની સાથે સારી રીતે બોલતે નહેતો, પુછ્યું કે તાંબૂળાદિ તેને લાવી આપતે નહેાતે, ખાનગી કહેવા લાયક વાતોથી તેને દૂર રાખતું હતું. તે સ્ત્રીએ આ પ્રમાણે દેખીને વિચાર્યું કે– “ખરેખર. આ બધું આ બાળકનું જ ચેષ્ટિત દેખાય છે; નહિ તે મારામાં દેષને અભાવ છતાં મારા પતિ એકાએક મારાથી વિમુખ શા માટે થઈ જાય ?” પછી તેણીએ રેહકને કહ્યું કે-“વત્સ! શું તારું આ કામ છે કે જેથી તારા પિતા મારાથી પરાભૂખ થઈ ગયા છે ?” રેહકે કહ્યું કે–“હા, તું કેમ મને સારી રીતે રાખતી નથી?” તેણુએ કહ્યું કે“હવે પછીથી હું તેને સારી રીતે રાખીશ.” પછી બાળકે કહ્યું કે- તે સારું, હવે ખેદ કરીશ નહિ તારી સાથે મારા પિતા પ્રથમની જેમ જ વડે તેવું કરી દઈશ.” ત્યારપછીથી તે સ્ત્રી રેહકને સારી રીતે રાખવા લાગી. રેહક પણ એક દિવસ રાત્રીએ ચંદ્રમા પ્રકાશતે હતા ત્યારે પ્રથમની શંકા દૂર કરવા માટે બાળચેષ્ટા કરતાં કરતાં પિતાની જ છાયા આંગળીના અગ્રભાગવડે પિતાને દેખાડીને બે કે “અરે પિતાજી ! જુઓ, આ પુરુષ જાય છે, જાય છે.” તેણે તેમ કહ્યું, એટલે તરત જ તેને પિતા પરપુરુષના પ્રવેશને નિવારવા અને તેને નાશ કરવા તીક્ષ્ણ અણીવાળું શસ્ત્ર ઉપાડીને દોડયો અને બાળકને પૂછવા લાગ્યું કે –“અરે પુત્ર! બેલ તે કયાં જાય છે?” રેહકે બાળચેષ્ટા કરતાં કરતાં અંગૂનીવડે પિતાની છાયા દેખાડીને
For Private and Personal Use Only