________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મુદ્ધિશાલી શહક્રની કથા.
( ૨૩૩)
થઈ ગયા. રાજાએ પૂછ્યું કે- કેમ ઊંઘી ગયા હતા કે? ” તેણે કહ્યું કે: “ દેવ ! હું જાગતા હતા. ” રાજાએ પૂછ્યુ “ ત્યારે ખેલ્યા કેમ નહીં ? ” રાહકે કહ્યું કે− વિચાર કરતા હતા.” રાજાએ પૂછ્યું કે-“ શું વિચાર કરતા હતા ? ” તેણે કહ્યું કે
p
46
માપ
મહારાજ ! હું વિચાર કરતા હતા કે આ રાજાને કેટલા ખાપ હશે ?” તેણે આમ કહ્યું, તેથી ઘેાડીવાર લજજાથી રાજા મૌન ધારીને રહ્યો. એક ક્ષણ પછી આશ્ચય થવાથી તેણે પૂછ્યું કે“ અરે રાહક! ખેલ, મારા કેટલા ખાપ ? ” રાડુંકે કહ્યું કે“ તમારે પાંચ ખપ છે. ” રાજાએ પૂછ્યું કે- કાણુ, કાણુ ?” રાહકે કહ્યું કે:- એક તમારા ખાપ કુબેર છે કે જેને લીધે તમારામાં દાનની શક્તિ દેખાય છે. ખીઝે તમારા ચંડાળ છે, કારણ કે વૈરીસમૂહ ઉપર ચડાળની જેમ તમે કાપ દર્શાવેા છેા. ત્રીજો તમારા માપ ધેાખી છે કારણ કે મૈાખી વજ્રને નીચેાવી નાખે છે તેવી રીતે લેાકનુ સર્વસ્વ તમે હરણ કરી ત્યેા હા. ચાથે તમારે માપ વીંછી છે, કારણ કે મારી જેવા ભરનદ્રામાં સૂતેલા ખાળકને ક્રીડાયષ્ટિવડે વીંછીની જેમ નિર્દય રીતે તમે પીડા છે. પાંચમા આપ તમારા પિતા છે કે જેને લીધે થાવસ્થિત ન્યાય અને રાજ્યનુ નામે રિપાલન કરો છે. ” આ પ્રમાણે રાકે કહ્યું, તે સાંભળીને રાજા મૌન રહ્યો અને પ્રાત:કૃત્યાદિ કરવામાં પ્રવૃત્ત થયેા. પછી માતાને નમસ્કાર કરીને એકાંતે તેણે તેને પૂછ્યું કે માતા ! કહા, મારે કેટલા આપ છે?” માતાએ કહ્યું કે- વત્સ ! આવુ શા માટે પૂછે છે? તારા પિતાથી જ તારા જન્મ થયા છે. ” પછી રાહકે જે કહ્યું હતું તે રાજાએ મધુ માતાને કહી સંભળાવ્યું અને કહ્યું કે-“ માતા ! પ્રાયે તે રાહક જૂઠ્ઠું બોલતા નથી, તેથી સાચી હકીકત હાય તે કહેા.” આ પ્રમાણે રાજાએ અત્યત આગ્રહ કર્યાં ત્યારે તેની માતાએ કહ્યું કે જ્યારે તુ ગર્ભ માં હતા ત્યારે બહારના ઉદ્યાન
,,
For Private and Personal Use Only