________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સક્ષમ દિવસ–ગોત્ર કર્મ નિવારણ પૂ. (૧૩) 3 અવગાહના તેટલી જ હોય છે.) ૩-૪. સિદ્ધના જીના સર્વના મસ્તકે તે લેકાંતે અડેલા હોવાથી સમાન હોય છે. તે હકીકત ગુરુરામથી સમજવા ચોગ્ય છે. તેની અવગાહના અગુરુલઘુ છે અને જ્યાં એક સિદ્ધ છે ત્યાં તેટલી જ અવગાહનાવાળા અનંતા સિદ્ધો પણ રહેલા છે. ૫. અને તેના દેશ–પ્રદેશને એટલે ઓછાવધન્ના ભાગને ચારે દિશાએ તેમજ નીચે–નીચે ફરસેલા એવા સિદ્ધો તે કરતાં અસંખ્યાતગુણે અનંતા હોય છે. આ પ્રમાણે શ્રી શુભવીર પરમાત્માના આગમરૂપ અમૃતને રસ પીવાથી સમજી શકાય છે. ૬.
કોવ્યને અર્થ પૂર્વવત્ . મંત્રને અર્થ પૂર્વવત્, તેમાં એટલું ફેરવવું કે-આત્માને અગુરુલઘુ ગુણ પ્રગટ કરવા માટે અમે ધૂપવડે પ્રભુની પૂજા કરીએ છીએ.
अष्टम फलपूजा
' દુહા ત્રકર્મ ના કરી, સિદ્ધ હવા મહારાજ; ફળપૂજા તેહની કરી, માગે અવિચળ રાજ. ૧
હાળી
(કેરબાની દેશી.) ' બી સેવક તેરે પાયકા, દુનિયાને સાંઈ! બી સેવક તેરે પાયકા. સેવક હમ કેઈ કાળકા, દુનિયાંકે સાંઈ મેં બી આંકણી સુણીએ દેવાધિદેવા, ફળ પૂજાકી સેવા, દીજીએ શિવફળ રાજીએ; દ મેં પરિશાટન થઈ, અફસમાણ ગઈ છત્યે જગતકેરી બાજીએ.
For Private and Personal Use Only