________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચતુર્થ દિવસ-મેદનીય કર્મનિવારણ પૂજા
(24)
પુરમાં એક વ્યવહારીએ છે. ત્યાં ચાર બીજા ધૂતારા વાણીયા રહે છે. તેનાથી રત્નફૂડ છેતરાયા હતા તે રણઘ’ટા વેચાના વચનથી તેણે બતાવેલી યુક્તિથી-પેાતાનુ દ્રવ્ય પાછુ વાળી શકે છે. એ જ પ્રમાણે આ કષાયની ચાકડીને જીતનાર પ્રાણીએ શુભ વિરતિને પામે છે. ચતુર મનુષ્યોનુ ચિત્ત તેમાં લીન થઈ શકે છે. ૪-૫-૬ (રત્નચૂડની કથા ઉપનય સાથે પાછળ આપેલી છે. )
કાવ્યના અર્થ પૂર્વ વર્તે.
મંત્રના અર્થો પ્રથમ પ્રમાણે, તેમાં એટલું ફેરવવું કે— અપ્રત્યાખ્યાની કષાયાનું નિવારણ કરવા માટે અમે પ્રભુની પુષ્પાવડે પૂજા કરીએ છીએ.
चतुर्थ धूपपूजा
દુહા પ્રત્યાખ્યાની ચાકડી, દહન કરવા ક્ષ; પૂજક ઊર્ધ્વગતિ લહે, વળી ન પડે ભવકૂપ. ૧
ઢાળ
( અનિહાંરે વાલેાજી વાય છે વાંસળી રે-એ દેશી. )
અનિહાં રે ધૂપ ધા જિન આગળે રે, કૃષ્ણાગુરુ પ દશાંગ; શ્રેણી ભલી ગુડાણની રે. અનિહાંરે ધૂપાણુ રણે જડ્યું રે, ઘડ્યું જાત્યમચી કનકાંગ, શ્રેણી૦ ૧. અ॰ મુનિવર રૂપ ન દાખવે રે, થિતિ બંધ પૂરવની
For Private and Personal Use Only