________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કઈ દિવસ-નામ કર્મ નિવારણ પૂજા
(૩૯)
રસ ધોળાય છે. જ્ઞા, ૭, અનુપૂર્વી કહી ગતિ ચારની રે લોલ, જાય તા નષભ ઘર નાથ જે શુભ અશુભ ચાલ ઈંડી કરી રે લોલ,શુભવીરને વળગે હાથ જે. શા૮.
तीर्थोदकैमिश्रितचंदनौधैः, संसारतापाहतये सुशीतैः । जराजनीप्रांतरजोऽभिशांत्यै तत्कर्मदाहार्थमजं यजेऽहं ॥१॥
સુવર્જવિતવૃત્તzયમ્ | सुरनदीजलपूर्णघटर्घन-घुसृणमिश्रितवारिमृतैः परैः। स्नपय तीर्थकृतं गुणवारिधि, विमलतां क्रियतां च निजात्मनः ॥१॥ जनमनामणिभाजनभारया, शमरसैकसुधारसधारया । सकलबोधकलारमणीयकं, सहजसिद्धमहं परिपूजये ॥२॥
मंत्र-ॐ ही श्री परम० परमे० जन्म० श्रीमते० पिंडप्रकृतिविच्छेदनाय जलं यजामहे स्वाहा ॥
પહેલી જળપૂજાને અર્થ
દુહા અર્થ સુગુણવડે પવિત્ર એવા શ્રી શંખેશ્વર પરમાત્માને પ્રણામ કરું છું અને મારા ગુરુ જેમણે મારા ઉપર કરેલા પારાવાર ઉપગારવડે ક્ષણે ક્ષણે જે ચિત્તમાં આવે છે–સાંભરે છે. (તેમને પણ પ્રણામ કરું છું.) હવે નામકર્મની વાત કરું છું કે તે ચિતારા જેવું છે. નટ જેમ અનેક પ્રકારના રૂપે ધારણ કરે છે તેમ આ નામ કમે પણ શુભ-અશુભ પ્રકૃતિવડે અનેક પ્રકારના રૂપ લેવરાવે છે. ૨. શરીરની બહુ ઊંચી કે નીચી આકૃતિ,
For Private and Personal Use Only