Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 02 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
आचारागसूत्रे ___ छाया - अल्पं च खलु आयुष्कमिहैकेषां मानवानाम् । तद्यथा-श्रोत्रपरिज्ञानैः परिहीयमानैः, चक्षुःपरिज्ञानैः परिहीयमानः, घ्राणपरिज्ञानैः परिहीयमानः, रसनपरिज्ञानैः परिहीयमानैः, स्पर्शपरिज्ञानैः परिहीयमानः, अभिक्रान्तं च खलु वयः सम्प्रेक्ष्य ततः स एकदा मूढभावं जनयति ॥ २ ॥ __टीका -अल्प-स्तोकं, 'च' शब्देन दीर्घायुष्कपरिग्रहः । खलु शब्दोऽवधारणे, 'आयुः पूर्वकृतकर्मभोगार्थमैति-समागच्छतीत्यायुः। यद्वैति-समागच्छति स्वकृतकर्मप्राप्तनरकादिगतिस्थितजन्तोः प्रतिबन्धकतामित्यायुः, भवस्थितिहेतुः कर्मपुद्गलपुञ्ज इत्यर्थः । आयुर्हि सुखदुःखाधारं देहस्थितं जीवं तत्तद्गतौ धरति । उक्तश्च
" दुक्ख न देइ आऊ, न वि य सुहं देइ चउसुवि गईसु ।
दुक्खसुहाणाधारं, धरइ देहट्ठियं जीवं ॥ १॥" । छाया-दुःखं न ददात्यायुर्नापि च सुखं ददाति चतसृष्वपि गतिषु ।
दुःखसुखानामाधारं, धरति देहस्थितं जीवम् ।। इति । इस संसार में कितनेक मनुष्यों की आयु अल्प है, पूर्ण आयु को भोगते हुए भी जब यह प्राणी वृद्धावस्थासंपन्न होता है तब इसकी श्रोत्र-इन्द्रिय अपने विषय के ग्रहण करने में असमर्थ हो जाती है, चक्षु. इन्द्रिय रूप के देखने में क्षीण शक्तिवाली हो जाती है, घ्राण-इन्द्रिय सुगंधदुर्गन्ध के बोध करने से विमुख हो जाती है, रसना-इन्द्रिय ५ प्रकार के रसास्वादनरूप अपने कार्य से शिथिल बन जाती है और स्पर्शन-इन्द्रिय भी ८ प्रकार के स्पर्श को बतलाने में अक्षम हो जाती है । इस प्रकार प्रत्येक इन्द्रियाँ जब इस अवस्था में अपने २ कर्तव्य से विमुख हो जाती है, तब यह प्राणी उस अवस्था में कतव्याकर्तव्य के ज्ञान से शून्य हो जाता है। - આ સંસારમાં કેટલાક મનુષ્યની આયુ ઓછી છે. પૂર્ણ આયુને ભેગવતે છતાં પણ જ્યારે તે પ્રાણી વૃદ્ધાવસ્થાસંપન્ન થાય છે ત્યારે તેની શ્રોત્ર ઇન્દ્રિય પિતાને વિષય ગ્રહણ કરવામાં અસમર્થ બને છે. ચક્ષુઈન્દ્રિય, રૂપ દેખવામાં ક્ષિણિશક્તિવાળી થાય છે. ઘાણઈન્દ્રિય સુગંધ દુર્ગધને બંધ કરવામાં વિમુખ થઈ જાય છે. રસના–ઇન્દ્રિય પાંચ પ્રકારના રસાસ્વાદન રૂપ પિતાના કાર્યથી શિથિલ બની જાય છે અને સ્પર્શન-ઈન્દ્રિય પણ આઠ પ્રકારના સ્પર્શ બતાવવામાં અક્ષમ થાય છે. આ પ્રકારે પ્રત્યેક ઈન્દ્રિય જ્યારે આ અવસ્થામાં પિત–પેતાના કાર્યથી વિમુખ થાય છે ત્યારે આ પ્રાણી આ અવસ્થામાં કર્તવ્યાકર્તવ્યના જ્ઞાનથી શૂન્ય થાય છે,
શ્રી આચારાંગ સૂત્ર : ૨