Book Title: Shaddarshan Subodhika
Author(s): Labdhivijayji Ganivarya
Publisher: Yashovijay Jain Granthmala
Catalog link: https://jainqq.org/explore/005315/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ પદર્શન સુબોધિકા સંપાદક : પૂજ્ય ગણિવર્ય શ્રી વિશ્વવિજયજી મહારાજ QQQQQYQOY go000 (0) OિST S શ્રી ગૌતમ સ્વામી છે આ જ પ્રકાશક : શ્રી યશોવિજયજી જૈન ગ્રંથમાળા ભા થ ન ગ ૨ Page #2 -------------------------------------------------------------------------- ________________ પદ્દન સુબોધિકા સંપાદક : : : છે પજ્ય ગણિવર્ય શ્રી લબ્ધિવિજયજી મહારાજ રે .... . . - - — * * પ્રકાશક : શ્રી યશોવિજયજી જૈન ગ્રંથમાળા ભાવ ન ગ ૨ Jain Educationa International For Personal and Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ પ્રાપ્તિસ્થાન : શ્રી યશેાવિજયજી જૈન ગ્રંથમાળ ટુરીસ શહ શા વ ન મ ર શ્રી ભરતકુમાર એન. સાડીવાળ ઠે. પતગેશ્વરની પેાળ, ધેાખી ચકલા ખંભાત મૂલ્ય : અમૂલ્ય મુદ્રક ઃ ગિરધરલાલ કુલચાંદે શાહ સાધના મુદ્રણો લ ય, દાણાપીઠ પાછળ ભાવનગર Jain Educationa International For Personal and Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ st P 59) - Ed / or સમર્પણ મન : Eારમાં પરમત્યાગી સ&િયાભિરૂચિ પ.પૂ. સ્વ.આ. શ્રી વિજય ભક્તિસૂરીશ્વરજી મ.સા.ના પટ્ટધર શાસનપ્રભાવક પ. પૂ. આ. શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મ. સા. એવું પ. પૂ. ગુરુદેવ આ૦ શ્રી સુધચંદ્રસૂરીશ્વરજી મ. સા.ના કરકમલમાં સાદર સ મ પણ ગણી લબ્ધિવિજયના કટિ વંદન. in India in * *, • . . નાકII - - Jain Educationa International For Personal and Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકનું નિવેદન આ સંસ્થાએ આ અગાઉ જૈન ધર્મના અનેક સંસ્કૃત તેમજ ગુજરાતી પુસ્તક પ્રગટ કર્યા છે, તે દરેકમાં આ સંસ્થાને ઉદ્દેશ જૈન ધર્મની ઊંડી સમજણ ફેલાવવાનું અને જ્ઞાન પ્રચારને જ રહ્યો છે. : “પદર્શન સુબાધિકા” નામનું આ પુસ્તક તેમાં એક નવી ભાત પાડનારૂં બની રહેશે. જૈન સમાજમાં અને અન્ય લોકોમાં જૈન ધર્મના સિદ્ધાન્ત વિષે પૂરી સમજણ પ્રવર્તે અને તે વિષે સાચો ખ્યાલ આવે તે હેતુથી આ પુસ્તક લખાયેલું છે. આ પુસ્તકની ભાષા સાદી અને સરળ છે. જેથી આબાલવૃદ્ધ સૌને સિદ્ધાન્તની ગહન વાતે સહેલાઈથી સમજાય એ રીતે આ પુસ્તક તૈયાર થયેલ છે. વિસં. ૨૦૩૦ની સાલમાં પૂજ્ય ગણીવર્ય શ્રી લબ્ધિવિજયજી મ., પૂ. તપસ્વી મુનિશ્રી શક્તિચંદ્રવિજયજી મ., સેવાભાવી પૂ. મુનિશ્રી ભદ્રસેનવિજયજી આદિ ઠાણુએ મેરબી નગરે ચોમાસુ કરેલ, તે સમયે ષડ્રદર્શન સુબેધિકા છપાવવાને નિર્ણય થયેલ અને ગણીવર્ય શ્રી લબ્ધિવિજયજીના ઉપદેશથી ત્યાંના શ્રી સંઘના ટ્રસ્ટીઓએ આ પુસ્તકમાં કાગળની સંપૂર્ણ રકમ આપી લાભ લીધો છે. તેમને અત્રે અમે આભાર માનીએ છીએ. પૂ. ગણીવર્ય લબ્ધિવિજયજી મ. એ પણ આ પુસ્તક સરળ ભાષામાં તૈયાર કરી આપ્યું, તે માટે અમે તેમના અણી છીએ. આ પુસ્તક તૈયાર કરવામાં શ્રી ડાહ્યાભાઈએ યુફ રીડીંગ કરી આપી સહકાર આપે છે તેને પણ અમે આભાર માનીએ છીએ. - સાધના પ્રેસે આ પુસ્તકની છપાઈ ઝડપથી કરી આપેલ છે, તે બદલ તેમને પણ આભાર માનીએ છીએ લિ. મંત્રાઓ, શ્રી યશોવિજય જૈન ગ્રંથમાળા Jain Educationa International For Personal and Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ સંપાદકીય જગતમાં અનેક ધર્મો અને અનેક દર્શને છે, તેમાં મુખ્યત્વે જેન બૌદ્ધ સાંખ્ય, વેદાંત, ન્યાય અને વૈશેષિક વગેરે છ દર્શન છે. પ્રત્યેક દર્શનના જુદા જુદા મતે છે, તે પણ પ્રત્યેક દર્શનને સમન્વય કરીને “અસારા સાર હત” આ ન્યાયે સારને જ ગ્રહણ કરે. તે સારને ગ્રહણ કરવા માટે આ ષડ્રદર્શનને સંગ્રહ કરી ષદર્શન-સુબાધિકારૂપે ટૂંકમાં બહાર પાડવાની ઈચ્છા થઈ. તેમાં ખાસ કરીને સ્યાદ્વાદ મંજરીનું વાંચન કરતાં વિશેષ સ્કૂરણે થઈ. શ્રી ઉદયસૂરિ જૈન પાઠશાળામાં અધ્યયન કરાવનાર પ્રકાંડ વિદ્વાન શ્રી ચંદ્રશેખરજીની અજોડ શૈલી ઘણું સારી પૂરક બની. તેમજ જૈનધર્મ પ્રત્યે અજોડ સદ્દભાવ ધરાવનાર પંડિતજી શ્રી નર્મદાશંકર શાસ્ત્રીજીએ ન્યાયના ગ્રંથોનું અવલોકન કરવામાં સારે એ ઓપ આપે. આ ગ્રંથમાં પ્રાયઃ ડ્યૂટિ રહેવા પામી નથી. છતાં સુજ્ઞ વાચકવર્ગ ક્ષીર નીર ન્યાયે ઝૂટિ દૂર કરી ષડ્રદર્શનનું અનેકાન્ત દષ્ટિએ અવલોકન કરી, સત્યધર્મના મર્મને જાણે. એ જ આ ગ્રંથને ઉદ્દેશ છે. સાહિત્ય મંદિર-પાલીતાણા ) વિ. સં. ૨૦૩૧ વૈ. સુદ ૧૧ | લિ. ગણું શ્રી લબ્ધિવિજય Jain Educationa International For Personal and Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ અહgmણિક જન દર્શન સુબાધિકા ૧ પરમ સુખની પ્રાપ્તિ ૨ પ્રમાણુ સાહિત્ય ૩ તત્વ મીમાંસા ૪ પ્રમાણ મીમાંસા ૫ સ્યાદ્વાદ .. ૬ સપ્તભંગી .. ૭ નય ... ૮ આચાર મીમાંસા ૯ પંચાચાર - ૧૦ બાર ભાવના ૧૧ ગુણ સ્થાનક ૧૨ નિહ્નવવાદ . Jain Educationa International For Personal and Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ ૧૩ બૌદ્ધદર્શન ૧૪ ચાર થાય સત્ય ૧૫ ઔદ્ધ દનના સપ્રદાયે ૧૬. યાગદર્શીન ૧૭ ન્યાય દર્શન ૧૮ પ્રમાણુ સાહિત્ય ૧૯ પ્રમાણ મીમાંસા ૨૦ તત્ત્વ મીમાંસા ૨૧. વેદાન્ત દન ૧૨ બ્રહ્મ સોંપ્રદાય ૨૩ સનક સંપ્રદાય ૨૪ પુષ્ટિ સંપ્રદાય ૨૫ સાંખ્ય દર્શન ૨૬ તત્ત્વ મીમાંસા ૨૭ મીમાંસા દન ૨૮ જ્ઞાન મીમાંસા ૨૯ તત્ત્વ મીમાંસા . આચાર મીમાં વૈશેષિક દર્શન ચાર્વાક દર્શન ૩૧ ૩૨. એ Jain Educationa International **** ... .... : ... *** : ... -- ... : 630 ... ... 2008 ... **** .. : For Personal and Private Use Only : ... . ... ધરત : : મ ... ... ... ... $68 *.. : ... ... ... પાર્વ ૧૧૩ ૧૮ ૧૨૮ ૧૩૩ ૧૪૩ ૧૪૫ ૧૪૨ ૧૫: ૧. co na ૧૮ vee ૧૯૩ ૨૦૦ ૩ ૨૦૨ રાજ ૨૧૩ ૧૯ Page #9 -------------------------------------------------------------------------- ________________ ગ્રંથમાળાના પ્રકાશના શ્રી શખેશ્વર મહાતીર્થં શ્રી શંખેશ્વર મહાતીર્થં ચિત્રાવલી હાલી આપ્યુ ( અંગ્રેજી ) અણુ ઢાચલ પ્રદક્ષિણા ( સચિત્ર ભાગ ૪થા ) અબુદાચલ પ્રદક્ષિણા જૈન લેખ સંદેહુ રાણકપુર પચતીથી પૂર્વ ભારતની જૈન તીર્થ ભૂમિએ સિંધવિહાર વર્ણન ઐતિહાસીક રાસ સ`ગ્રહ ( ભાગ ૪થા ) પ્રાચીન તીર્થં માળા ( ભાગ ૧૩) પ્રાચીન લેખ સ ંગ્રહ તિલકમણી ( આખુ ભાગ પમા ) "" શ્રી આરાસણ તીથ, અપરનામ Jain Educationa International શ્રી કુંભારિયાજી તીર્થં સૂરીશ્વર અને સમ્રાટ ( હિંદી ) ભગવાન મહાવીરના અ`તેવાસીએ શ્રી રાધનપુર પ્રતિમા લેખ સંદેહુ શ્રી રાધનપુર ( એક ઐતિહાસીક પરિચય ) શ્રી ભાલડિયા પાર્શ્વનાથજી તીથ ભારાલ તીથ સાંડરાવ બાળ નાટકા (હિન્દી ) ધર્મ પ્રવચન For Personal and Private Use Only રૂ. પૈ. ૫-૦૦ ૧૫૦ ૧૨-૫૦ ૪૦૦ ૭-૫૦ ૪-૦૦ ૪-૦૦ 3-00 ૨-૫૦ 3-00 3-00 ૩-૦૦ ૪-૫૦ -૦૦ ૨૫૦ ૭-૦૦ ૧-૦૦ ૦-૭૫ 0-40 ૧-૨૫ ૦-૭૫ ૧૫૦ Page #10 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - રામ ન ક ક ક ા - - - - - - રૂા. ૧ ૦-૫૦ ૨-૦૦ ૩-૦૦ ૨–૫૦ ૦ ૩–૦૦ ૧-૦૦ ૦-૫૦ દેવકુલ પાટક વક્તા બને શ્રી દ્વાષષ્ટિમાર્ગ સંગ્રહ (યંત્ર પૂર્વક સુભાષિત પદ્ય રત્નાકર ભાગ ૪ સંસ્કૃત પ્રાચીન સ્તવન સદેહ ધર્મ દેશના (હિન્દી) વિહાર વર્ણન આત્મ કથાને અમૃતબિંદુ જૈનતત્વ દિગદર્શન (હિંદી) કાવિગંધાર-ઝગડિયા (ત્રણ જૈન તીર્થ ) ધર્મ જીવન પ્રદિપ સમ્રાટ વિક્રમાદિત્ય યાને અવન્તીને સુવર્ણયુગ શુંગાર વૈરાગ્ય તરંગિણું પ્રાચીન ભારતનું સિંહાવલેક્સ વિજય પ્રશસ્તિસાર (હિંદી) જગત ઔર જૈન દર્શન આત્મોન્નતિ દિગદર્શન (હિંદી) પ્રાસ્તવિકલેક સંગ્રહ સંસ્કૃત પ્રાચીન સ્તવન સંદેહ મહાક્ષત્રપ રાજા રૂદ્રદામા મથુરાને સિંહ વજ અક્ષય તૃતીયા મંગળ જીવન કથા ૧-૨૫ ૨-૦૦ ૭-૫૦ ૦–પ૦ ૨-૦૦ ૦-પ૦ ૦-૫૦ ૦-૫૦ ૦-૨૦ ૨–૫૦ - - - - - - - - - - - મારા નાના - Jain Educationa International For Personal and Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ પૂજ્યશ્રી દુર્લભ વિજયજી મહારાજની જીવનસ્મૃતિ શ્રી ગુજરાત રાજ્યમાં ઉત્તર ગુજરાત બનાસકાંઠા પાલનપુર જીલ્લામાં પાલડી ગામ છે. ત્યાં શિખરબંધ એક જિન મંદિર છે. તેમાં મૂળનાયક આદીશ્વર ભગવાન છે. પ્રતિમાજી ઘણું જ સુંદર અને પ્રાચીન છે. ત્યાં એક પૌષધશાળા છે. વેતામ્બર મૂ. પૂ. જૈનના ચાલીશ ઘરે છે. એવા અનેક ધર્મસ્થાનેથી શોભતું પાલડી એવું નાનું ગામ છે. ત્યાં દોશી કુટુંબ હતું. ઉજમ નાથાના કુટુંબમાં ડામરશી નામે એક શેઠ હતા. તેમને સપબેન નામે પત્નિ હતા. મેના નામે તેમને એક પુત્રી હતી. સરૂપબેન સ્વર્ગવાસ થવાથી ડામરશીભાઈએ પુત્રીના ભરણપોષણ માટે બીજી હસ્તબેન નામે પત્નિ કરી. તેમણે ત્રણ પુત્રને જન્મ આપે. મોટાનું નામ ત્રિભુવન, વોટનું નામ ઈશ્વર અને Jain Educationa International For Personal and Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ આચાર્ય શ્રી વિજયકલ્યાણસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પ્રવર્તક કવિરાજ મુનિ શ્રી દુર્લભ વિજયજી મહારાજ Jain Educationa International For Personal and Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Jain Educationa International For Personal and Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ ૧૧ નાનાનુ` નામ રામચંદ (ઉર્ફે ડાહ્યાભાઈ) હતું. ત્રિભુવનભાઇ નાની ઉમરમાં જ દેવલાક થયા. એ પુત્ર અને એક પુત્રી તેમજ પેાતાના પત્નિ અને પાતે જ્યારે ડાહ્યાભાઈ છ મહિનાના થયા ત્યારે પિતાશ્રી ડામરશીભાઈ સ્વવાસી થયા. હવે કુટુ અને ભરણ પાષણ અને સંસાર વ્યવયહાર ઇશ્વરભાઈ ઉપર આવ્યેા. ડાહ્યાભાઇએ પેાતાના ગામ પાલડીમાં એ ચાપડીને અભ્યાસ કર્યાં. ડાહ્યાભાઇ ૧૫ વર્ષની ઉંમરે પેાતાના લાખણી મામા તેમજ રાજપુરમાં પેાતાના બેન મેનાબેનને ત્યાં રહ્યા. ૧૭ વર્ષની ઉંમરે પાલનપુરથી અમદાવાદ આવ્યા. દોશીવાડાની પે।ળમાં રહેતા શેઠ મેહનલાલ મગનલાલ ઝવેરીની ઓળખાણ થઈ. એમને ત્યાં જ ડાહ્યાભાઇ રહ્યા અને એમના કુટુ ંબમાં દૂધ સાકરની જેમ ભળી ગયા. શેઠ મેાહનભાઈને ડાહ્યાભાઈ વિના ચાલે નહિ. કારણ કે ડાહ્યાભાઈ મિલનસારી અને આનદીહતા. ધર્મની સવ શુભ પ્રવૃત્તિ સાથે રહીને જ કરતા. ડાહ્યાભાઈ ધમ ધ્યાનમાં ખૂબ આગળ વધ્યા. તેથી તેમને સંસાર અસાર લાગ્યું. અમદાવાદમાં ભગુભાઇને વડે પૂર્વ આ॰ શ્રી નિતિસૂરી મ॰ સા॰ પાસે ઉપ ધાન કર્યાં, અને માળ પહેરી. ઉ॰ ધર્માંવિજયજી મસા॰ પાસે દોઢ માસનું યુગ પ્રધાન તપ આય'બિલથી કર્યું. વમાનતપની પચ્ચીસ એળી, વિશસ્થાનક તપની એળી આયંબીલથી કરી. નવપદની એડળી તેમજ ઉજમઇની ધમ શાળામાં ચેસઢ પહેારી પૌષધ સાથે અડ્ડાઇની તપસ્યા કરી. એવી અનેક આરાધના કરી. પછી પાલીતાણામાં પૂર્વ આ॰ નિતિસૂરી મ॰ સાની નિશ્રામાં Jain Educationa International For Personal and Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ ૧૨ ધામિક અભ્યાસ તેમજ ધમ આરાધના ખૂબ કરી. ડાહ્યાભાઇએ ઘણા પૂજ્યેની સાથે પગે ચાલીને ઘણા તિર્થાંની યાત્રા કરી. ઘણા સાધુ-સાધ્વીજી તેમજ શ્રાવક-શ્રાવિકાઓની સારી રીતે સેવા ભક્તિ કરી. એ રીતે ધર્મોની સુંદર આરાધના કરતા સંયમ ગ્રહણ કરવાની ભાવના થઈ. તેથી પાલડી આવીને પેાતાના માતુશ્રીજીને દિક્ષાના વિચાર દર્શાવ્યા અને દીક્ષા માટે અનુમતિ માગી, પણ માતુ શ્રીજીએ અનુમતિ આપી નહીં અને માતુશ્રીજી દેવલેાક થયા. પછી ડાહ્યાભાઇએ ગુરૂ મહારાજને પાલીતાણા સમાચાર મેકલ્યા. પૂ॰ આ નિતિસૂરી મહારાજ સા॰ની આજ્ઞા લઇને પન્યાસજી શ્રી કલ્યાણવિજયજી મ॰ સા॰ આદિ પાલીતાણાથી વિહાર કરીને પાલડી ગામે આવ્યા. પન્યાસજી મ॰ સાહેબને ધામધૂમપૂર્ણાંક ગામમાં પ્રવેશ કરાવ્યે . પછી ડાહ્યાભાઇએ પેાતાના વિડેલ બધુ તેમજ કુટુબીજનેને સારી રીતે સમજાવીને તેમજ સર્વાંની અનુમતિ મેળવીને ધામધૂમપૂર્વક વઘેાડા કાઢીને સાજન મહાજન અને શ્રી સઘની હાજરીમાં સ. ૧૯૯૨ના વૈશાખ દ ૨ના દિવસે પરમ પૂ॰ પન્યાસજી શ્રી કલ્યાણવિજયજી મ૦ સાહેબના વરદ્ હસ્તે ટ્વીક્ષા લીધી. તેમનું નામ દુલ ભવિજયજી રાખવામાં આવ્યું. પૂ॰ દુલ ભવિજયજી મ॰ સાહેબે પૂ॰ ગુરૂ મ સા॰ તેમજ અનેક મુનિ ભગવ’તેની વૈયાવચ્ચ કરી પૂ॰ ગુરૂ મની નિશ્રામાં શાસ્ત્રનું જ્ઞાન તેમજ ક્રિયાકાંડનુ જ્ઞાન ખૂબ મેળવ્યું હતું. પૂ Jain Educationa International For Personal and Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ 13 દુલ વિજયજી મ॰ સાહેબે અનેક તિર્થીની યાત્રા તેમજ અનેક ગામામાં વિચરી તેમજ ઉપદેશ આપી લેાકેાને ધર્મની આરાધના કરતા બનાવ્યા. એ રીતે ચાતુર્માસ કરતા કરતા તબિયતની અનુકૂળતા ન હાવાને કારણે પાલીતાણા તીર્થમાં ચાતુર્માસ કરવા પધાર્યાં અને સ્થિર થયા. સયમની આરાધના માટે શરીરને જાળવવા અનેક ઉપચાર કરાવ્યા છતાં પણ એકે ઉપચાર લાગુ પડ્યો નહીં અને બિમારી વધી. અને સ.૨૦૨૯ના મહા વદી ૧૩ તા. ૨-૭-૭૩ના રાજ સ્વર્ગવાસી થયા. તેઓશ્રીજીની જ્ઞાન ખાતાની રકમ મારી પાસે હતી. તે રકમ સારા માર્ગે વાપરવા માટે સૂચન કરેલ. તે રકમ પૂ॰ ગણીવર્ય શ્રી લબ્ધિવિજયજી મહારાજ સાહેબના સદ્ઉપદેશથી આ પુસ્તક પ્રકાશનમાં સંપૂર્ણ રકમ અણુ કરેલ છે. એ પ્રમાણે પુજ્યશ્રી દુર્લભવિજયજી મહારાજ સાહેબની ભાવના પૂર્ણ કરેલ છે. વરતેજ સ. ૨૦૩૧ જ્યેષ્ઠ સુદ પ શનિવાર તા. ૧૪-૬-૭૫ Jain Educationa International લી. સેવક સાકરલાલ ગાંડાલાલભાઇ ભાવસાર ( વરતેજવાળા ) For Personal and Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ શક્કિ પત્રક પેજ લીટી અશુદ્ધ શુદ્ધ STU કમ તીર્થર વે તેને અનત કર્મબંધ થિદ્ધાંત રકૃતિ વચારને તેનાં તીર્થકર વંતોને અનંત કર્મમળ સિદ્ધાન્ત સ્મૃતિ વિચારને તેના હય હાય વિચાર ૧૩૦ તા ૧૫૩ ૧૬૨ ૧૬૫ ૨ અયથાર્થ પિત પિતાના ભષ્યમાં પ્રયને વિદત મહ ભારત વિચાર તો અયથાર્થ પત પિતાના ભાખ્યામાં અપ્રિયને વેદાંત મહાભારત ૧૭૫ ૧૮૩ ૨૨૯ * * * Jain Educationa International For Personal and Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ : ૧ પરમ સુખની પ્રાપ્તિ Jા જગતમાં સર્વ જી એકાન્ત સુખની અભિલાષાવાળા ઇ છે. છતાં અભિલાષા માત્રથી સુખ પ્રાપ્ત થતું નથી. સુખને પ્રાપ્ત કરવા પુરુષાર્થ પણ કરે છે, છતાં સુખ મેળવી શકાતું નથી. કારણ કે ધર્મને છેડીને કેઈ પણ પદાર્થ સુખ-એકાન્ત સુખ આપી શકે તેમ છે જ નહિ. આજ સુધી પ્રત્યેક જીવે અનંતાનંત ભ કર્યા, કેટલીયવાર દેવ કે મનુષ્યના ભ પ્રાપ્ત કરી દેવતાઓના રત્નજડિત મહેલ, દિવ્ય વસ્ત્રાભૂષણે અને પાંચે ઈન્દ્રિયેના વિષયને ભોગવ્યા, પુત્રે, મિત્ર અને સ્વજનથી સુખ પ્રાપ્ત કરવા પ્રયત્ન કર્યો, Jain Educationa International For Personal and Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ ૨ : પદર્શન સુબાધિકા છતાં ક્યાંયથી સુખને અનુભવ ન થયે. હા, ક્યારેક અલ્પ સમય પૂરતે સુખને અનુભવ થયે, પરંતુ તેના પરિણામે તે અંતે વધુ દુઃખને જ અનુભવ કર્યો. કારણ? સાચું સુખ જે કદી દુઃખ ન લાવે તેવું શાશ્વત સુખ માત્ર ધર્મનું શરણ સ્વીકારવાથી જ પ્રાપ્ત થઈ શકે છે પરંતુ ધમનું શરણ સહેલાઈથી પ્રાપ્ત થઈ શકતું નથી. કહ્યું लब्भन्ति विउला भोए, लब्भन्ति सुरसंपया । लब्भन्ति पुत्त मित्तं च, एगो घम्मो ण लब्भइ ।। વિપુલ ભેગો મળી શકે છે, દેવ-ઋદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે, પુત્ર અને મિત્ર મળી શકે છે, પણ એક ધર્મ જ પ્રાપ્ત કરી શકાતું નથી. ભારત ધર્મપ્રધાન દેશ છે. આ દેશમાં ઉત્પન્ન થયેલા લોકોએ જીવ અને જગતનું ઈશ્વર અને તેના સંબંધનું અનેક રીતે ચિંતન તથા મનન કરેલું છે. આર્ષદષ્ટા મુનિઓએ અહિક ચિંતાથી મુક્ત બની આત્મસ્વરૂપની પ્રાપ્તિ માટે પિતાની સમગ્ર શક્તિ કેન્દ્રિત કરી છે. માનવ એકલે રહી શકતા નથી. પિતાની આસપાસના પદાર્થો સાથે સંબંધ ધરાવે છે. એ સંબંધ તેને ગમે છે. પણ આત્મ સાધને માટે એકાન્ત વાતાવરણની-શાતિની આવશ્યકતા રહે છે. કેમકે તે જ એ વિચારી શકે કે – હું નિરાકુલ કેવી રીતે થાઉં? રાગ-દ્વેષ, કામકોધ આદિ Jain Educationa International For Personal and Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ પડ્રદર્શન સુબેધિકા : ૩ દ્વોથી મુક્ત બની નિદ્વ દશામાં કેવી રીતે પહોંચું? વિશ્વમાં સુખ-શાન્તિનું સામ્રાજ્ય કેવી રીતે સ્થાપે? નિદ્ધદ્ર બનતાં મને કેણ રેકે છે? રોકનારની સાથે મારે કયારથી સંબંધ છે? તે સંબંધથી મને સુખ મળ્યું છે કે દુઃખ? જે તે સંબંધથી દુખ મળે છે તે તેને કેવી રીતે છેડી શકું? - આ બધી વિચારણાથી, તેને લગતા મનન અને નિદિધ્યાસનથી, વિધવિધ મનોમંથનથી કંઈક નવું જ તત્ત્વ પ્રાપ્ત થાય છે. તત્ત્વજ્ઞાનીઓની ભાષામાં આવા મને મંથનથી જ દર્શનશાસ્ત્રને ઉદ્દભવ થાય છે. ભારતમાં અનેક દર્શને ઉદ્ભવ થયા છે. દરેક દર્શનની પિતાપિતાની આગવી પ્રતિભા છે. પ્રત્યેક દર્શન પરમ સુખને પ્રાપ્ત કરવા પિતાની રીતે વિશિષ્ટ માર્ગનું પ્રદર્શન કરે છે. દરેક દર્શનનાં સાધને અલગ અલગ છે, પણ સાધ્ય-પ્રાપ્તવ્ય એક છે. દુઃખથી સંપૂર્ણ પણે નિવૃત્તિ અને પરમ સુખની પ્રાપ્તિ. જીવનની આ મુખ્ય સમસ્યા વિષે દરેક દર્શને ખૂબ ઊંડાણથી વિચારી પિતાનું ભિન્ન ભિન્ન મંતવ્ય રજુ કર્યું છે. તેમાં સર્વ પ્રથમ જૈન-દર્શન વિષે વિચાર કરીશું. રાગાદિ શત્રુઓને જેણે જિત્યા છે, એટલે કે તેઓને જેણે જડમૂળથી નાશ કર્યો છે તે જિન કહેવાય છે. જિન એટલે વીતરાગ, સર્વજ્ઞ, સર્વદશી, અનંતશક્તિના સ્વામી, પરમ કૃપાળુ પરમાત્મા. તે જિન પ્રભુને પ્રરૂપેલ-બતાવેલ જે ધર્મ તે જૈનધર્મ Jain Educationa International For Personal and Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ ૪ ષડ્રદર્શન સુબાધિકા કહેવાય છે, અને તે ધર્મનું પાલન કરનાર, તેની શ્રદ્ધા કરનાર લેક તે જૈન કહેવાય છે. જિન છે દેવતા-સ્વામી જેઓને તે જૈન. અર્થાત રાગાદિને જિતનાર પરમાત્માના જે અનુયાયીઓ તે જૈન કહેવાય છે. જિન એ શુદ્ધ પદ છે માટે અનાદિસિદ્ધ છે. જિન થયા બાદ કેવલજ્ઞાન પ્રાપ્ત કરી તે પરમાત્માએ પ્રાણીઓના ઉપકારને અર્થે દેવતા રચિત સમવસરણમાં બેસી ઉપદેશ આપ્યું. ગણધર મહાત્માઓને ત્રિપદી સંભળાવી. તે ઉપરથી ગણધર ભગવતેએ દ્વાદશાંગીની રચના કરી. તે રચનાને સિદ્ધાન્ત” શબ્દથી ઓળખવામાં આવે છે. તેમાં જે સ્વરૂપ જણાવવામાં આવેલ છે તે સ્વરૂપને તત્વજ્ઞાનીઓની ભાષામાં “ જૈન દર્શન” કહેવાય છે. આત્મા સ્ફટિક જે નિર્મલ છે, પણ અનાદિકાલિન રાગદ્વેષ આદિન નિમિત્તે પિતાના શુદ્ધ સ્વરૂપથી ભ્રષ્ટ થયેલ છે. આત્મા જે પ્રબલ પુરુષાર્થ કરે તે એ રાગ-દ્વેષાદિ દૂર કરી પિતાના નિર્મલ સ્વરૂપને પ્રાપ્ત કરી આત્મા પિતે પરમાત્મા બને છે એમ જૈનદર્શન માને છે. જૈનદર્શન ઇશ્વરને જગતના કર્તા તરીકે સ્વીકારતું નથી. તે એમ માને છે કે—જગતની ઉત્પત્તિ પુદ્ગલથી આત્મયુગલના સંગથી થઈ છે. ઈશ્વરને જગતકર્તા તરીકે સ્વીકારવા જતાં અનેક આપત્તિઓ આવે છે. આત્મા સ્વયં કર્મ બાંધે છે અને જાતે જ કર્મને ભેગવે Jain Educationa International For Personal and Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ ષડ્રદર્શન સુબાધિકા : ૫ છે. તેથી આ દર્શનમાં “કર્મવાદને સિદ્ધાંત સ્વીકારાયેલ છે. તેમજ વિચારની દૃષ્ટિએ સ્યાદવાદને અને આચારની દષ્ટિએ અહિંસા આદિને પ્રાધાન્ય આપવામાં આવેલ છે. તેથી કર્મવાદને સિદ્ધાંત સ્વીકારી વિચારમાં સ્વાદુવાદ અને આચારમાં અહિંસાદિ મુખ્ય બનાવી આત્મા જે પુરુષાર્થ કરે તે તેના ભલે તે તીર્થકર બની શકે છે, સિદ્ધ પણ થઈ શકે છે. પણ જે તેથી વિપરીત પુરુષાર્થ કરે તે અધભૂમિ નરક નિગેદાદિમાં પણ જઈ શકે છે. -સ્વરૂપને જાણવાની ઈચ્છાવાળા જ જેઓ પૂર્ણ શુદ્ધ સ્વરૂપને પામ્યા છે તે ભગવંતના સ્વરૂપમાં પિતાની વૃત્તિઓને તન્મય કરે છે. સર્વ પ્રાણિઓ પ્રત્યે મૈત્રીભાવ રાખે છે. ગુણિ જનનાં દર્શન કરી આનંદ પ્રાપ્ત કરે છે. દીન દુઃખીઓ પ્રત્યે દયા ધરાવે છે, અણસમજુ કદાગ્રહી જી પ્રત્યે માધ્યચ્ચ રાખે છે, તેથી તે જીની સ્વરૂપદશા જાગ્રત થતી જાય છે. અંતે યથા. ખ્યાત ચારિત્ર દ્વારા તે ભગવંતના શુદ્ધ સ્વરૂપને અનુભવનારા થાય છે. કારણ કે જે સ્વરૂપ સિદ્ધ ભગવંતનું છે તે જ સ્વરૂપ શુદ્ધનયની દષ્ટિએ દરેક આત્માનું છે. આત્મા અને પરમાત્માના સ્વરૂપમાં જે ભિન્નતા છે તે ઔપાધિક છે. વાસ્તવિક નથી એથી પ્રત્યેક આત્મા જ્યાં સુધી પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત ન કરે ત્યાં સુધી તેણે અરિહંત અને સિદ્ધ ભગવંતની ઉપાસના કરવી જોઈએ. જૈનદર્શન પરમાત્મા બે પ્રકારે માને છે. (૧) સાકાર પરમાત્મા (૨) નિરાકાર પરમાત્મા. Jain Educationa International For Personal and Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ ૬ : વદર્શન સુબાધિકા જે પરમાત્માઓએ ચાર ઘાતકર્મને ક્ષય કરી પિતાના શુદ્ધ જ્ઞાનાદિ ગુણેને પ્રાપ્ત કર્યા છે તે સાકાર પરમાત્મા અને જેમણે આઠે કર્મોને સંપૂર્ણપણે ક્ષય કર્યો છે તે નિરાકાર પરમાત્મા. સાકાર પરમાત્મા વળી બે પ્રકારે છે. (૧) કેવલી અને (૨) તીર્થકર. જે આત્માઓએ માત્ર ઘાતકમને સંપૂર્ણપણે ક્ષય કર્યો છે તે કેવલી પરમાત્મા અને જે મહાત્માઓએ ઘાતકર્મોને ક્ષય કરી અષ્ટ મહાપ્રાતિહાર્યાદિ ઋદ્ધિ પ્રાપ્ત કરી ચતુર્વિધ સંઘની સ્થાપના કરી છે તે તીર્થંકર પરમાત્મા. આ ભરતક્ષેત્રમાં વર્તમાન અવસર્પિણીમાં તેવા વીશ તીર્થકર પરમાત્માએ થયેલ છે. જે હાલ અષ્ટકમને ક્ષય કરી સિદ્ધ પરમાત્મા બની સિદ્ધશિલામાં વિરાજિત છે. જે આત્મા વિશસ્થાનકમાંના કોઈ પણ એક સ્થાનકનું યથાર્થરૂપે આરાધના કરી તીર્થંકર નામકમને નિકાચિત બંધ કરે છે તે ત્યાંથી મૃત્યુ પામી દેવ કે નરકભવને ભેગવી મનુષ્ય ક્ષેત્રમાં, કઈ પણ કર્મભૂમિમાં, આર્યદેશમાં ઉત્તમ કુળમાં જન્મ ધારણ કરે છે. - જ્યારે તે મહાપુરુષ માતાની કુક્ષિમાં પ્રવેશ કરે છે ત્યારે મતિ, શ્રુત અને અવધિ એ ત્રણ જ્ઞાનવાળા હોય છે. તે મહા પુરુષના પુણ્યપ્રભાવે તેમનાં માતાજી ચૌદ ઉત્તમ સ્વપ્નનું દર્શન કરે છે. ગર્ભવાસ પૂર્ણ કરી જ્યારે પ્રભુ જન્મ ધારણ કરે છે ત્યારે Jain Educationa International For Personal and Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ તેમના જન્મના ઉત્સવ ઉજવવા આવે છે, મેરૂ પર્યંત ઉપર પ્રભુને પ્રભુના સ્નાત્રાભિષેક કરે છે. ષડૂદન સુખાધિકા : ૭ સ્વગ માંથી દેવા અને દેવેન્દ્રા લઈ જઈએ દેવ દેવેન્દ્રો ખાલ્યવય પૂર્ણ કરી પ્રભુ જ્યારે યૌવનવય પ્રાપ્ત કરે છે ત્યારે જો ભેગાવલિકમાં બાકી રહેલાં હાય તે ઉત્તમ સ્ત્રી સાથે લગ્ન કરી રાગની જેમ શુષ્ક રૂક્ષ વૃત્તિથી ભેગેાને ભાગવે છે. ભગાવલિકમ ક્ષીણ થયેલ હાય તા લગ્ન કરતા નથી. સંયમ ધારણ કરવા પૂર્વે લેાકાન્તિક દેવા આવી પ્રભુને • હે સ્વામિન્ ! ધર્માંતીથ પ્રવર્તાવા' એવી પ્રાથના કરે છે. તેથી તે મહાત્મા ત્યારથી એક વર્ષ સુધી હુ ંમેશા પ્રથમ પ્રહરે એક ક્રોડ આઠ લાખ સેાનૈયાનું મહાદાન કરે છે. એક વર્ષ માં કુલ ત્રણ અબજ અને અઠ્યાસી ક્રોડ સેાનામહેારાનું દાન પ્રભુ કરે છે. ત્યાર ભાદ આરંભ અને પરિગ્રહના સંપૂર્ણતયા ત્યાગ કરી વિશ્વ જીવાના હિતાર્થે પ્રભુ પ્રત્રજ્યા ગ્રહણ કરે છે. તે સમયે મહાત્માને ચેાથુ' મનઃપવજ્ઞાન પ્રાપ્ત થાય છે. સંયમ સ્વીકારી, દુષ્કર તપશ્ચર્યા સાથે અનેક ઉપસગે અને પરિષહેા સહન કરી અંતે ક્ષપકશ્રેણિએ આરુઢ થઈ ઘનઘાતી ચાર કર્માંના ક્ષય કરી કૈવલજ્ઞાનાદિ પ્રાપ્ત કરી, પ્રભુ તીથની સ્થાપના કરે છે-ભાવતી કર મને છે. ગુણેાની અપેક્ષાએ કેવલિની સમાન હાવા છતાં આઠે પ્રતિહાર્યાં, વાણીના પાંત્રીસ ગુણુ, ચેાત્રીશ અતિશય આદિ તીર્થંકર પરમાત્માને હાવાથી તેમનો પ્રભાવ અદ્વિતીય હાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ ૮૬ ષડ્રદર્શન સુબાધિકા આ છે તીર્થંકર પરમાત્માનું સામાન્ય સ્વરૂપ જે તેમના સ્વરૂપનું વિશેષથી વર્ણન કરવામાં આવે તે અનંત અનંત ગુણેના સ્વામી તે પ્રભુનું વર્ણન અનંત ભએ પણ ન કરી શકાય. આ જંબુદ્વીપના દક્ષિણાર્ધ ભારતમાં આ અવસર્પિણીકાળમાં થયેલ ૨૪ તીર્થંકર પ્રભુનાં નામે આ પ્રમાણે છે. (૧) ઋષભદેવ, (૨) અજિતનાથ, (૩) સંભવનાથ, (૪) અભિનંદન સ્વામી, (૫) સુમતિનાથ, (૬) પદ્મપ્રભપ્રભુ, (૭) સુપાર્શ્વનાથ, (૮) ચંદ્રપ્રભપ્રભુ, (૯) સુવિધિનાથ, (૧૦) શીતલનાથ, (૧૧) શ્રેયાંસનાથ, (૧૨) વાસુપૂજ્ય સ્વામી, (૧૩) વિમલનાથ, (૧૪) અનંતનાથ, (૧૫) ધર્મનાથ, (૧૬) શાંતિનાથ, (૧૭) કુંથુનાથ, (૧૮) અરનાથ, (૧૯) મલ્લિનાથ, (૨૦) મુનિસુવ્રતસ્વામી, (૨૧) નમિનાથ, (૨૨) અરિષ્ટ નેમિનાથ, (૨૩) પાર્શ્વનાથ, (૨૪) મહાવીરસ્વામી. આદ્ય તીર્થકર ઋષભદેવ પ્રભુના નિર્વાણથી શ્રી મહાવીર પ્રભુના નિર્વાણ સુધીને કાળ ૪૨ હજાર વર્ષ જૂના એક કેડાછેડી સાગરોપમ પ્રમાણ થાય છે. આ ભારતમાં દરેક ઉત્સર્પિણ અવસર્પિણીકાળમાં વીશ વીશ તીર્થંકર પરમાત્મા થાય છે. અવસર્પિણીકાળમાં થનાર વીશ તીર્થંકરનું આયુષ્ય, દેહમાન, લંછન આદિ વર્તમાન વીશીના તીર્થકરે પ્રમાણે હોય છે અને ઉત્સર્પિણી કાળે થનાર (૨૪) વીસ તીર્થ" પ્રભુના આયુષ્યાદિ પશ્વાતુપૂર્વીએ તીર્થ. કરેના ક્રમ પ્રમાણે હોય છે Jain Educationa International For Personal and Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ ષડૂદન સુમેાધિકા : હું જ્યાં શીત-ઉષ્ણ આદિ દ્વન્દ્વો નથી. જ્યાં કોઈ પણ પ્રકારના રાગાદિની ઉત્પત્તિ નથી, જે અચલ છે—અક્ષય છે, અંતરહિત છે, જે સ્થાને ગયા પછી ક્ીથી સસારમાં આવવાનુ' નથી, એવુ જે પરમ આન’, પરમ સુખનુ' સ્થાન લેાકના અગ્રભાગે છે, તેને સિદ્ધિગતિ અથવા મેાક્ષ કહે છે. તે સ્થાનને પ્રાપ્ત કરનાર પુણ્યાત્માઓ તે સિદ્ધ ભગવાન કહેવાય છે. જે વમાનમાં સિદ્ધ નથી પણ ભવિષ્યકાલે સિદ્ધ થનાર છે તે કેલિ ભગવંતાને ભાષક સિદ્ધ કહી શકાય છે. અને જે વમાનમાં સકલ કમ શત્રુએના વિનાશ કરી, સચ્ચિદાનંદપણું પ્રાપ્ત કરી નિજસ્વરૂપે રમી રહ્યા છે તે અભાષક સિદ્ધ કહેવાય છે. આ સિદ્ધ પરમાત્માએ સિદ્ધશિલાથી એક ચેાજન ઉંચે રહેલ જે લેકના અંતભાગ તેને શિખાના અગ્રભાગવડે સ્પેશી ને મનુષ્યક્ષેત્ર પ્રમાણુ ભૂમિમાં ચરમ દેહની ઊંચાઈના બે તૃતીયાંશ ભાગમાં રહેલ છે. જઘન્યથી એ હાથની ઉંચાઈવાળા અને ઉત્કૃષ્ટથી ૫૦૦ ધનુષ્યની ઉંચાઈવાળા આત્મા સિદ્ધ થઈ શકે છે. જઘન્ય અવગાહનાવાળા એક સમયમાં ૪ સિદ્ધ થઈ શકે છે. મધ્યમ અવગાહનાવાળા ૧૦૮ અને ઉત્કૃષ્ટ અવગાહનાવાળા એક સમયમાં એ સિદ્ધ થાય છે. તે સિદ્ધ પરમાત્માને કેાઇ શરીર હાતુ નથી. તેથી માત્ર પેાતાના આત્મપ્રદેશા રૂપ જ હાય છે, ત્યાંથી મ્યવવાનું નથી તેથી આદિ અનંતકાલ ત્યાં જ રહે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ ૧૦ : વદર્શન સુબાધિકા આ સિદ્ધ પરમાત્માના એટલા બધા ગણનાતીત ગુણે છે કે જેનું વર્ણન કરવા સાક્ષાત્ કેવલિ પરમાત્મા બિરાજમાન હોય તે પણ તેમના ગુણેને પાર પામી શકાતું નથી. અરે? તેમના અપ્રતિમ સુખનું વર્ણન કરવા જગની કેઈ ઉપમા સમર્થ બની શકતી નથી. ' સિદ્ધ પરમાત્માનું આ છે તદ્દન સામાન્ય સ્વરૂપ, પરમેષ્ટીના દ્વિતીયપદે બિરાજમાન એ મહાત્માઓને મારાં લાખે-કોડે ત્રિકાલ વંદન! Jain Educationa International For Personal and Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ : ૨ પ્રમાણુ સાહિત્ય આ તમાન સમયમાં ત્રિભુવન ઉપકારી પરમાત્મા મહાવીર. - સ્વામીનું શાસન ચાલે છે. પ્રભુ મહાવીરના જીવે નંદન મુનિના ભાવમાં વિશ્વના સર્વ જીવનું કલ્યાણ કરવાની પ્રબળ ભાવનાથી જે તીર્થકર નામકર્મને નિકાચિત બંધ કર્યો તેને ઉદય ત્રીજા મહાવીર સ્વામીના ભવમાં તીર્થંકરપણરૂપે થયે. " શ્રી મહાવીર સ્વામીજી ત્રીશ વર્ષ ગૃહવાસમાં રહ્યા, ત્યારબાદ સંયમ સ્વીકારી બાર વર્ષ અસહ્ય ઉપસર્ગો સહન કરી આજથી (૨૦૨૯ + ૪૭૦ + ૩૦ =) ૨૫૨૯ વર્ષ પૂર્વે તેઓશ્રીએ વૈશાખ શુકલ દશમીના દિવસે ચાર ઘાતકર્મને ક્ષય કરી નિર્મળ કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. Jain Educationa International For Personal and Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૨ : ષડૂદન સુબાધિકા દેવતાએએ રચેલ સમવસરણમાં વિરાજિત ખની પ્રભુએ અલ્પ સમય દેશના આપી. આશ્ચય એ બન્યુ કે પ્રભુની એ પ્રથમ દેશના નિષ્ફળ ખની. ત્યાંથી વિહાર કરી પ્રભુ અપાપાપુરી નગરીમાં અગિયારસના દિવસે મહુસેન વનમાં પધાર્યો. દેવગણુ રચિત સમવસરણમાં બિરાજમાન થઇ પ્રભુએ દેશના શરૂ કરી. તે સમયે તે જ નગરીમાં સેામલ નામના બ્રાહ્મણને ઘેર યજ્ઞ કરાવવા નિમિત્તે ઇન્દ્રભૂતિ આદિ અગિયાર વિદ્વાન બ્રાહ્મણ્ણા સપરિવાર આવ્યા હતા. દેવા અને માનવેા દ્વારા પ્રભુ મહાવીરના ઉજજવલ યશ સાંભળી અભિમાનથી સર્વ પ્રથમ ઇન્દ્રભૂતિ બ્રાહ્મણ પેાતાના શિષ્યા સહ પ્રભુ સાથે વાદ કરવા આવ્યા. પ્રભુ મહાવીરે મધુર ધ્વનિથી તેમને નામ અને ગેાત્ર સાથે મેલાવ્યા. તેમના મનના સ ંદેહ જણાવી સ ંદેહ દૂર કર્યાં. આથી ઇન્દ્રભૂતિએ સપરિવાર પ્રવ્રજ્યા ગ્રહણ કરી. ઇન્દ્રભૂતિ પ્રત્રજિત થયાના સમાચાર સાંભળી અનુક્રમે અગ્નિ ભૂતિ વગેરે સપરિવાર પ્રભુ સાથે વાદ કરવા આવ્યા. પ્રભુએ તે દરેકના સંશયને દૂર કર્યાં. એથી વિદ્વાન્ અગ્નિભૂતિ આદિ દરેકે સપરિવાર સંયમ ગ્રહણ કર્યુ.. ઇન્દ્રભૂતિ આદિ અગિયારે પંડિતાએ પ્રભુ પાસેથી ત્રિપદી શ્રવણુ કરી દ્વાદશ અંગની રચના કરી, પ્રભુએ ચતુવિધ સ ંઘની સ્થાપના કરી ભાવ તીથંકરપણું પ્રાપ્ત કર્યું. ઈન્દ્રભૂતિ આદિએ દ્વાદશ અંગમાં પ્રથમ દૃષ્ટિવાદની રચના Jain Educationa International For Personal and Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ ષડૂદન સુમેાધિકા : ૧૩ કરી, તેમાં જેની સવ પ્રથમ રચના કરી તેને ‘ પૂ’ કહેવામાં આવે છે. ત્યારબાદ સર્વ પ્રથમ આચારાંગ આદિના ક્રમે અગેાની ગેાઠવણ થાય છે. શેષ ગણધરાએ પેાતપેાતાના નિર્વાણકાળે પોતપેાતાના પરિ વાર પંચમ ગણધર શ્રી સુધર્માંસ્વામીજીને અણુ કરેલ તેથી શ્રી મહાવીર પ્રભુના શાસનમાં વર્તમાનકાળે જે કઈ વિદ્યમાન છે તે સવ' શ્રી સુધર્માંસ્વામિજીની પરંપરાનુ છે. બારમા અંગ દૃષ્ટિવાદમાંથી પૂર્વ આદિને ક્રમે ક્રમે વિચ્છેદ થતાં કેટલેક કાળે સથા દૃષ્ટિવાદના વિચ્છેદ થયા. દુષ્કાળ આદિના કારણે આવૃત્તિ ન થતાં જ્ઞાન ભૂલાવા લાગ્યું. તે સમયે પ્રથમ શ્રી ભદ્રબાહુસ્વામિજીની નિશ્રામાં પાટલિપુત્રમાં અને ત્યારબાદ સ્કંદિલાચાય તથા નાગાર્જુનના સમયમાં મથુરા તેમજ ભિમાં વાચના થઈ. છેવટ શ્રી મહાવીરપ્રભુના નિર્વાણ પછી ૯૮૦ અથવા ૯૯૩માં વર્ષે શ્રી દેવદ્ધિ ગણિની નિશ્રામાં વલ્લભીપુરમાં આગમા પત્રારૂઢ થયાં. આ આગમા ઉપર નિયુક્તિઓ, ભાષ્ય, ચૂર્ણ એ અને ટીકાઓ પ્રાકૃત તથા સંસ્કૃત ભાષામાં લખાયાં, જેથી આગમાને એધ સરલ-સુગમ થઇ શકે છે. આગમ એટલે સ્યાદ્વાદની મર્યાદા, સ્યાદ્વાદના અનુસારે સંપદાનું જ્ઞાન કરાવે તેનુ નામ આગમ. Jain Educationa International For Personal and Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧૪ : ષડૂદન સુમેાધિકા આગમ એ દર્પણુ છે. આ કલિયુગમાં વિશિષ્ટ જ્ઞાની માભાએના વિરહકાલમાં તથાપ્રકારની સામગ્રીના અભાવમાં, જે કાળે શુભ સચેાગેાની પ્રાપ્તિમાં પહાડ જેવા મેટા અવરોધે હાય, શુભ ભાવનાઓના હરપળે, પ્રતિક્ષણે હ્રાસ થતા હાય તે વિષમકાલના વિષમ વાતાવરણમાં કઇ પણું આલેખન રૂપ હાય, ઇષ્ટ ફળને આપવા સમર્થ હૈાય તે માત્ર આગમ જ છે. એથીજ આગમને કલિકાલ કલ્પતરુ''ની ઉપમા આપવામાં આવી છે. (( જે આગમાના આદર કરે છે, પયુ પાસના કરે છે, આરાધના કરે છે, કરાવે છે અને અનુમાદના કરે છે, તે પુણ્યશાળીએ દેવ-ગુરુ અને ધર્મની આરાધના કરી કહેવાય છે. આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજી મહારાજા સ્વરચિત સમેધ પ્રકરણમાં જણાવે છે કે ક आगमं आयरतेण अत्तणो हियकंखिणा । तित्थणाहो गुरु धम्मो सन्वे ते अणुमन्नि || અથઃ–પેાતાના હિતને ઇચ્છનારા પુરુષ વડે આગમતુ આચરણુ કરતાં શ્રી તીથંકર દેવ, ગુરુ અને ધર્મ આ બધા અનુમેાદન કરાયા છે. કળિકાળમાં સત્યના પ'ના દશક માત્ર આગમ છે. એને પ્રભાવ અચિન્હ છે. એની શક્તિ કલ્પનાતીત છે. એનુ વર્ણન વાણીને અગેાચર છે. સાક્ષાત્ ભારતી સરસ્વતી સ્વયં લખવા સજ્જ થાય, હારા Jain Educationa International For Personal and Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ ષડ્રદર્શન સુબાધિકા : ૧૫ વર્ષ સુધી તેનું વર્ણન લખ્યા જ કરે છતાંય તરણ તારણહારથી આગમનું સંપૂર્ણ વર્ણન તે કરી શકે નહિ. આગમ ગણધરાદિ છઘસ્થ આત્માઓએ લખેલ હોવા છતાં પ્રભુએ તે રચનાને “સત્યતાની પ્રસિદ્ધિ આપેલ છે, તેથી આ આગામે સર્વજ્ઞ કથિત કહેવાય છે. અતિ ભયાનક અંધકારમાં જેમ દીપક માર્ગને પ્રકાશક છે. તેમ અજ્ઞાનરૂપ અતિભયંકર અંધકારમાં અટવાતા જીવેને પર માત્માનાં પાપ-પ્રણાશક પ્રવચને આગમ એ દીપક સમાન છે. આ આગમોનું સામાન્ય વર્ણન પણ પરમ મંગલનું પ્રદાન કરવા સમર્થ છે. વર્તમાનમાં આગમરૂપે ૪૫ સૂત્ર ગણાય છે. તેનું સામાન્ય સ્વરૂપ નીચે મુજબ છે. અંગ અગિયાર છે. તે આ પ્રમાણે (૧) આચારાંગ, (૨) સુયગડાંગ, (૩) ઠાણુગ, (૪) સમવાયાંગ, (૫) ભગવતીજી (વ્યાખ્યા પ્રજ્ઞપ્તિ), (૬) જ્ઞાતા ધર્મકથા, (૭) ઉપાશક દશા, (૮) અન્નકૃત દશા, (૯) અનુત્તરોપપાતિક દશા, (૧૦) પ્રશ્ન વ્યાકરણ, (૧૧) વિપાકસૂત્ર. ઉપાંગ બાર છે. તે આ પ્રમાણે (૧) પપાતિક, (૨) રાજ પ્રશ્નીય, (૩) જીવાભિગમ, (૪) પ્રજ્ઞાપના, (૫) સૂર્ય પ્રજ્ઞપ્તિ, (૬) ચન્દ્ર પ્રજ્ઞપ્તિ, (૭) જંબૂદીપ પ્રજ્ઞપ્તિ, (૮) નિશ્યાવલિકા, ૯) કલ્પાવસંતિકા, (૧૦) પુપિકા, (૧૧) પુષ્પચૂલિકા, (૧૨) વૃ@િદશા. Jain Educationa International For Personal and Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૬ : ષડ્રદર્શન સુબાધિકા પન્ના દશ છે. તે આ પ્રમાણે (૧) ચતુર શરણ, (૨) આતુર પ્રત્યાખ્યાન, (૩) ભક્ત પરિજ્ઞા, (૪) સંસ્તારક, (૫) તંદુલ વૈચારિક, (૬) ગણુવિઘા, (૭) મહાપ્રત્યાખ્યાન, (૮) ગચ્છાચાર, (૯) દેવેન્દ્રસ્તવ, (૧૦) મરણ સમાધિ. છેદ સૂત્ર ૬ છે. તે આ પ્રમાણે-(૧) નિશીથ, (૨) બૃહતકલ્પ, (૩) વ્યવહાર, (૪) દશાશ્રુતસ્કંધ, (૫) જિતક૯૫, (૬) મહાનિશીથ. (આચારાંગ આદિ સૂત્રે સંયમ પર્યાયની અપેક્ષાએ અપાય છે. જ્યારે છેદગ્રંથે સંયમપર્યાય અને વ્યક્તિની રેગ્યતા એ બનેની અપેક્ષાએ અપાય છે. છેદ=કટી. કર્સટી કરીને જે ગ્રંથે ભણવાય તે છેદગ્રંથ.) જેના પાઠો સંક્ષિપ્તરૂપે તત્વનું પ્રતિપાદન કરનારા હેય તેમજ અધ્યાહારપણે તથા અનુવૃત્તિના પાયા ઉપર અર્થને જણાવનારાં હોય તે ગ્રંથને સૂત્રરૂપે મૂળરૂપે ગણવામાં આવે છે. તેવાં સૂત્રે ચાર છે. (૧) આવશ્યક, (૨) ઉત્તરાધ્યયન, (૩) દશવૈકાલિક અને (૪) ઓઘ નિયુક્તિ. - આ ઉપરાંત બે ગ્રંથ છે. (૧) નંદીસૂત્ર અને (૨) અનુયોગ દ્વારા - આ બે ગ્રંથે માત્ર પ્રવેશની સુગમતા માટે અલગ રાખવામાં આવેલ છે. આ પ્રમાણે ૪૫ આગમ ગ્રંથ છે. તેમાં– Jain Educationa International For Personal and Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ ષડ્રદર્શન સુબેધિકા : ૧૭ આચારાંગ સૂત્રમાં બે શ્રુતસ્કંધે છે. પ્રથમ શ્રુતસ્કંધમાં ૯ અધ્યયન અને બીજા શ્રુતસ્કંધમાં ૧૬ અધ્યયન છે. આચારાંગનું ગ્રંથાગ ૨પરપ, સૂત્ર ૪૦૨, ગાથા ૧૪૭, નિયુક્તિ ૩૬૭, ચૂણિ ૮૩૦૦ અને વૃત્તિ ૧૨૦૦૦ શ્લેક પ્રમાણ પ્રાપ્ત થાય છે. સૂત્રકૃતાંગમાં બે શ્રુતસ્કંધ છે, ૨૩ અધ્યયન છે, સૂત્ર ૮૨ છે, ગાથા ૭૨૩ છે, નિર્યુક્તિ ગાથા ૨૦૫ અને ટીકા દશ હજાર લેક પ્રમાણ છે. સ્થાનાંગસૂત્રમાં એક શ્રુતસ્કંધ, સૂત્ર ૭૮૩, અને ૧૬૯ ગાથા ઉપર ટીકા છે. સમવાયાંગમાં ૧૬૦ સૂત્ર, ૧૬૮ ગાથાઓ અને વૃત્તિ ૩૫૭૪ લેક પ્રમાણ છે. વ્યાખ્યા પ્રજ્ઞપ્તિઃ–આનું બીજું નામ ભગવતી અથવા વિવાહ પન્નત્તિ કહેવાય છે. આ સૂત્રની રચના શ્રી ગૌતમસ્વામિજી મહારાજાએ કરેલ છે. શેષ અંગેની રચના શ્રી સુધર્માસ્વામિજી ભગવંતે કરેલ છે. આ સૂત્રમાં એક શ્રુતસ્કંધ, ૪૨ શતકે, અન્તરશતક અને ઉદ્દેશાઓ છે. ૮૬૯ સૂત્રે, ૧૭૪ ગાથાઓ છે. મૂળ ગ્રંથાગ્ર સેળ હજાર, અને ટીકા એગણીશ હજાર ક પ્રમાણ છે. “સવાલખી ભગવતીજી આવો પ્રઘાષ પણ સંભળાય છે. જ્ઞાતાધર્મકથામાં બે શ્રુતસ્કંધ છે. (૧) જ્ઞાતા શ્રુતસ્કંધ (૨) ધર્મકથા શ્રુતસ્કંધ, પ્રથમ શ્રુતસ્કંધમાં ૧૯ અને બીજામાં ૧૦ વર્ગ છે. સૂત્ર ૧૬૬, ગાથા ૪૬ અને ટીકા ૩૮૦૦ લેક પ્રમાણ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ ૧૮: પદર્શન સુબાધિકા ઉપાશક દશાંગમાં ૫૯ સૂત્રે, ૧૩ ગાથાઓ અને ૮૦૦ લેક પ્રમાણુ ટીકા છે. દશ અધ્યયન છે. આ અંગમાં શ્રાવક સંબંધી વર્ણન છે. અન્તકૃત દશાંગમાં-૮ વર્ગ છે. ૨૭ સૂત્રે છે, ૧૧ ગાથા છે અને ૪૦૦ શ્લેક પ્રમાણ ટીકા છે. અનુત્તરો૫ પાતિકમાં-૬ સૂત્રો, ૨ ગાથા અને એકસે લેક પ્રમાણ ટીકા છે. પ્રશ્નવ્યાકરણમાં-૨ શ્રુતસ્કંધ, દશ અધ્યયન, ત્રીસ સૂત્ર, ચૌદ ગાથા અને ૪૬૦૦ કલેક પ્રમાણ ટીકા છે. વિપાકસૂત્રમાં-૪૩ સૂત્ર અને ૯૦૦ લેકપ્રમાણ વૃતિ છે. શાને બોધ સર્વને સુગમતાથી થાય તેથી જેનાગમે પ્રાકૃત ભાષામાં લખાયેલ છે. પણ સમય જતાં પ્રાકૃત ભાષાએ ભિન્ન સ્વરૂપ ધારણ કર્યું, અને સંસ્કૃત ભાષાએ એવું મહત્વનું સ્થાન પ્રાપ્ત કર્યું કે પૂર્વ કાલીને મહર્ષિઓ અને વિદ્વાનોએ પણ સંસ્કૃત ભાષામાં લખવાનું યોગ્ય માન્યું. જૈન ગ્રંથોમાં નિયુક્તિઓ પ્રાકૃતમાં જ હોય છે. ચૂર્ણિ બહુલતા એ પ્રાકૃતમાં, ભાષ્ય સંસ્કૃત પ્રાકૃતમાં અને વૃત્તિ સંસ્કૃત ભાષામાં હોય છે. જ્યારે આગામે પ્રાકૃત અર્ધમાગધી ભાષામાં લખાયેલ છે. ઈ. સ. ના બીજા સૈકાની શરૂઆતથી પ્રાકૃત ભાષાના વિકાસમાંથી ધીરે ધીરે આજે ભારતમાં બોલાતી અર્વાચીન ભાષાઓ Jain Educationa International For Personal and Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ ષડ્રદર્શન સુબેધિકા : ૧૯ થઈ. આ ભાષાઓ પણ સાહિત્યને એગ્ય બની, જેથી આ અવ. ચીન ભાષાઓમાં પણ અનેક ગ્રંથની રચના થઈ. આ રીતે જૈન વિદ્વાન મુનિ મહાત્માઓએ લેખનમાં પ્રાકૃત સંસ્કૃત અને અર્વાચીન ભાષાઓને ઉપયોગ કર્યો છે. ઉપર જણાવેલ ૪૫ આગમ ઉપરાંત વીશ પ્રકીર્ણ બાર, નિર્યુક્તિ અને બીજા અન્ય ગ્રં ઉમેરીને ૮૪ ધર્મગ્રંથની પણ ગણના કરાય છે. આ ગ્રંથને નીચે પ્રમાણે ચાર વિભાગમાં પણ વહેંચી શકાય છે. (૧) ધર્મકથાનુગ–જેમાં ધર્મ આરાધક મહાત્માઓનાં દષ્ટાંત આવે છે. (૨) ગણિતાનુગ–જેમાં અનેકવિધ ગણિત આવે છે. (૩) ચરણકરણનુગ–આચાર-વિચારાદિનું જેમાં વર્ણન છે તે. (૪) દ્રવ્યાનુયેગ–જેમાં ષડ્રદ્રવ્ય નવતત્ત્વ આદિનું વર્ણન આ વિષયમાં દિગંબરે એમ માને છે કે ગણધર-રચિત સૂત્રે વગેરે ગ્રંથે લુપ્ત થઈ ગયા છે. તેથી તેઓએ તેમના સ્થાને બીજા અનેક ગ્રંથે ગઠવ્યા છે અને તે ગ્રંથને તેઓ પ્રમાણભૂત માને છે. એ ગ્રંથને તેઓએ ચાર વિભાગમાં વહેંચ્યા છે. Jain Educationa International For Personal and Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ ૨૦ : ષડ્રદર્શન સુબેધિકા (૧) ઈતિહાસ જેને પ્રથમાનુગ પણ કહે છે. તેમાં રવિ સેનનું પદ્મપુરાણ, જિનસેનનું હરિવંશપુરાણ અને આદિપુરાણ, ગુણભદ્રનું ઉત્તરપુરાણ વગેરેને સમાવેશ થાય છે (૨) વિશ્વ વ્યાખ્યાન જેને કરણાનુગ પણ કહે છે. જેમાં સૂર્યપ્રજ્ઞપ્તિ, ચંદ્રપ્રજ્ઞપ્તિ અને જયધવલા મુખ્ય છે. (૩) તત્ત્વજ્ઞાન જેને દ્રવ્યાનુગ પણ કહે છે. જેમાં કુંદકુંદાચાર્યના પ્રવચનસાર, સમયસાર, નિયમસાર અને પંચાસ્તિ કાય. ઉમાસ્વામીનું તત્ત્વાર્થાધિગમ સૂત્ર અને તેના ઉપર આ. સમન્તભદ્ર, પૂજ્યપાદ અકલંક, વિદ્યાનંદ આદિએ લખેલ ટીકાઓ, સમન્તભદ્રની આપ્તમિમાંસા અને તેના ઉપર લખાયેલ ટકાઓ મુખ્ય છે. (૪) નીતિ અને ક્રિયાકાંડ જેને ચરણાનુગ પણ કહે છે. જેમાં વકરને મૂલાચાર અને ત્રિપર્ણાચાર, સમતભદ્રને રત્નકરંડ શ્રાવકાચાર વગેરેને સમાવેશ થાય છે. આ બધા ગ્રંથ ઈ. સ. ૯૦૦ પૂર્વે રચાયેલ છે. તેથી એમ માનવું પડે છે કે આ ગ્રંથે અર્વાચીન સમયના છે, બહ પ્રાચીન નથી. ભગવાન મહાવીરદેવના સિદ્ધાંતોને સમજાવવા, તેને ટીકાઓ દ્વારા પણ કરવા, પૂ. શ્રમણ સંધ તથા શ્રાવકવર્ગને તેમની જીવનચર્યાના નિયમનું સ્મરણ કરાવવા, ચતુર્વિધ સંઘની વ્યવસ્થા જાળવવા ઈત્યાદિ અનેક કારણે અનેક મુનિ ભગવતેએ અથાગ પરિશ્રમ લઈ અનેક ગ્રંથની રચના કરી છે. Jain Educationa International For Personal and Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ ષડૂદશ ન સુમેાધિકા : ૨૧ જેમાંના મુખ્ય મુખ્ય નીચે મુજબ છે. (૧) પૂ. ઉમાસ્વાતિજી મ. જેમણે તત્ત્વાર્થાધિગમ સૂત્ર વગેરેની રચના કરી છે. જેમની ‘ટુ'કાણમાં ઘણુ. જણાવવાની શક્તિ 'ને આ॰ હેમચ'દ્રસૂરિજીએ ‘ઉપેામાસ્વાતિ' સોંગૃહીતાર' કહી સર્વશ્રેષ્ઠ જણાવેલ છે. (૨) આ સિદ્ધસેન દિવાકરજી જે જાતે મહાવિદ્વાન બ્રાહ્મણુ હતા. પણ આ॰ વૃદ્ધવાદિસૂરિજીથી શાસ્ત્રાર્થમાં પરાભવ પામ વાથી તેઓશ્રીના શિષ્ય થયા હતા. આ આચાય શ્રીએ જૈન સાહિત્યમાં સર્વ પ્રથમ ન્યાય ઉપર કેટલાક ગ્રંથા લખ્યા. ન્યાયાવતાર ગ્રંથમાં માત્ર ૩૨ શ્લાકમાં ન્યાયના સમગ્ર પ્રદેશને આવરી લીધા છે સન્મતિતકમાં ત્રણ કાંડમાં દાર્શનિક વિષયે તુ ખુબ સૂક્ષ્મતાથી નિરુપણ કર્યું" છે. જેના ઉપર શ્રી ઉપા. યશે. વિજયજી મ. સાહેબે વિસ્તૃત ટીકા રચેલ છે. આ ઉપરાંત કલ્યાણુ મંદિર સ્તંત્ર વગેરેની રચના કરેલ છે. કવિ તરીકે તે અદ્વિતીય હતા. (૩) આ. હરિભદ્રસૂરીશ્વરજી મ. જેશ્રી જાતે બ્રાહ્મણુ હતા. સર્વ વિદ્યાએનાં તેએશ્રી જ્ઞાતા હતા. તેમની વિદ્વત્તાનુ તેમને એટલું ગૌરવ હતુ કે જેને લીધે ‘હું જે ન જાણતા હાઉ તે જો કોઈ બીજો જાણતા હૈાય તે તેને મારા ગુરુ તરીકે સ્થાપુ'' એવી ભીષણ પ્રતિજ્ઞા સ્વીકારી હતી. એક સાધ્વીજી મ.થી ઉચ્ચારાયેલ પ્રાકૃત ગાથાનેા તાત્પર્યો પેાતે સમજી ન શકવાથી સાધ્વીજી મ. સાહેબે બતાવેલ આચાય મ. પાસે તેના ભાવાર્થ સમજી પ્રતિજ્ઞાનુસાર તેમની પાસે Jain Educationa International For Personal and Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ ૨૨ : ષડ્રદર્શન સુબાધિકા પ્રવજ્યા સ્વીકારી. એમના ભત્રીજા હંસ અને પરમહંસે પણ તેમની પાસે સંયમ ગ્રહણ કર્યું હતું. શાસ્ત્રવાર્તા સમુચ્ચય, લલિત વિસ્તા, ધ્યાન શતક આદિ અનેક ગ્રંથની રચના કરેલ છે. જેની કુલ સંખ્યા ૧૪૪ની છે આ સંખ્યાને બદલે કેટલાક ૧૪૦૦ અથવા ૧૪૪૦ની સંખ્યા જણાવે છે. પણ ૧૪૦૦થી ઓછા ગ્રંથ રચ્યા નથી એ બાબત જ મહત્વની છે આ ધqદર્શન સમુચ્ચય ગ્રંથ કે જે ભારતના દાર્શનિક અનેકાનેક ગ્રંથમાંથી સર્વશ્રેષ્ઠ, ખંડનાત્મક પદ્ધતિ વગરને, કેવળ મૌલિક સિદ્ધાંતનું પ્રતિપાદન કરનાર અદ્વિતીય ગ્રંથ છે. તે પણ આજ આચાર્યશ્રીની પ્રતિભાવંત કૃતિ છે. (૪) આ હેમચંદ્રસૂરીશ્વરજી મ. જેઓશ્રીની પ્રતિભા સર્વતમુખી હતી. જેઓશ્રી કલિકાલ સર્વજ્ઞ તરીકે પ્રસિદ્ધિને પામ્યા હતા. જેઓશ્રીએ અનેક વિષયમાં પિતાની તેજસ્વી પ્રજ્ઞાનાં દર્શન કરાવ્યાં છે. જેઓશ્રીએ જેની વાયમાં પ્રમાણમિમાંસા, વ્યાકરણમાં સિદ્ધહેમ શબ્દાનુશાસન, કાવ્ય વિષયમાં દ્વાશ્રય કાવ્ય તથા કાવ્યાનુશાસન, કથા વિભાગમાં ત્રિષષ્ટિશલાકાપુરુષ ચરિત્ર, ધર્મશાસ્ત્રોમાં યોગશાસ્ત્ર, અધ્યાત્મ ઉપનિષદુ, વિતરાગ તેત્ર આદિ અનેક અદ્વિતીય કૃતિઓ રચી છે. આ ઉપરાંત અલગ વ્યવચ્છેદ, અન્યાગ વ્યવછેર, દ્વાદ્વિશિકા - MUS Jain Educationa International For Personal and Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ ષડ્રદશન સુબાધિકા : ૨૩ પણ તેમની અનુપમેય કૃતિ છે જેની ઉપર તાર્કિક શિરોમણિ મલ્લિને “સ્વાદુવાદ મંજરી” નામે વિસ્તૃત ટીકા રચેલ છે. જે આજે તર્ક વિષયમાં અનેક યુક્તિ પ્રયુક્તિ પૂર્વકને હેઈ ગ્રંથ તરીકે ગૌરવ લે છે. (૫) ઉપા. યશોવિજયજી મ. જેમની તર્કશક્તિ ભલભલા વાદીઓને મૂંગા બનાવે છે. જેમની અનેકાનેક કૃતિઓ આગમ જેટલું મહત્ત્વ પામેલ છે, જેમની કૃતિઓમાં “પ્રતિમાશતક” ગ્રંથ અનન્ય આકર્ષણ કરે તેવું છે. અષ્ટસહસ્ત્રી વિવરણ, જ્ઞાનબિંદુ, જેને તર્ક ભાષા, આત્મખ્યાતિ, ન્યાયબિંદુ આદિ અનેક ગ્રંથનું તેઓશ્રીએ પિતાની આગવી પ્રતિભાથી સજન કર્યું છે. જેઓશ્રીએ કાશી આગ્રામાં ન્યાયવિશારદ ન્યાયાચાર્યનું બિરૂદ મેળવ્યું હતું. આ ઉપરાંત શ્રી વાદિદેવસૂરિજીને પ્રમાણુનય તત્વાકા લંકાર, શ્રી દેવેન્દ્રસૂરિજીના કર્મગ્રંથ, ઉપા. ધર્મસાગરજીને કુપક્ષકૌશિક સહસ્ત્રકિરણ, ઉપા. વિનયવિજયજી મકશ્રીને લેક પ્રકાશ આદિ અનુપમેય સર્જન છે. જેમાં જૈન ધર્મનાં સર્વ પાસાંઓની વિવિધ રીતે વિચારણા કરેલ છે. ભક્તિરસમાં પણ અનેક પૂએ વિવિધ સર્જને કર્યા છે. જેમાં ચિદાનંદજી તથા આનંદઘનજીનાં પદે, દેવચંદ્રજી, માનવિજયજી, ઉદયરત્ન આદિ કૃત વિશીઓ આદિ આજે પણ લેકજીભે નૃત્ય કરી રહેલ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨૪ : ષડૂદન સુબાધિકા આ ઉપરાંત જુદા જુદા અનેક વિદ્વાનાએ ભિન્ન ભિન્ન વિષયમાં આશ્ચયકારી સર્જન કર્યું" છે. જેમાં ચંદ્રષિ` ગણિ, શિવશર્મા ચાય, ચંદ્ર મહત્તર, જિનભદ્ર ગણિ ક્ષમાશ્રમણ, શ્રી ભદ્રબાહુ સ્વામિજી, શ્રી શય્યંભવસૂરી, મલધારી હેમસૂરિજી, અભયદેવસૂરિજી, આ. મલયગિરિજી, શ્રી સિદ્ધષિ ગણુ, શિવાચાય, શાકટાયન, સ્વયંભૂ, ત્રિભુવન સ્વયંભૂ, વાદિરાજ, વીરસેન, જિનસેન, ગુણભદ્ર, સ્વામી કાન્તિકેય, આ. સામદેવ, નેમિદેવ, યશેદેવ, મહેન્દ્રદેવ, દેવસેન, આ. વસુનદી, પદ્મનદી, આ. અમિતગતિ, મહાસેન, ધનપાલ, પદ્મગુપ્ત, આ. અમૃતચંદ્ર, આ. આશાધર આદિનું ભાવપૂર્વક સ્મરણુ લેકે વિધવિધ પ્રસ ગેાએ આજે પણ કરી રહેલ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ : ૩ તત્ત્વ મીમાંસા ભગત એટલે શું? તેનું સ્વરૂપ કેવું છે? તે શાનાથી ૧૮ બનેલું છે? આવા પ્રશ્નો થાય તે અસ્વાભાવિક નથી. શાન્ત સ્વસ્થ ચિત્તે વિચારતાં એમ જણાય છે કે જગત માત્ર બે જ તત્ત્વનું છે. તે તત્ત્વ છે. (૧) જડ અને (૨) ચેતન. આ બન્નેને સામાન્યથી દ્રવ્ય કહેવામાં આવે છે, દ્રવ્યની વ્યાખ્યા કરતાં શ્રી ઉમાસ્વાતિજી મ૦ તવાથધિગમ સૂત્રમાં જણાવે છે કે “કુળવવવ ઠા' જેની અંદર ગુણ અને પર્યાયે રહે તે દ્રવ્ય”. Jain Educationa International For Personal and Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨૬ : ષડૂદન સુમેાધિકા વસ્તુસત્તા માટે નિતાન્ત આવશ્યક, સતત વિદ્યમાન રહેનાર ધર્માંને ‘ગુણ' કહેવામાં આવે છે અને દેશ-કાલ જન્ય પરિણામ શાલી ધમ ને પર્યાય' કહેવામાં આવે છે. પ્રત્યેક વસ્તુ અનંત ધર્માંત્મક હોય છે. દ્રરેક વસ્તુમાં અનંત ધર્માં સ્વસ્વરૂપે વિદ્યમાન હાય છે અને બીજા અન ત ધર્માં પરવસ્તુના નિષેધ-અવિદ્યમાન સ્વરૂપે હોય છે. તે ધર્માં તેને અન્ય તત્સદેશ વસ્તુએથી ભિન્ન કરી દે છે પ્રત્યેક દ્રવ્ય ઉત્પત્તિ, વિનાશ અને ધ્રુવતાથી યુક્ત હાય છે. તે દ્રવ્યા મૂળ છ છે. (૧) જીવ, (૨) પુદ્ગલ, (૩) ધર્મ, (૪) અધમ, (૫) આકાશ અને (૬) કાલ. આ છએ દ્રવ્ય પ્રમેય જાણવા લાયક છે. આમાંના કાલ સિવાયના પાંચ દ્રવ્યોને અસ્તિકાય કહેવામાં આવે છે. અસ્તિકાય= પ્રદેશના સમુદાય. દરેક દર્શનનું મુખ્ય લક્ષ્ય મુક્તિ પ્રાપ્ત કરવાનું હોય છે. તેથી મુક્તિમાર્ગનું અવરોધક કેણુ છે? તે કેવી રીતે આત્મા સાથે જોડાયેલ છે. તેનાથી મુક્ત કેવી રીતે થવાય ? આ બધાંને વિચાર કરવા અતિ આવશ્યક છે. પદાથ વ્યવસ્થાની દૃષ્ટિએ છ દ્રવ્યા છે પણ મેક્ષ પ્રાપ્તિ માટે જેનુ જ્ઞાન આવશ્યક છે તેવાં તવા નવ છે. તે આ પ્રમાણે— (૧) જીવ, (૨) અજીવ, (૩) પુણ્ય, (૪) પાપ, (૫) આશ્રવ, (૬) સંવર, (૭) બંધ, (૮) નિરા, અને (૯) મેાક્ષ. Jain Educationa International For Personal and Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ ષડ્રદર્શન સુબાધિકા ઃ ૨૭ જીવ–-ચેતન દ્રવ્યને જીવ કહે છે. (“તાળો ગીવ:” વદર્શન સમુચ્ચય) ચૈતન્ય એ જીવનું સામાન્ય લક્ષણ છે. જીવદ્રવ્યને આત્મા પણ કહેવામાં આવે છે. જીવદ્રવ્ય એ એક સ્વતંત્ર મૌલિક તત્વ મનાય છે. શ્રી ઉમાસ્વાતિ મહારાજાએ ઉપગ” એ જીવનું લક્ષણ છે એમ જણાવેલ છે. ઉપગ અર્થાત્ ચૈતન્ય પરિણતિ. ચૈતન્ય જ જીવને અસાધારણ ગુણ છે. જેનાથી તે સર્વ જડ દ્રવ્ય કરતાં પિતાનું અલગ અસ્તિત્વ જાળવી રાખે છે. બાહ્ય અને અત્યંતર કારણેથી આ ચૈતન્યના જ્ઞાન અને દર્શન રૂપ બે પરિણમન થાય છે. જે સમયે ચૈતન્ય “સ્વ”થી ભિન્ન કઈ ય દ્રવ્યને જાણે છે તે સમયે તે “જ્ઞાન” કહેવાય છે અને જ્યારે ચૈતન્ય માત્ર ચૈતન્યાકાર રહે છે ત્યારે તે દર્શન કહેવાય છે. જીવ અસંખ્ય પ્રદેશવાળે છે. તે અનાદિકાળથી સૂક્ષ્મ તૈજસ કામણ શરીરની સાથે સંબંધ ધરાવે છે. તેથી તે કર્મોદયથી પ્રાપ્ત શરીરના આકારના અનુસારે નાના મોટા અનેક આકારેને ધારણ કરે છે. આનું સ્વરૂપ દ્રવ્ય સંગ્રહ ગાથા બેમાં આ પ્રમાણે જણાવેલ છે. જીવ ઉપગરૂપ છે, અમૂર્ત છે, કર્તા છે, સ્વદેહવ્યાપી છે, ભકતા છે, સંસારી છે, સિદ્ધ છે અને સ્વભાવથી ઉર્ધ્વગમન કરનાર છે. Jain Educationa International For Personal and Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ ૨૮: પદર્શન સુબેધિકા પ્રત્યેક જીવ નૈસર્ગિક રૂપથી અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતસામર્થ્ય આદિ ગુણેથી સંપન્ન માનવામાં આવેલ છે. પરંતુ આવરણીય કર્મોના ઉદયથી જીવના આ સ્વાભાવિક ગુણે અવરામ યેલા છે. પિતાના જ શુભાશુભ કર્મોના પ્રભાવથી જીવન સ્વાભાવિક ગુણે ઉપર એક પ્રકારનું આવરણ પડ્યું રહે છે. શુભ કાર્યોના અનુષ્ઠાનથી કમે-કમે આ આ વરણ હટી જવાથી જીવને મૂળ ગુણેને સાક્ષાત્કાર થાય છે. જીવ શુભાશુભ કર્મને કર્તા છે, કર્મફલેને ભક્તા પણ છે, જગતના પ્રત્યેક ભાગમાં જીવેનું અસ્તિત્વ માનવામાં આવે છે. છ જ્ઞાન-દર્શનાદિ ગુણની વિપુલ તરતમતાને કારણે શુદ્ધ હવભાવે સમાન હોવા છતાં પરસ્પર અનંત ભેટવાળા છે. જીવ જ પદાર્થોના જ્ઞાતા છે. કર્મોનું સંપાદન કરે છે. સુખ દુઃખને ભક્તા છે. જીવ નિત્ય હોવા છતાં પરિણામશીલ છે. જીવ શરીરથી ભિન્ન છે. ચૈતન્યની ઉપલબ્ધિ તે જીવનું પ્રમાણ છે. જૈનદર્શન જીવને મધ્યમ પરિણામ વિશિષ્ટ માને છે અર્થાત જીવ શરીરાવછિન્ન છે અને પોતાના નિવાસભૂત શરીરના પરિ. માણને ધારણ કરે છે. એથી હસ્તિના વિશાલકાય શરીરમાં રહેનાર જીવ વિપુલ પરિમાણ વિશિષ્ટ થાય છે. અને કીડી જેવી સ્વપકાયામાં રહેવાવાળો જીવ પરિમાણમાં નિતાંત સ્વપ થાય છે. - પ્રદીપની જેમ જીવ પણ સંકોચ અને વિકાશશીલ હોય છે. તેથી જ શ્રી તત્વાર્થાધિગમ સૂત્રમાં કહ્યું છે કે “શ સંહાર विसर्गाभ्यां प्रदीपबत्' Jain Educationa International For Personal and Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ ષડૂદન સુમેાધિકા : ૨૯ તાત્ત્વિક દૃષ્ટિથી જીવ અરૂપી હોવાથી તેનુ ઇન્દ્રિયા દ્વારા પ્રત્યક્ષ જ્ઞાન થઈ શકતું નથી, પરંતુ સ્વ-સ`વેદનથી તથા અનુમાન પ્રમાણથી તેનું જ્ઞાન કરી શકાય છે. અને વિશિષ્ટ જ્ઞાની ભગ વતેને તે તે પ્રત્યક્ષ પણ છે જ. અપેક્ષા વિશેષે જીવના જુદી જુદી રીતે ભેદો પડે છે. જેમ સર્વ જીવેનું લક્ષણ એક ચૈતન્ય છે. તેથી સંગ્રહનયે જીવ એક ભેદે છે. ત્રસ અને સ્થાવર અથવા સિદ્ધ અને સંસારી આ અપેક્ષાએ જીવ એ ભેદ્દે પણ કહી શકાય. તે જ રીતે ત્રણ વેદની અપેક્ષાએ ત્રણ રીતે, ચાર ગતિની અપેક્ષાએ ચાર પ્રકારે, પાંચ ઇન્દ્રિયની અપેક્ષાએ પાંચ પ્રકારે, ષટ્ કાયની અપેક્ષાએ છ પ્રકારે પણ ભેદે થાય છે. પર્યાપ્ત-અપર્યાપ્ત સૂક્ષ્મ આદિ ભેદથી ચૌદ પ્રકારે પણ જીવા શાસ્ત્રમાં જણાવેલ છે. અને વિસ્તાર નયે વિચારતાં જીવાના ૫૬૩ ભેદ પણ થાય છે. તેમાં ૩૦૩ ભેદ્ય મનુષ્યના, ૧૯૮ ભેદ દેવતાના, ૪૮ ભેદ્ય તિય‘ચના અને ૧૪ ભેદ નારકના છે. સંસારમાં પરિભ્રમણ કરનાર જીવ સંસારી કહેવાય છે. સસરનું સંસાર: ' ૮૪ લાખ જીવયેાનિમાં અથવા ચારે ગતિમાં પરિભ્રમણ કરવું તેનું નામ સંસાર છે. સંસારી જીવાના સ્થૂલ ષ્ટિએ એ ભેદ છે! (૧) ત્રસ, (૨) સ્થાવર. " દુઃખને દૂર કરવાની તથા સુખને પ્રાપ્ત કરવાની ચેષ્ટા જ્યાં થઈ શકે છે તે ત્રસ અને જ્યાં તેવી ચેષ્ટા થઇ ન શકે તે સ્થાવર. Jain Educationa International For Personal and Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ ૩૦ : ષડૂદન સુખાધિકા પૃથ્વીકાય, અપૂકાય, તેજસ્કાય, વાયુકાય અને વનસ્પતિકાય આ પાંચેને સ્થાવર કહેવાય છે. આ પાંચે એક માત્ર સ્પન ઇન્દ્રિયવાળા હેાવાથી એકેન્દ્રિય પણ કહેવાય છે. એકેન્દ્રિયના વળી એ ભેદ છે : (૧) સૂક્ષ્મ-ઘણા જીવા ભેગા થવા છતાંય જે ચમ ચક્ષુથી જોઈ ન શકાય તે. (૨) ખાદર-એક અથવા ઘણા જીવા ભેગા થવાથી જે ચમ ચક્ષુ દ્વારા જોઈ શકાય તે. ત્વચા અને જીભ આ એ ઇન્દ્રિય જેને હાય તે એઇન્દ્રિય, ત્વચા, જીભ તથા નાક આ ત્રણ ઇન્દ્રિયા જેને હાય તે તૈઇન્દ્રિય ( ત્રીન્દ્રિય ), ત્વચા, જીભ, નાક અને આંખ આ ચાર ઇન્દ્રિય જેને હાય તે ચઉરિન્દ્રિય અને ત્વચા, જીભ, નાક, આંખ તથા કાન આ પાંચ ઇન્દ્રિયા જેને હેાય તે પચેન્દ્રિય કહેવાય છે. તે પ'ચેન્દ્રિય જીવેા ચાર પ્રકારે છે : ૧. મનુષ્ય, ર્ તિય ચ (પશુ-પક્ષી આદિ), ૩ દેવતા અને ૪. નારક. આ એઇન્દ્રિયથી પાંચેન્દ્રિય સુધીના જીવેા ત્રસ કહેવાય છે. મુક્તિપદને પ્રાપ્ત કરેલ જીવાને મુક્ત અથવા સિદ્ધ કહેવામાં આવે છે. તેનુ વિશેષ વર્ણન મેક્ષ પ્રકરણમાં કરવામાં આવશે. અજીવ ઃ—જે ચૈતન્ય રહિત હાય તેને જડ એટલે કે અજીવ કહેવાય છે. જૈનદનમાં અજીવ પાંચ પ્રકારે છે: ધર્માં, અધમ, આકાશ, પુદ્ગલ અને કાળ. અઢુિં ધમ અને અધમ આ બન્ને ભેદ પુણ્ય અને પાપરૂપ સમજવાના નથી, પરંતુ આ નામાવાળા આ અને ભિન્ન જ પટ્ટા છે. Jain Educationa International For Personal and Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ ષડૂદ્દન સુમેાધિકા : ૩૧ આ બન્ને પદાર્થી આકાશની માફક સપૂર્ણ લેાકમાં વ્યાપક છે અને અરૂપી છે. અજીવના આ પાંચ સેક્રમાંથી કાળને છેડી બધાએને પ્રદેશેાના સમૂહ છે, તેથી આ ચારેને ‘ અસ્તિકાય ’ શબ્દ પણ જોડવામાં આવે છે. . (૧) ધર્માસ્તિકાય :—જીવ તથા પુદ્ગલને ગતિ કરવામાં સહાય કરનાર દ્રવ્ય તે ધ. ધર્મ સ્વયં જીવ કે પુદ્ગલને ગતિ કરાવવા સમર્થ નથી. જેમ પાણી માછલીને ગતિ કરાવતું નથી પણ ગતિ કરતી માછલીને પાણી સહાયક થાય છે તેમ ગતિ કરતાં જીવ તથા પુદ્દગલને ધર્માસ્તિકાય સહાયક બને છે. (૨) અધર્માસ્તિકાય :—જીવ તથા પુદ્ગલને સ્થિરતા કરવામાં સહાય કરનાર દ્રવ્ય તે અધમ અધર્માસ્તિકાય જીવ કે પુદ્દગલને સ્થિરતા કરાવવા સમથ નથી પણ જેમ ધામધખતા તાપથી ખળતા પથિકને વૃક્ષની છાયા સામાન્યતઃ સ્થિરતા કરવામાં સહાયક બની શકે છે. તેમ જીવ તથા પુદંગલને સ્થિરતા કરવામાં સહાયકરૂપે અધર્માસ્તિકાયની વિદ્યમાનતા સ્વીકારાયેલ છે. (૩) આકાશાસ્તિકાય ઃ—જીવાદિ અસ્તિકાય દ્રબ્યાને અવકાશ આપનાર દ્રવ્ય તે આકાશ. તે આકાશ વિવશ્વાભેદે એ પ્રકારે છે! ૧. લેાકાકાશ, ૨. અલેાકાકાશ, જીવ અને પુદ્ગલ આદિ દ્રવ્યે જ્યાં રહે છે તે લેાકાકાશ અને જીવ, પુદૂગલ, ધ, અધમ દ્રવ્ય યાં ન હાય તે અલેાકાકાશ. Jain Educationa International For Personal and Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ ૩૨ ષડ્રદર્શન સુબેધિકા જીવ અને પુગલ ગતિ-સ્થિતિ સ્વભાવવંત હોવા છતાં અલેકમાં ધર્મ અધર્મ દ્રવ્ય ન હોવાથી ગતિ કે સ્થિરતા કરતાં નથી. જે કે અલકાકાશ ધર્મ-અધર્મ આદિ કોઈ દ્રવ્યને અવકાશ આપતે નથી છતાં તેનામાં તે સ્વભાવ છે માટે તેને આકાશાસ્તિકાય તરીકે કહેવાય છે. લેકાકાશ અસંખ્ય પ્રદેશ છે જ્યારે અલકાકાશ અનંતપ્રદેશી છે. (૪) પુદ્ગલાસ્તિકાય –જે રૂપી હોય-જેની અંદર વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ હોય તે પુદ્ગલ. પુદ્ગલ સામાન્યથી બે ભેદે છે (૧) અણુ (૨) સ્કંધ, જે પુદ્ગલ સર્વથી સૂક્ષ્મ હોય તેમજ જે અન્ય કારણ સ્વરૂપે હોય. તે અણુ અથવા પરમાણુ કહેવાય છે. આવા બે અગર તેથી વધારે પરમાણુ ભેગા થવાથી જે દ્રવ્યવિશેષ થાય તે સ્કંધ કહેવાય છે આ સ્કધે સંખ્યાત પ્રદેશ, અસંખ્યાત પ્રદેશ અને અન ત પ્રદેશ પણ હોય છે. પરમાણુ એ પુદ્ગલનું સ્વાભાવિક સ્વરૂપ છે અને એ સ્કંધ ભાવિક સ્વરૂપ છે. (૫) કાળ-કાળની કલપના અનુમાન ઉપર આધારિત છે. જગતનાં સઘળા પદાર્થો પરિણામી છે. આ પરિણામના સાધારણ કારણરૂપે કાળની સત્તા સ્વીકારવામાં આવી છે. Jain Educationa International For Personal and Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ ષદર્શન સુબેધિકા : ૩૩ વર્તાના, પરિણામ, ક્રિયા, પરત્વ અને અપરત્વ આ પાંચે કાલના ઉપકાર માનવામાં આવેલ છે. અવનવા રૂપાંતર, ભિન્ન ભિન્ન વર્તાન-પરિવર્તન, વિભિન્ન પરિણામ કાલ ઉપર આધારિત છે. કાલને વિસ્તાર માનવામાં આવતું નથી તે “અસ્તિકાય” રૂપે થતું નથી. કેટલાક આચાર્યો કાળને સ્વતંત્ર દ્રવ્ય સ્વરૂપે સ્વીકારતા નથી પણ પર્યાય સ્વરૂપે માને છે અને ઉપચારથી દ્રવ્ય કહે છે. અપેક્ષાભેદે તે કાળના વ્યવહારકાળ અને નિશ્ચયકાળ એમ પણ બે ભેદ જણાવેલ છે. શાસ્ત્રમાં આ અજીવતવના નીચે પ્રમાણે ભેદો પણ જણાવ્યા છે. ધર્માસ્તિકાયના (૧) કંધ, (૨) દેશ અને (૩) પ્રદેશ એ ત્રણ ભેદ. અધર્માસ્તિકાયના (૧) સ્કંધ (૨) દેશ અને (૩) પ્રદેશ એ ત્રણ ભેદ, આકાશાસ્તિકાયના (૧) સ્કંધ, (૨) દેશ અને (૩) પ્રદેશ એ ત્રણ ભેદ એમ ૩૪૩=૯ અને (૧૦) અ% (સમયકાળ) આ પ્રમાણે અરૂપી અજીવના દશ ભેદ તેમજ રૂપી અજીવના પુદ્ગલાસ્તિકાયના (૧) સ્કંધ, (૨) દેશ, (૩) પ્રદેશ અને (૪) પરમાણુ એ ૪ ભેદ, કુલ અજીવતત્વના ૧૦+૪=૧૪ ભેદ થાય છે. વ્યવહારના વિસ્તાર કરવામાં આવે તે આ જ અજીવતત્વના પ૬૦ ભેદ પણ જણાવેલ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ ૩૪ : ષડ્રદર્શન સુબેધિકા આ પ્રમાણે પાંચ અસ્તિકાય અને છઠ્ઠો કાલ એમ છ દ્રવ્યો જૈનદર્શને માનેલ છે. - પુણ્ય-શુભ કર્મનું અનુભવવું અર્થાત જેનાં ફળ ભેગવતાં આત્માને આનંદ-પ્રમોદ થાય તે પુણ્ય. મનવચન-કાયાના શુભ વ્યાપારથી આત્મા શુભ કર્મ પુદ્ગલેને ગ્રડણ કરે છે તેથી તેને પણ પુણ્ય કહેવાય છે. પુણ્ય એ સુખ રૂ૫ ફળ આપે છે. જેમ સાંસારિક સુખના સાધનભૂત સ્થાન, વસ્ત્ર, ભેજન આદિ સામગ્રી પ્રાપ્ત કરતાં પ્રથમ થોડુ કષ્ટ પડે છે. પણ પછી દીર્ધકાલ સુધી તે આનંદ પ્રદ અપે છે. તેમ પુણ્ય ઉપાર્જન કરવામાં પ્રથમ તે કષ્ટ સહન કરવું પડે છે પણ પછી ચિરકાલ પયંત ઘણા સુખને અનુભવ થાય છે. પુદ્ગલે ઉપરથી મમત્વ ઉતાર્યા વિના આત્માને વશ કરી યોગને શુભ કાર્યમાં જોડ્યા સિવાય “પુણ્યાનુબંધિપુણ્ય' ઉપાર્જન કરી શકાતું નથી. પુણ્યબંધના કારણે નવ છે. પણ એ નવ કારણે બંધાયેલ પુણ્યનાં ફળ ૪૨ પ્રકારે અનુભવાય છે. તીર્થંકર નામકર્મ પણ પુણ્યનું ફળ છે. જ્યાં સુધી જીવ મોક્ષની નજીક ન થાય ત્યાં સુધી પુણ્ય આદરવા યોગ્ય છે. એ જ પુણ્ય પછી હેય છે તેથી એકાંત સ્થાપન ઉત્થાપન ન કરવું, પુણ્યતત્ત્વમાં વિવેક રાખ, આ વિવેક ગુણસ્થાનક ભેદ ભિન્ન-ભિન્ન હોય છે. પુણ્યના ફળની ઈચછા ન રાખવી તે નિરીહતાનું લક્ષણ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ ષડૂદન સુમેાધિકા : ૩૫ પાપ :—અશુભ કર્મનું અનુભવવું અથવા અશુભ કમને બધ કરાવે તેવી ક્રિયા તે પાપ કહેવાય છે. પાપના ફળ કડવાં છે. પાપ કરવુ' ઘણુ' સહેલું છે પણ તેના ફળ ભેગવવાં ખૂબ જ દુઃખકર છે. અઢાર પાપસ્થાનકરૂપ અઢાર કારણેાથી પાપ બંધાય છે પણ તેનાં અશુભ ફળે (૮૨) મ્યાશી પ્રકારે ભેગવાય છે. આઠ કર્મોંમાંથી (૧) જ્ઞાનગુણને અટકાવનાર જ્ઞાનાવરણ, (૨) દન ગુણને રેકનાર દર્શનાવરણ, (૩) ક્ષાયિક સમ્યક્ત્વ તથા યથાખ્યાત ચારિત્રનેા નાશ કરનાર મેાહનીય અને (૪) દાનાદિ લબ્ધિએમાં વિન્ન કરનાર અંતરાય-આ ચાર કર્માં તા પાપ કર્મ જ છે. આત્મગુણ્ણાના ઘાત કરનાર હાવાથી આ ચાર કને ઘાતીકમ પણ કહેવાય છે. શેષ ચાર કમાઁ શુભ અશુભ હાવાથી પુણ્ય-પાપ સ્વરૂપ છે. આમ્રુવ –શુભાશુભ કર્માંનુ આવવું તે આસ્રવ અથવા જે પ્રવૃત્તિએથી કમ આત્મા તરફ ખેચાય તે શુભાશુભ પ્રવૃત્તિએને પણુ આસ્રવ કહેવાય છે. અર્થાત મન-વચન-કાયાના શુભા શુભ વ્યાપારાથી કમ આત્મા તરફ ખેંચાય છે, તેથી તે વ્યાપારાને પણ આસ્રવ કહેવાય છે. જેમ વહાણમાં છિદ્ર હાય તા તે દ્વારા પાણીથી વહાણુ ભરાઈ જતા તે વહાણુ સમુદ્રમાં ડૂબી જાય છે તેમ જીવરૂપી વહાણુમાં છિદ્રરૂપી શુભાશુભ વ્યાપારા દ્વારા કમ રૂપ પાણી ભરાઈ જાય છે તેથી આત્મારૂપી વહાણુ ભવરૂપી સમુદ્રમાં ડૂબી જાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ ૩૬ : ષડૂદન સમાધિકા સવર :—આવતાં કર્યાંનુ રાકાણુ તે સ ંવર અથવા જેના દ્વારા આવતા કર્માં રાકી શકાય તે સંવર. કરૂપી જલથી જીવરૂપી વહાણ ભરાઇ રહ્યું છે તેથી આસવરૂપ છિદ્રોની આડે વ્રત પ્રત્યાખ્યાન આદિરૂપ પાટીમાં લગાડાય તેા કરૂપી જલને પ્રવાહ જીવરૂપી વહાણમાં આવતા અટકી જાય, તેથી તે વ્રત– પ્રત્યાખ્યાનાદિ સંવર કહેવાય છે. જેમ જેમ આત્મદશા ઉન્નત થતી જાય, વ્રત પ્રત્યાખ્યાનાદિ નિર્મળ બનતાં જાય તેમ તેમ કળ ધનેા હાસ થતા જાય અને જ્યારે આસ્રવરૂપ જળ વહાણમાંથી સ`પૂર્ણ પણે નિકળી જાય ત્યારે આત્મારૂપી વહાણુ નિઘ્રિપણે સ`સારરૂપ સમુદ્રને પેલે પાર સહિસલામતપણે પહોંચી જાય છે. કના આસ્રવ ૪૨ ભેદે થાય છે, જ્યારે આવતાં કર્માનું રાકાણુ પ૭ પ્રકારે થાય છે, જેથી સંવર સત્તાવન ભેદે છે. અધઃ—જેમ દૂધના પાણી સાથે, તેમ કર્મોના આત્મા સાથે પરસ્પર એકમેક સબંધ તે અંધ કહેવાય છે. કર્માંચા પુદ્ગલ દ્રવ્ય સમગ્ર લેકમાં ઠાંસી-ઠાંસીને ભરેલ છે. આ કચેાગ્ય દ્રવ્યને જૈન દર્શન ‘કવČણા' નામે આળખાવે છે. પ્રશ્ન-આત્મા સ્વરૂપે શુદ્ધ છે તે તેની સાથે કમનેા સંબંધ કેમ થાય ? ઉત્તર-શુદ્ધ આત્માને કમના સંબંધ ન થાય પણ જે Jain Educationa International For Personal and Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ ષદર્શન સુબેધિકા : ૩૭ આત્માઓને કમને સંબંધ દેખાય છે તે આત્માઓ સ્વરૂપે શુદ્ધ હોવા છતાં અનાદિકાલથી પર–ભાવ=રાગદ્વેષ આદિથી યુક્ત છે તેથી જ્યાં સુધી પરભાવથી મુક્ત ન થાય ત્યાં સુધી તેમને કર્મને સંબંધ થાય જ છે. રાગાદિ અનાદિકાલથી હોવાથી કર્મને સંબધ પણ અનાદિથી જ છે. જે આત્માને રાગાદિ ન હોય અથવા જેના રાગાદિ ક્ષીણ થયા હોય તેના આત્માને કર્મબંધ થતું નથી. જૈનદર્શનમાં મુખ્યતયા કર્મના આઠ ભેદ માનવામાં આવ્યા છે (૧) જ્ઞાનાવરણીય, (૨) દર્શનાવરણીય, (૩) વેદનીય, (૪) મેહનીય, (૫) આયુષ્ય, (૬) નામ, (૭) નેત્ર અને (૮) અંતરાય. આ કર્મોના ઉદયથી આત્માનું શુદ્ધ સ્વરૂપ ઢંકાઈ જાય છે. જેથી તેને સંસારમાં પરિભ્રમણ કરવું પડે છે. જ્યારે આ આઠ કર્મોને ક્ષય થાય છે ત્યારે આત્મા શુદ્ધ સ્વરૂપી, નિજાનંદી થાય છે-સિદ્ધ થાય છે - જે સમયે આત્મા કર્મવગણને ગ્રહણ કરી કર્મસ્વરૂપે બનાવે છે ત્યારે તેમાં ચાર અંશનું નિર્માણ કરે છે. (૧) પ્રકૃતિ (૨) સ્થિતિ (૩) રસ અને (૪) પ્રદેશ. બંધના ભેદ પણ આ જ ચાર કહેવાય છે. - (૧) પ્રકૃતિબંધ –પ્રકૃતિ એટલે સ્વભાવ, આઠે કમને પિતાપિતાને ભિન્ન-સ્વભાવ બંધ સમયે નિયત થાય છે અથવા પ્રકૃતિ એટલે ભેદ, કર્મ જ્યારે બંધાય છે ત્યારે તેના ભેદ નિયત થાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ ૩૮ : ષડ્રદર્શન સુબેધિકા જ્ઞાનાવરણીય કર્મ છ પ્રકારે બાંધે છે. છ પ્રકારે બાંધેલા જ્ઞાનાવરણયનું ફળ દશ પ્રકારે ભેગવે છે. દર્શનાવરણીય કર્મ પણ છ પ્રકારે બાંધે અને તેનું ફળ નવ પ્રકારે ભેગવે છે. - વેદનીયકર્મના બે ભેદ છે. (૧) સાતવેદનીય અને (૨) અસાતવેદનીય. ત્યાં સાતવેદનીય દશ પ્રકારે બાંધે છે અને તેના શુભ ફળને આઠ પ્રકારે ભગવે છે. અસાતવેદનીય બાર પ્રકારે બાંધે છે અને તેના અશુભ ફળને આઠ પ્રકારે ભેગવે છે. મેહનીયકમ છ પ્રકારે બાંધે છે અને તેના ફળને પાંચ પ્રકારે ભગવે છે. આયુષ્યકર્મ સોળ પ્રકારે બાંધે છે અને તેના ફળને તે ગતિના આયુષ્યરૂપે ભોગવે છે. નામકર્મના બે ભેદ છે. (૧) શુભ નામકર્મ, (૨) અશુભ નામકર્મ. શુભ નામકર્મ ચાર પ્રકારે બાંધે છે અને તેના શુભ ફળ ચૌદ પ્રકારે ભોગવે છે. અશુભ નામકર્મ પણ ચાર પ્રકારે બાંધે છે અને તેના અશુભફળને ચૌદ પ્રકારે ભેગવે છે. ગોત્રકર્મના બે ભેદ છે (૧) ઉગેત્ર, (૨) નીચગેત્ર. ઉચ્ચત્ર આઠ પ્રકારે બાંધે છે અને તેનાં ફળ એ જ રીતે આઠ પ્રકારે ભેગવે છે. નીચગેત્ર પણ આઠ પ્રકારે બાંધે છે અને તેનાં ફળ એ જ રીતે ઉચ્ચગેત્રથી વિપરીત પણે આઠ પ્રકારે ભગવે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ ષડ્રદર્શન સુબોધિકા : ૩૯ અંતરાય કર્મ પાંચ પ્રકારે બધે છે અને તેનાં માઠાં ફળ પણ પાંચ પ્રકારે ભેગવે છે. આ પ્રમાણે યથાસંભવ આઠ આદિ પ્રકૃતિને બંધ તે પ્રકૃતિ બંધ કહેવાય છે. (૨) સ્થિતિબંધ-જે કર્મ આત્મા સાથે જ્યારે ચાટે છે ત્યારે તે કર્મ આત્મા સાથે કેટલા કાળ સુધી રહેશે તેની જે કાલમર્યાદા નક્કી થવી તે સ્થિતિબંધ. આ કર્મો જ્યારે બંધાય છે ત્યારે તે પ્રકૃતિના બંધની સાથે જઘન્યથી કે ઉત્કૃષ્ટથી આ કર્મ આત્મા સાથે કેટલા કાળ સુધી રહેશે તેની મર્યાદા નક્કી થઈ જાય છે અને તેને જ સ્થિતિબંધ કહેવામાં આવે છે. - (૩) રસબંધ-પ્રતિબંધ અને સ્થિતિબંધની સાથે તે કર્મની તીવ્ર, તીવ્રત, તીવ્રતમ અથવા મંદ, મંદતર કે મંદતમ ઈત્યાદિ રૂપથી ફળ ચખાડવાની શક્તિનું નિર્માણ થવું તે રસ બંધ. આ સબંધને અનુભાગબંધ અથવા અનુભાવબંધ પણ કહેવાય છે. (૪) પ્રદેશબંધ -જ્યારે કાર્મણવણું આત્મા સાથે ચૂંટે છે ત્યારે તે તે કર્મના ભાગે કેટલા દિલની વહેંચણી કરવી તેનું પ્રમાણ નકકી કરવું તે પ્રદેશબંધ. - આ ચારે બંધભેદોથી બંધાયેલ કર્મ જ્યારે અનુભવવામાં આવે છે ત્યારે તે તે કર્મને ઉદયને અનુસારે જીવ સંસારમાં વિચિત્રતાને ભજનારે થાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ ૪૦ : ષડૂદન સુબેાધિકા નિજ રા-સત્તામાં રહેલ કર્મોને અંશતઃ=ધીમે-ધીમે ક્ષય કરવા તે નિરા, જેમ આત્મારૂપી વહાણમાં કરૂપી જલ આશ્રવરૂપ છિદ્રો દ્વારા આવતુ હતુ તેને સવરરૂપી પાટીયાં આડા કરવા દ્વારા રાકયુ., પણ તે પહેલાં જે પાણી આવી ગયું હોય તેને ઉલેચીને વહાણુ ખાલી કરવામાં ન આવે તે વહાણુ સહીસલામત સામે કાંઠે પહેાંચી શકે નહિ. એ જ રીતે જે કર્મરૂપી જલ પહેલાં આત્મ વહાણમાં આવી ગયેલ છે તેને નિર્જરા દ્વારા ઉલેચવામાં આવે તે જ આત્મા સંપૂર્ણ કને ક્ષય કરી મુક્તિપદ પ્રાપ્ત કરી શકે. 1 આ નિજ રા એ ભેદે છે: (૧) સકામ નિરા, (૨) અકામ નિરા. (૧) ઉચ્ચ આશયથી કરવામાં આવતા તપ વગેરેથી જે નિર્જરા થાય તે સકામ નિર્જરા, અને (૨) ઉચ્ચ આશય વિના દુઃખને અનુભવવા આદિ દ્વારા જે નિર્જરા થાય તે અકામ નિજૅરા. માક્ષ :~~~સ પૂર્ણ પણે કર્માંના ક્ષય તે મેાક્ષ. તત્ત્વાર્થ સૂત્રમાં પણ એ જ જણાવે છે કે ‘નમંક્ષયો મોક્ષ: ', જ્યાં સુધી કર્મોના ક્ષય ન થાય ત્યાં સુધી ઊધ્વગતિશીલ આત્મા પુદ્ગલાની પરવશતાથી સંસારમાં ભ્રમણ કરે છે પણ જે ક્ષણે કર્માંના ક્ષય થાય તે જ સમયે સ્વ સ્વભાવને અનુસારે લેાકના અગ્રભાગે પહાંચી જાય છે. પ્રશ્ન-જો આત્માના ઊધ્વગતિ જવાના સ્વભાવ છે તા લેાકના અગ્રભાગે કેમ અટકી જાય છે ? આગળ અલાકમાં કેમ જતા નથી ? Jain Educationa International For Personal and Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ ષડ્રદર્શન સુબાધિકા : ૪૧ ઉત્તર-આત્માને ઊર્ધ્વગમન સ્વભાવ હોવા છતાં સહકારી કારણરૂપ ધર્માસ્તિકાય અલકમાં ન હોવાથી આત્મા અલેકમાં જ નથી, લેકના અગ્રભાગે અટકી જાય છે. લેકના અગ્રભાગે બિરાજમાન સિદ્ધાત્માને શરીર હેતું નથી. તેથી એમનું દૃશ્ય સ્વરૂપ હેતું નથી, પરંતુ તેમના આત્મ પ્રદેશને વિસ્તાર પૂર્વના દેહની અપેક્ષાએ ! ભાગ પ્રમાણ હોય છે. સિદ્ધ આત્મા ત્યાં પિતાના શુદ્ધ સ્વભાવમાંનિજાનંદમાં લીન હોય છે. જગતના જીવ માત્રનું શુદ્ધ સ્વરૂપ સિદ્ધાત્મા સમાન છે. પરંતુ અનાદિ દેના બલથી આજે તે ખ્યાલમાં પણ આવતું નથી. આત્મા એટલે બધે પરાધીન થઈ ગયા છે કે તે પિતાનું સામર્થ્ય ભૂલી જડને દેરવાયો ઘેરાયે જાય છે. કૃત્ય અકૃત્યને ભૂલી જાય છે. અતિ અધમ કોટિનાં કાર્યો પરમ આનંદથી કરે છે. પરિણામે કર્મસત્તા તેની ઉપર રોષે ભરાઈ તેનાં તે તે કાર્યને બદલે આપે છે. કર્મસત્તા એ વિશ્વની મહાસત્તા છે. તેની સત્તા ચોમેર ફેલાયેલી છે. બાલથી માંડીને વૃદ્ધ, એકેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય બધા તેની આજ્ઞાને અનુસરે છે. સુખ-દુઃખ, યૌવન-જરા, જીવન અને મરણ આ બધું કર્મને આધીન છે. કર્મ સત્તાને ન્યાય નિષ્પક્ષપાતી છે. કેઈની પણ શેહ-શરમમાં દબાયા સિવાય તે કરણીને અનુસરે પિતાને ન્યાય આપે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ કર = પડ્રદર્શન સુબેધિકા રાજરાજેશ્વર ભરતચક્રીએ વર્તમાન ચેવિશીના અંતિમ તીર્થકરને આત્મા જાણી ત્રિદંડી વેષે રહેલા મરીચિને વંદન કર્યું, મરીચિને અહંકાર આવ્યું. અભિમાનના આવેશમાં નાચી ઉઠ્યા, કર્મસત્તાએ એવું ફળ આપ્યું કે નરકાદિમાં તે ગયા પણ છેવટ તીર્થંકરપણાના ભાવમાં પણ વ્યાશી દિવસ સુધી તે કર્મ ગર્ભાવસ્થામાં જોગવવું પડ્યું. વિધવિધ વિકાસમાં મહાલતી મહારાણ સીતાને ગર્ભિણી અવસ્થામાં ભયાનક જંગલમાં એકલા-અટૂલા મુકાઈ જવું પડ્યું. એક જ રાજગૃહી નગરીમાં વસતા શાલીભદ્ર અને દ્રમક, એક અનુપમ ભેગ-વિલાસે ભેગવે છે, જ્યારે બીજે ભિક્ષુક બનવા છતાંય પિટિયું પુરું કરી શકતા નથી. એક નહિ, પાંચ-પાંચ પતિઓ, તેય મહાપરાક્રમી, છતાંય દ્રૌપદીના વચ્ચે ભરસભામાં પતિદેવેની હાજરીમાં ખેંચાયાં. સત્યવાદી હરિશ્ચંદ્ર, મહારાજા છતાં ય ચંડાળને ઘેર કાર્ય કરવા રોકાવું પડયું. એક ભવમાં કિંકર, પ્રભુની પાંચ કેડીનાં પુપે પૂજા કરવાથી બીજા ભવે અઢાર દેશને અધિશ્વર થાય. આ બધુ કર્મસત્તાની નિષ્પક્ષપાતતા જણાવે છે. સાથે સાથે તેની મહત્તા, નિષ્ફરતા અને નિર્દયતા જણાવે છે. એક વાત નક્કી છે કે દુઃખ કે સુખ જે કંઈ અનુભવાય છે Jain Educationa International For Personal and Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ વદર્શન સુબાધિકા : ૪૩ તે પૂર્વકૃત કર્મનું ફળ છે. જીવ કર્મ ઉપાર્જન કરવામાં જેમ સ્વતંત્ર છે તેમ કર્મફળ ભેગવવામાં સ્વતંત્ર નથી. પ્રશ્ન-કર્મસત્તાનું સામ્રાજ્ય પ્રગટપણે સર્વત્ર પથરાયેલું છે તે તે કર્મસત્તાથી મુક્ત કેવી રીતે બની શકાય? ઉત્તર–જે આત્મા સ્વ-સામર્થ્યનું ભાન રાખે, રાગ-દ્વેષાદિ અંતરંગ અરિગણથી અળગે રહે, નિજાનંદી બને, તે આત્મા કર્મસત્તાથી પણ મુક્ત બને, આત્મા પરમાત્મા બને. આજ સુધી અનંત-અનંત આત્માઓ આ કર્મ સત્તાને મૂળ સ્વરૂપે પીછાણ, પૂર્વકૃત કર્મના શુભ કે અશુભ ફળને સમજણ સહ અનુભવી, પ્રાતે કર્મમુક્ત બની સિદ્ધ સ્વરૂપે લેકના અગ્ર ભાગે વિરાજી રહ્યા છે. પણ જે સાવધાન ન રહે, સમજદારી ન દાખવે, અંતરંગ અરિગણુને મિત્ર માની પિષ્યા કરે તે આત્મા કદી કર્મસત્તાથી મુક્ત બની શકતું નથી. એવાં પણ સેંકડે ઉદાહરણ છે કે જેણે અંતરંગ અરિ–ગણને શત્રુ સ્વરૂપે ન પીછાણતા, મિત્ર સ્વરૂપે સ્વીકારી આદર આપે છે. પણ તેના પરિણામે એ આત્માઓ કર્મ–જાલથી મુક્ત થવાને બદલે એમને એમાં જ વધુ ગુંચવાયા કરે છે! મૂળ આઠ અને ઉત્તર એક અવન કર્મભેદોમાં અટવાયા કરે છે. - જે આત્માએ અંતરંગ અરિગણુને બરાબર ઓળખી લીધેલ છે. તે આત્મા તેનાથી મુક્ત થવા મહાકૌવત દાખવે છે. તે Jain Educationa International For Personal and Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ ૪૪ : ષદર્શન સુધિકા આત્મા આસક્તિ ભાવને અળગે કરી, કર્મના મૂળ અને ઉત્તર ભેદથી મુક્ત બની પરમાત્મા બને છે. આથી સમજી શકાય છે કે કર્મને કર્તા પણ જીવ છે. ભક્તા પણ જીવ છે અને તેનાથી મુક્ત થનાર પણ જીવ છે. આ કર્મ=કર્મવર્ગણ ચૌદ રાજલેકમાં સર્વત્ર વ્યાપીને રહેલ છે. વાણ, વિચાર અને વર્તન દ્વારા રાગાદિ દેથી ગ્રહણ કરાયેલ કામણ વર્ગણાના પુદ્ગલેને કર્મ કહેવાય છે. આ કર્મ રૂપી ગણાય છે. જેના દર્શન પ્રમાણે જેની અંદર વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ હોય તે રૂપી ગણાય છે. રૂપીપણું એ પુદ્ગલનું સર્વ સામાન્ય=સ્વાભાવિક લક્ષણ છે. આત્મા મૂળ સ્વરૂપે તે અરુપી છે પરંતુ રુપી પુદ્ગલના સગે રૂપી બન્યું છે. તેથી સંસારી આત્મા રૂપી ગણાય છે. પ્રશ્ન: ચેતન આત્માને જડ કર્મ કેમ ફળ આપી શકે? ઉત્તરઃ મદિર આદિ જડ પદાર્થો જેમ આત્માને ચેતન હવા છતાં ભાન વિનાને કરી મુકે છે અથવા બ્રાહ્મો આદિ પદાર્થો બુદ્ધિની તીણતાને કરે છે. તેમ જડ કર્મ પણ ચેતન આત્માને અસર કરે છે. શુભ આશ્રવ હોય તે શુભ ફળ આપે છે, અશુભ આશ્રવ હોય તે અશુભ ફળ આપે છે. જે આત્મા જગતની વિચિત્રતા જોઈ સંવર દ્વારા નવા કર્મ બંધને રોકે છે. નિર્જરાદ્વારા પૂર્વ સંચિત કર્મને ક્રમશ. ક્ષય કરે છે, તે છેવટ સકલ કર્મને ક્ષય કરી પરમ વિશુદ્ધ નિર્મલ પરમાત્મા બને છે મુક્તિપદે વિરાજિત થાય છે Jain Educationa International For Personal and Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ ષડ્રદર્શન સુબેધિકા : ૪૫ મુક્તિપદે વિરાજમાન આત્મા અનંત જ્ઞાનમય, અનંત દર્શનમય, અનંત ચારિત્રમય, અનંત વીર્યમય, સહજાનંદી, પૂર્ણ નદી, અજર, અમર, અવિનાશી, અણુહારી, અશરીરી, અનંત ગુણે વિરાજમાન, પરમાનંદ સુખનો વિલાસી હેય છે. | સર્વ સિદ્ધાત્મા આત્મ સ્વરૂપે સમાન–એક હોવા છતાં પૂર્વ ભવને અનુલક્ષીને તેમના જિનસિદ્ધ, અજિનસિદ્ધ આદિ પંદર ભેદો યિદ્ધાંતમાં જણાવેલ છે. એક સમયે એકી સાથે એકથી આરંભી ઉત્કૃષ્ટપણે એકસો આઠ આત્માઓ સિદ્ધ થાય છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ૩૬માં અધ્યયનમાં જણાવેલ છે કે ઉત્કૃષ્ટ (૫૦૦ ધનુષ્ય) અવગાહનવાળા આત્માઓ એક સમયે ઉત્કૃષ્ટથી બે જ મેલે જાય, જઘન્ય (૨ હાથ) અવગાહનાવાળા ચાર ક્ષે જાય અને મધ્યમ અવગાહના વાળા ૧૦૮ મેક્ષે જઈ શકે. તેમાંય પુરુષલિંગે ૧૦૮, સ્ત્રીલિંગે ૨૦ અને નપુંસકલિંગે ૧૦ આત્માઓ સિદ્ધગતિ પામે. જ્યારે દિગંબરે એમ માને છે કે મેક્ષે જનાર પુરુષ જ હોય, સ્ત્રીઓ મેક્ષ પ્રાપ્ત કરી શકે નહિ. વળી આગળ જણાવેલ છે કે ગૃહસ્થલિંગી એક સમયે ઉત્કૃષ્ટથી ચાર, અન્યલિંગી દશ અને સાધુ વેષે એક સમયે એક આઠ આત્માઓ સિદ્ધપદને પ્રાપ્ત કરી શકે. વિષયમાં અનેક ગ્રંથોમાં વિવિધ પ્રકારનું વર્ણન પ્રાપ્ત થાય છે, પણ વિસ્તારના ભયથી અહિં તે ગ્રહણ કરેલ નથી. Jain Educationa International For Personal and Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ : ૪ પ્રમાણ મિમાંસા માણુ વિષયમાં જૈનદન સ્પષ્ટપણે જણાવે છે કે જ્ઞાન અને મ જ્ઞાનભિન્ન પદાર્થીને નિશ્ચય કરનાર જ્ઞાન તે પ્રમાણ. અહિં જ્ઞાન એ પ્રમાણુ છે એમ કહીને એવુ જણાવે છે કે નિરાકાર એધ સ્વરૂપ જે દન છે તે પ્રમાણની કેટિમાં ગણાતુ નથી. Jain Educationa International થળી જ્ઞાન એ પ્રમાણ છે એમ કહીને એ વાત પણ સૂચવે છે કે જેમ ઘટાદિ પદાથૅ જડ હાવાથી જ્ઞાન કરી શકતા નથી તેમ ઇન્દ્રિયાના સન્નિક આદિ પણ જડ સ્વરૂપ હેવાથી સ્વઅર્થના નિણૅય કરવા સમથ નથી તેને સન્નિક આદિને પણ જ્ઞાન પ્રમાણુ કહી શકાય નહિ. For Personal and Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ ષડ્રદર્શન સુબેધિકા : ૪૭ પ્રમાણુ બે ભેદે છેઃ (૧) પ્રત્યક્ષ, (૨) પરેશ. તાત્વિકભેદ ન હોવા છતાં અહિં પ્રત્યક્ષ અને પરોક્ષ વિષયક જ્ઞાનમાં આગમિક દૃષ્ટિથી તાર્કિક દષ્ટિ કંઈક ભિન્ન પડે છે. આગમિક વિચારણાને અનુસાર પ્રત્યક્ષને અર્થ આ પ્રમાણે થાય છે. “જોતિ થાન પાન રૂતિ સા:” પદાર્થોને જે વ્યાપ્ત કહે-જાણે તે અક્ષ અર્થાત્ આત્મા, અને આત્મ સાક્ષાત્ જે જ્ઞાન થાય તે પ્રત્યક્ષ. અક્ષય પ્રતિમત-પ્રત્યક્ષ અર્થાત્ ઇન્દ્રિયે કે મનની અપેક્ષા વિના આત્મ સાક્ષાત્ જે જ્ઞાન થાય તે પ્રત્યક્ષ. આ વિચારણાથી લેકવ્યવહારમાં જેને પ્રત્યક્ષ જ્ઞાન કહેવામાં આવે છે તે ઇન્દ્રિયાદિ દ્વારા થતું જે સાક્ષાત્ જ્ઞાન તે પ્રત્યક્ષની કોટિમાં ગણાતું નથી. પરંતુ અનુમાનાદિની જેમ તે પણ પક્ષ કેટિમાં જ ગણાય છે. જ્યારે તાર્કિક વિચારણાને અનુસાર તે “રૂટં ારા' વિશિષ્ટ સ્પષ્ટતાવાળું જ્ઞાન તે પ્રત્યક્ષ એમ જણાવેલ છે. તેમજ આગળ જણાવે છે કે “ત દિર સાંઘવા ઘરમfથા' અર્થાત પ્રત્યક્ષ જ્ઞાન બે પ્રકારનું છે. સાંવ્યવહારિક પ્રત્યક્ષ અને પારમાર્થિક પ્રત્યક્ષ, ત્યાં બાહ્ય ઈન્દ્રિયાદિ સાધનાથી જે જ્ઞાન થાય તે સાંવ્યવ હારિક પ્રત્યક્ષ અને બાહ્ય ઈન્દ્રિયાદિ સામગ્રીથી નિરપેક્ષ આત્મ સાક્ષાત્ જે જ્ઞાન તે પારમાર્થિક પ્રત્યક્ષ જણાવેલ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ ૪૮ : ષડ્રદર્શન સુબેધિકા આ રીતે અહિં બંને માન્યતાને અનુસારે ભેદ જણાત હેવા છતાં તાવિક કઈ ભેદ નથી. કેમ કે–જૈન દર્શનકારે લેકવ્યવહારની ઉપેક્ષા કરતા નથી એટલે તૈયાયિક વિચારણને અનુસાર લેકની અંદર જે પ્રત્યક્ષજ્ઞાન તરીકે ઓળખાય છે તે ઇન્દ્રિયાદિ સાપેક્ષજ્ઞાન પારમાર્થિક પ્રત્યક્ષ નથી એટલું સ્વીકારીને વ્યવહાર પ્રત્યક્ષ= અર્થાત સાંવ્યવહારિક પ્રત્યક્ષ તરીકે જણાવેલ છે. શ્રી જિનભદ્ર ગણિ ક્ષમાશ્રમણ આદિએ પણ તે જ્ઞાનને પક્ષ જણાવી સાંવ્યવહારિક પ્રત્યક્ષ તરીકે સ્વીકારવામાં વિરોધ અનુ ભવ્યું નથી. આત્મમાત્રની અપેક્ષાવાળું પારમાર્થિક પ્રત્યક્ષ ત્રણ પ્રકારે છે. (૧) અવધિજ્ઞાન, (૨) મન:પર્યાવજ્ઞાન અને (૩) કેવલજ્ઞાન. (૧) જેના દ્વારા રૂપી પદાર્થો જણાય તે અવધિજ્ઞાન. આ જ્ઞાન અવધિજ્ઞાનાવરણીયના ક્ષયે પશમથી ઉત્પન્ન થાય છે દેવ અને નારકને આ જ્ઞાન ભવપ્રત્યયિક હોય છે અને મનુષ્યતિર્યોને ગુણપ્રત્યયિક હોય છે આ જ્ઞાન દ્વારા અંગુલના અસંખ્યાતમા ભાગના રૂપી દ્રવ્યથી આરંભી યાવત્ ચૌદ રાજલેક ગત સકલરૂપી દ્રવ્યાનું જ્ઞાન કરાય છે. (૨) જેના દ્વારા મનુષ્યક્ષેત્રમાં રહેલ સંગ્નિ-જીવન મને ગત ભાવો જાણી શકાય તે મનઃ પર્યવજ્ઞાન, મન:પર્યવજ્ઞાનાવરણયના ક્ષયોપશમથી ઉત્પન્ન થયેલ આ જ્ઞાન માત્ર વિશિષ્ટ સંયમવાળા આત્માઓને જ હેય છે. આ જ્ઞાન મને વર્ગણના પુદ્ગલેના આલંબનથી થાય છે. આના બે ભેદ છે. (૧) ઋજુમતી અને Jain Educationa International For Personal and Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ વપ્નદર્શન સુબોધિકા : ૪૯ (૨) વિપુલમતી. ઋજુમતિ-મન:પર્યવજ્ઞાની મનના પર્યાને સામાન્યથી જાણે છે તેમજ પ્રાપ્ત થયા પછી ચાલ્યું પણ જાય છે. જ્યારે વિપુલમતિ વિશેષથી જાણે છે અને પ્રાપ્ત થયા પછી કેવલજ્ઞાન અવશ્ય પ્રાપ્ત કરાવે છે. (૩) જેના દ્વારા સર્વ દ્રવ્ય અને પર્યાનું ત્રિકાલવિષયક સાક્ષાત્ જ્ઞાન થાય તે કેવલજ્ઞાન, તે કેવલજ્ઞાનાવરણીયના ક્ષયથી જ પ્રાપ્ત થાય છે. આ જ્ઞાનને સકલ, સંપૂર્ણ, અનંત, અપ્રતિહત આદિ જ્ઞાન પણ કહેવાય છે. આ જ્ઞાન કેવલિ ભગવતે (અને સિદ્ધોને) હોય છે. સાંવ્યવહારિક પ્રત્યક્ષ બે પ્રકારે છે. (૧) ઈન્દ્રિય પ્રત્યયિક અને (૨) અનિદ્રિય પ્રત્યયિક. (૧) ઈન્દ્રિય (સ્પર્શન-રસન-ધ્રાણ-ચક્ષુ અને શ્રોત્ર)ના નિમિત્તે જે જ્ઞાન થાય તે ઇન્દ્રિય પ્રત્યયિક અને (૨) અનિદ્રિય મન દ્વારા જે જ્ઞાન થાય તે અનિન્દ્રિય પ્રત્યયિક કહેવાય છે. આ પ્રમાણે તાર્કિક માન્યતાને અનુસારે સાંવ્યવહારિક પ્રત્યક્ષના બે ભેદ પાડેલ છે અને પરોક્ષજ્ઞાનને (૧) સ્મૃતિ (૨) પ્રત્યભિજ્ઞાન (૩) તક (૪) અનુમાન અને (૫) આગમ. આ પાંચ વિભાગમાં વહેંચેલ છે. ત્યાં (૧) અનુભવેલ અર્થના વિષયવાળું, વિશિષ્ટ, આત્મશક્તિ સ્વરૂપ સંસ્કાર જાગૃત થવાથી ઉત્પન્ન થયેલ, “તત્' શબ્દથી ઉલ્લેખનીય જે જ્ઞાન તે સ્મૃતિ અથવા સ્મરણ કહેવાય છે, જેમાં તીર્થંકર પરમાત્માની મૂર્તિ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ ૫૦ : ષડ્રદર્શન સુબાધિકા (૨) અનુભવ અને અતીતના સ્મરણથી ઉત્પન્ન થનાર સંકલનાત્મક જે જ્ઞાન તે પ્રત્યભિજ્ઞાન, તિર્યક્ર સામાન્ય, ઊર્ધ્વતા સામાન્ય આદિ આ જ્ઞાનને વિષય છે, જેમ–આ તે જ મુનિરાજ છે. (૩) વ્યાપ્તિજ્ઞાનના આલંબનથી ઉત્પન્ન થયેલ “આ હેતે છતે જ આ હાય” એવા પ્રકારનું જે જ્ઞાન તે તર્ક, જેમ ધૂમ વહ્િન હેતે છતે જ હેય, અહિં સાધ્ય અને સાધનના સા. કાલિક, સાર્વદેશિક અને સાર્વવ્યક્તિક અવિનાભાવી સંબંધને વ્યાપ્તિ કહેવામાં આવે છે. (૪) સાધનથી સાધ્યનું જે જ્ઞાન તે અનુમાન, આ જ્ઞાન હેતુનું ગ્રહણ અને વ્યાપ્તિ-સંબંધનું સ્મરણ હોય તે જ થાય છે. જેમ આ પર્વત ઉપર અગ્નિ છે, ઘૂમ દેખાતે હેવાથી. આ અનુમાન બે પ્રકારે છે (૧) વાર્થનુમાન અને (૨) પરાથનુમાન. સ્વાર્થનુમાનના ત્રણ અંગ છે. (૧) ધમ (૨) સાધન અને (૩) સાધ્ય. સાધન એ ગમક છે, સાધ્ય એ ગમ્ય છે અને ધર્મ તે સાધ્ય અને સાધનરૂપ ધર્મોને આધાર છે. વિશિષ્ટ આધારમાં સાધ્યની સિદ્ધિ કરવી તે આ અનુમાનનું પ્રયજન છે. અન્યના ઉપદેશથી સાધન દ્વારા સાધ્યનું જ્ઞાન થાય તે પરાથનુમાન છે. આ પરાર્થોનુમાનના પ્રાજક અંશે બેજ હોય છે. (૧) પ્રતિજ્ઞા અને (૨) હેતુ. મંદ મતિવાળા ને આ જ્ઞાન કરાવવા રૂપ અંશે પાંચ પણ થાય છે. (૧) પ્રતિજ્ઞા, (૨) હેતુ, (૩) દષ્ટાન્ત, (૪) ઉપનય અને (૫) નિગમન... Jain Educationa International For Personal and Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ ષડૂદન સુમેાધિકા : ૫૧ (૫) આપ્તપુરુષના વચનથી થયેલ જે પદાર્થનું જ્ઞાન તે આગમ. ઉપચારથી આપ્તના વચનને પણ આગમ કહેવાય છે. કથનીય વસ્તુ જે સ્વરૂપે અવસ્થિત હેાય તે રીતે જે જાણે અને જ્ઞાનને અનુસારે જે કથનીય વસ્તુ જણાવે તે આપ્ત કહેવાય છે, આ પ્રમાણે તાર્કિક આચાર્યાંની સ'કલના છે. જ્યારે આગમ દૃષ્ટિ આચાએ અહિં જે સાંવ્યવહારિક પ્રત્ત્વક્ષ તથા પરીક્ષ જ્ઞાન જણાવેલ છે તે બધુ પરાક્ષજ્ઞાનમાં જણાવેલ છે. તેમના કથન મુજબ જે જ્ઞાન આત્મ સાક્ષાતુ ન હોય તે બધુ પરાક્ષ કહેવાય. જેથી ઇન્દ્રિય-મન દ્વારા થતુ જ્ઞાન પણ પરાક્ષની કૈાટિમાં ગણાય. તે પરાક્ષજ્ઞાન બે ભેદે છે. (૧) મતિજ્ઞાન અને (૨) શ્રુતજ્ઞાન. (૧) જે શક્તિવડે યાગ્ય દેશમાં રહેલ પદાથ ને પાંચ ઇન્દ્રિયા અને મનદ્વારા વિશેષ સ્વરૂપે જાણે તે મતિજ્ઞાન. તેનું આભિનિ એધિક એવું બીજુ નામ પણ છે. આ જ્ઞાન મતિજ્ઞાનાવરણીયના ક્ષયેાપશમથી થાય છે. (૨) જેના વડે શ્રુતાનુસારી=શબ્દ ઉપરથી અનેા અને અથ ઉપરથી શબ્દના મેધ થાય તે અથવા જેના વડે સંભળાય અથવા જે સભળાય તે શ્રુતજ્ઞાન. આ જ્ઞાન શ્રુતજ્ઞાનાવરણના યેાપશમથી થાય છે. આ મતિજ્ઞાન બે પ્રકારનુ છે. (1) ઇન્દ્રિય નિમિત્તક અને (૨) અનિન્દ્રિયનિમિત્તક. Jain Educationa International For Personal and Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ પ૨ : ષડૂદન સુમેાધિકા (૧) સ્પેન, રસન, પ્રાણ, ચક્ષુ અને શ્રોત્ર આ પાંચ ઇન્દ્રિયેાના નિમિત્તે જે જ્ઞાન થાય તે ઇન્દ્રિયનિમિત્તક અને (૨) અનિન્દ્રિય=મનના નિમિત્તે જે જ્ઞાન થાય તે અનિન્દ્રિય નિમિત્તક કહેવાય છે. વળી આ ખને ભેદવાળું મતિજ્ઞાન (૧) અવગ્રહ, (૨) ઇહા, (૩) અપાય અને (૪) ધારણાના ભેદથી ચાર પ્રકારે છે. ઇન્દ્રિય કે મનના નિમિત્તે તેના વિષયભૂત પદાર્થ નુ અવ્યક્ત પણે જે જ્ઞાન તે અવગ્રહ. તે અવગ્રહ એ પ્રકારે છે (૧) વ્યંજનાવગ્રહ અને (૨) અર્થાવગ્રહ ઇન્દ્રિયની સાથે તેના તેના વિષયભૂત પદાર્થીના સબધ થવા અર્થાત્ પદાના સંબંધરૂપ અત્યંત અસ્પષ્ટ જે જ્ઞાન તે વ્યંજનાવગ્રહ. ચક્ષુ કે મનને તેના વિષયભૂત પદાથ' સાથે સંબધ થત નથી, માટે આ એનેા વ્યંજનાવગ્રહ થતા નથી. તેથી શેષ ચાર ઇન્દ્રિયથી વ્યંજનાવગ્રહ થતા હેાવાથી તે ચાર પ્રકારે કહેવાય છે અને અર્થાવગ્રહ પાંચે ઇન્દ્રિય અને મન દ્વારા થતા હેાવાથી તેના છ ભેદ કહેવાય છે. કુંદન. ફંદા વિચારણા, અવગ્રહથી થયેલ સામાન્ય આધ ઉપરથી વિશેષ નિશ્ચયાત્મક ખેાધ તરફ જવું તે ઈહા. આ છંદ્ગા પણ મન અને પાંચ ઇન્દ્રિયના ભેદથી છ પ્રકારે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ ષડ્રદર્શન સુબાધિકા : ૫૩ ઈહિત કરેલ પદાર્થનું અવધારણ, અર્થાત નિશ્ચયાત્મક જે બોધ તે અપાય. તે પણ પૂર્વોક્ત રીતે છ પ્રકારે છે. નિશ્ચય સ્વરૂપ બોધને જે સ્થિર કર-ધારી શખે તે ધારણા. તે પણ પૂર્વોક્ત રીતે છ પ્રકારે છે. આ ધારણ (૧) અવિસ્મૃતિ (૨) વાસના અને (૩) સ્મૃતિના ભેદથી ત્રણ પ્રકારે પણ છે. - નિશ્ચયસ્વરૂપ બેધને ધારી રાખવે, તે ઉપયોગથી ચૂકવું નહિ તે (૧) અવિસ્મૃતિ (૨) અવિસ્મૃતિ અને સ્મૃતિ વચ્ચેના કાળમાં તે બેધની જે વાસના-સંસ્કારે તે વાસના અને (૩) અનુભૂત વિષયના સંસ્કારોને જાગૃત કરવા, સ્મરણમાં લાવવા તે સ્મૃતિ. આ રીતે મતિજ્ઞાન સામાન્યથી બે પ્રકારે, ચાર પ્રકારે, અઠ્ઠાવીશ પ્રકારે અને વિશેષ રીતે વિચારતાં બહુ આદિ ભેદથી ૩૩૬ અને ૩૪૦ ભેદે પણ થાય છે. કૃતજ્ઞાન તે મતિપૂર્વક થાય છે. તે સામાન્યથી ચૌદ અથવા વીશ ભેદે છે. શ્રી તત્વાર્થ સૂત્રમાં શ્રુતજ્ઞાન (૧) અંગબાહ્ય અને (૨) અંગ પ્રવિષ્ટ એમ મુખ્ય બે ભેદ બતાવી અંગબાહ્ય અનેક ભેદવાળું અને અંગપ્રવિષ્ટ બાર ભેદવાળું (દ્વાદશાંગી રૂ૫) જણાવેલ છે. અકલંકદેવે આ કૃતના પ્રત્યક્ષ નિમિત્તક, અનુમાન નિમિત્તક અને આગમનિમિત્તક એમ ત્રણ ભેદ જણાવેલ છે. આ બે જ્ઞાનેને પરોક્ષ કહેવાનું કારણ એ છે કે–આ બે Jain Educationa International For Personal and Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ ૫૪ : ષડ્રદર્શન સુબોધિકા શાને આત્મમાત્ર સાપેક્ષ નથી, પરંતુ સ્પર્શનાદિ ઇન્દ્રિયો અને મન સાપેક્ષ છે. - ઈતર દર્શનકારીએ જણાવેલ પ્રત્યક્ષ, અનુમિતિ, ઉપમિતિ અને શબ્દજ્ઞાન આ ચારેને પરોક્ષજ્ઞાનમાં અર્થાત આ બે જ્ઞાનમાં સમાવેશ થઈ જાય છે. ઈન્દ્રિય દોષ તથા સદશ્યને લીધે જે વિપર્યયજ્ઞાન થાય છે તે “વિપરીત ખ્યાતિના નામે પ્રસિદ્ધ છે, વિપર્યયજ્ઞાનનું આલંબન તે તે જ પદાર્થ છે કે જેમાં સારશ્યને લીધે વિપરીત ભાન થાય છે. જે વિપરીત પદાર્થ તેમાં પ્રતિભાષિત થાય છે તે જો કે ત્યાં હાજર હેતે નથી પરંતુ સારશ્ય આદિને લીધે સ્મરણને વિષય બની દેખાય છે. વિપર્યયજ્ઞાનના અનેક કારણે હોય છે. સંક્ષેપમાં ઈન્દ્રિય વિકાર જ વિપર્યયજ્ઞાનને મુખ્ય હેતુ છે. જૈન દર્શનની પરંપરામાં નિરાકાર નિવિકલ્પ દર્શનને પ્રમાણ કેટિથી બહાર રાખેલ છે અને અવિકલ્પક બેધને પ્રમાણ માની તેના પ્રત્યક્ષ અને પરોક્ષ એ બે ભેદે જણાવેલ છે. તાકિ વિચારણાથી પરોક્ષ જ્ઞાનના જે ગૃતિ આદિ પાંચ ભેદે જણાવેલ છે તેને યથાસંભવ મતિ અને શ્રુતમાં સમાવેશ કરેલ છે. જૈન દર્શનમાં જ્યારે પ્રમાના સાધક્તમ રૂપમાં જ્ઞાનને જ પ્રમાણ માનેલ છે ત્યારે એ સ્વભાવથી જ ફલિત થાય છે કે તે જ્ઞાનથી થનાર પરિણમન જ ફળનું સ્થાન પ્રાપ્ત કરે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ ષડ્રદશન સુબાધિકા : પપ જ્ઞાન બે કાર્ય કરે છે: (૧) અજ્ઞાનની નિવૃત્તિ અને (૨) સ્વ–પરને વ્યવસાય. જ્ઞાનનું આધ્યાત્મિક ફળ મોક્ષની પ્રાપ્તિ છે. જે તાર્કિક ક્ષેત્રમાં મુખ્યતયા વિવક્ષિત નથી. અજ્ઞાનની નિવૃત્તિ અને પદાર્થનું જ્ઞાન એ તે એક સિક્કાના બે ભાગ છે. જૈન દર્શનમાં જ્ઞાન એ આત્માને મુખ્ય ગુણ છે. આ જ્ઞાનની પૂર્વાવસ્થા પ્રમાણુ કહેવાય છે અને ઉત્તરાવસ્થા ફળ છે. પરંતુ આત્મા પ્રમાણ અને ફળ બને રૂપથી પરિણતિ કરે છે, એથી પ્રમાણ અને ફળ અભિન્ન માને છે. વળી કાર્ય અને કારણરૂપથી ક્ષણભેદ અને પર્યાયભેદ થવાથી તે ભિન્ન છે. અસ્વસંવેદજ્ઞાન, સંશય, વિપર્યય અનધ્યવસાય આદિ પ્રમાણભાસ છે. કારણ કે તેના દ્વારા પ્રવૃત્તિના વિષયનું યથાર્થ દર્શન થતું નથી. નિયાયિકે પાંચ હેત્વાભાસે માને છે, જ્યારે જૈન દર્શન કારમાં આચાર્ય સિદ્ધસેને (૧) અસિદ્ધ, (૨) વિરુદ્ધ અને (૩) અનકાન્તિક આ ત્રણ હેત્વાભાસે માનેલ છે. આ રીતે અન્ય દર્શનેથી વિલક્ષણ એવું પ્રમાણુનું સ્વરૂપ જૈન દર્શનની માન્યતાને અનુસાર સામાન્યથી કહ્યું. ત્યાં કે સ્થળે વિવક્ષાભેદ પણ છે. જે અન્ય ગ્રથી વિસ્તૃતપણે જાણ ઉપયોગી છે. Jain Educationa International For Personal and Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ : ૫ સ્યાદ્વાદ જગતનું સ્વરૂપ બહુ વિચિત્ર છે. તેને કૈઈ દષ્ટિના માળ - ખામાં બાંધી શકાતું નથી. ઘણા દર્શનકારાએ તેની વિચિત્રતા સમજાવવા પ્રયત્ન કર્યો છે. પણ વિચિત્રતા પિતે જ એવી વિચિત્ર છે કે જે સમજમાં આવવી ઘણી મુશ્કેલ છે. જ્યારે જન દર્શને આ વિષયમાં સફળ પુરુષાર્થ કર્યો છે. તેની આગવી શૈલી અને અને ખી રજુઆતે એ વિચિત્રતાને વશ કરી વિશ્વના સ્વરૂપની સ્પષ્ટપણે ઓળખ આપી છે. વિશ્વના એ વિરાટ સ્વરૂપને જાણવા અને અન્યને ઓળખાવવા ઘણું સતર્ક રહેવું જોઈએ. એ સતર્કતામાંથી સ્યાદ્વાદને જન્મ થયે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ ષડ્રદર્શન સુબેધિકા : ૫૭ વિશ્વના વિરાટ સ્વરૂપને જાણવાનો પ્રકાર તે સ્યાદ્વાદ છે, કે જેમાં વિવક્ષિત ધમને જાણીને પણ અન્ય ધર્મોને નિષેધ કરવામાં આવતું નથી. તેને ગૌણ અથવા અવિવક્ષિત વરૂપે સ્વીકારવામાં આવે છે, અને આ રીતે સંપૂર્ણ વસ્તુને મુખ્યગૌણ ભાવથી સ્પર્શવામાં આવે છે.. સ્યાદ્વાદને પર્યાયવાચક શબ્દ અનેકાંતવાદ છે. શ્રી હેમચંદ્ર સૂરીશ્વરજી મ. જણાવે છે કે દાતાત્તિ અને વાંરવાહા” એટલે યાદ્વાદ કે અનેકાંતવાદ સ્વરૂપથી એક જ છે, છતાં અપેક્ષા વિશેષે કયારેક તેમાં નજીવે ફેરફાર પણ જાણી શકાય છે. મનુષ્યની દષ્ટિ જ્યારે અનેકાંત તને સ્પર્શ કરનારી બની જાય છે ત્યારે તેની સમજાવવાની શૈલી પણ અદ્વિતીય જ હોય છે. તે એમ વિચારે છે કે મારે તે શિલીથી વચન પ્રયોગ કરે જોઈએ કે જેનાથી વસ્તુતત્વનું યથાર્થ પ્રતિપાદન થાય. આ શિલીના નિર્દોષ પ્રકારની આવશ્યકતાએ “સ્યાદ્વાદ”ને આવિષ્કાર કરેલ છે. “સ્યાદ્વાદ”માં “ચા” શબ્દ પ્રત્યેક વાક્ય સાપેક્ષ હોય છે, તેનું સૂચન કરે છે. “હ્યાદ્ અતિ” વાક્યમાં “અતિ પદ વસ્તુના અસ્તિત્વ ધર્મનું મુખ્ય રૂપથી પ્રતિપાદન કરે છે, તે “સ્થતિ” શબ્દ તેમાં રહેલ “નાસ્તિત્વ' આદિ શેષ અનંત ધર્મોન સદુભાવનું સૂચન કરે છે. અર્થાત્ વસ્તુ “ત્તિ માત્ર જ નથી, તેમાં ગૌણરૂપથી નાસ્તિત્વ” આદિ ધર્મો પણ વિદ્યમાન છે. મનુષ્ય અહંકારી પ્રાણી છે. તેથી તેની દ્રષ્ટિમાં અહંકારનું Jain Educationa International For Personal and Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ પ૮ : પદ્ગદર્શન સુબાધિકા વિષ પ્રવેશ ન પામે માટે ત્યાં શirgષ્ટરૂપ સંજીવનીનું રહેવું આવશ્યક છે. તે જ રીતે માનવની ભાષાશૈલીમાં અહંકાર અથવા નિશ્ચયનું વિષ નિર્મલ કરવા “સ્યાદ્વાદરૂપ અમૃતની જરૂર છે જ. જેમાં પદાર્થના-વસ્તુના અનંત ધર્માત્મક સ્વરૂપનું પ્રતિપાદન મુખ્ય ગૌણ ભાવથી થાય તે અનેકાન્તવાદ. સ્વાદુવાદ પણ આ જ અર્થમાં વપરાય છે, છતાં અનેકાન્તદષ્ટિ એ જ્ઞાનરૂપ છે, જ્યારે સ્વાદુવાદ એ તે નિર્દોષ ભાષાશલિનું પ્રતિક છે. આ સ્પાદુવાદ કે અનેકાન્તદષ્ટિ વિના લેકવ્યવહાર ચાલી શક્ત નથી. ડગલે ને પગલે આના વિના વિસંવાદની પૂર્ણ સંભાવના છે. આથી જ આ સ્વાદુવાદે ત્રિભુવનના અદ્વિતીય ગુરુપણાના સ્થાનને પ્રાપ્ત કર્યું છે. આચાર્ય શ્રી સિદ્ધસેન દિવાકરજીએ ગ્ય જ કહ્યું છે કે – નેન વિના જોડાણ aaહારો सव्वथाणिव्वहेण तस्स भुवणैकगुरुणो णमोऽणगतवायस्स' (સમ્મતિ પ્રકરણ). યાદુવાદની વ્યુત્પત્તિ આ પ્રમાણે થાય છે. યાત+વાર આ બે પદોથી સ્વાદુવાદ બનેલ છે, સ્યાત વિધ્યર્થમાં વિધિ-વિચાર આદિ અનેક અર્થમાં રહેલ છે. તેમાં અહિ અનેકાન્ત અર્થ વિવક્ષિત છે. કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રસૂરિજીએ તેની વ્યુત્પત્તિ કરતાં જણાવેલ છે કે “ચા રૂતિ અથયમ અને શરતો ” સ્થાત શબ્દ “જિ” અમુક નિશ્ચિત અપેક્ષા એવા અર્થમાં પણ વિવક્ષિત છે. પદાર્થ અનેક (અનંત) ધર્મોથી યુક્ત હોઈ શબ્દનો ઉપયોગ Jain Educationa International For Personal and Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ પદફૂશન સુબાધિકા : ૫૯ કરવામાં વિવેકબુદ્ધિની જરૂર છે. અન્યથા શબ્દોને સ્વભાવ અવધારણાત્મા =નિશ્ચયાત્મક હોઈ અન્યને પ્રતિષેધ કરવામાં તે નિરંકુશ રહે છે. આ અન્યના પ્રતિષેધ ઉપર અંકુશ રાખવાનું કાર્ય “ચા” શબ્દ કરે છે. તે પ્રત્યેક વાકયની સાથે અંતિિહત હોય છે અને ગુપ્ત હોવા છતાં પ્રત્યેક વાકયને મુખ્ય-ગણભાવથી અનેકાન્ત અર્થના પ્રતિપાદક બનાવે છે. સ્થાત્ સરિત” વાકયમાં “અતિ પદ અસ્તિત્વ ધર્મને કહેનાર છે. જ્યારે ‘ય’ શબ્દ તે તે સમયે “હિતd’થી ભિન્ન અન્ય શેષ ધર્મોનું પ્રતિનિધિત્વ કરે છે. આ રીતે “ઘ' પદની નિતાન્ત આવશ્યકતા આપણે અનુભવી શકીએ છીએ. આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે સાધારણ બુદ્ધિવાળ મનુષ્ય કેઈ વિષયમાં જે કંઈ કહે છે તે એક દશ્ય છે. તેથી તે વિચારને દેષ-મુક્ત કરવા માટે “સ્થા’ શબ્દનો પ્રયોગ આવશ્યક છે. જો કે કેટલાક લેકે “સ્વાદુવાદીને આશય સમજ્યા સિવાય એ આક્ષેપ કરતા હોય છે કે “સ્યાદ્વાદથી પદાર્થનું સત્ય જ્ઞાન થતું નથી, પણ સાંશયિક જ્ઞાન થાય છે, કેમ કે એક જ પદાર્થને સ્વાદુવાદ અનેક રીતે માને છે. તેથી તે વસ્તુ એક સ્વરૂપે ન રહેતાં અનેક સ્વરૂપે થઈ અને તેમ થતાં સંશય જાગે કે આ પદાર્થ આ સ્વરૂપે છે? કે આ સ્વરૂપે? ઉપલક દષ્ટિએ વિચાર નારને આ આભાસ થઈ શકે, પણ ગંભીરતાથી વિચારવામાં Jain Educationa International For Personal and Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ ૬િ૦ ષડ્રદર્શન સુબેધિકા આવે તે આ આક્ષેપ જરાય ટકી શકે તેમ નથી. કારણ કે સ્વાદુવાદ પદાર્થનાં અનેક સ્વરૂપને જણાવતે હોવા છતાં તે દરેક સ્વરૂપને ભિન્ન ભિન્ન અપેક્ષાએ જણાવે છે એક અપેક્ષાએ તે એક જ સ્વરૂપનું પ્રતિપાદન કરે છે. અપેક્ષાએ એક જ રવરૂપનું પ્રતિપાદન હોવાથી ત્યાં સંશય હોઈ શકે જ નહિ સ્વાદુવાદથી જૈનદર્શનની દષ્ટિ કેટલી ઉદાર છે તે સ્પષ્ટ થાય છે. જૈનદર્શન અન્યદશના વિચારને “ન ગણ્ય” સમજતું નથી, પરંતુ અપેક્ષા વિશે તેને પણ સત્ય માને છે. દેષથી મુક્ત થવાની આ યુક્તિ જૈન દર્શનની પિતાની આગવી શૈધ છે એમ કહેવું તે અતિશયોક્તિ ભર્યું નથી જ. તાત્પર્ય એ કે પ્રત્યેક અખંડતત્ત્વ અથવા દ્રવ્યને વ્યવહારમાં ઉતારવા તેના અનેક ધર્મોમાંથી કોઈ એકનું અપેક્ષિક વર્ણન કરવામાં આવે છે. પણ તેટલા માત્રથી તે તત્વ કે દ્રવ્યને તે જ એક ધર્મ છે એમ કહી શકાતું નથી, કેમકે દરેક દ્રવ્ય અનંત ગુણ પર્યાવાળું છે. પણ તે ગુણ કે પાને છેડી દ્રવ્યનું સ્વતંત્ર અસ્તિત્વ નથી, અથવા દ્રવ્યથી એકાંત ભિન્ન ગુણ પર્યાય જેવામાં આવતા નથી. આ રીતે સ્વાદુવાદ અનેક ધર્મયુક્ત પદાર્થને અનેકાન્તરૂપ અર્થને નિર્દોષ પદ્ધતિથી વચનવ્યવહારમાં ઉતારે છે અને પ્રત્યેક વાક્યની સાપેક્ષતા અને આંશિક સ્થિતિને બેધ કરાવે છે. જેમ દીપક પદાર્થને જણાવે છે તેમ સ્યાદવાદ એ કઈ Jain Educationa International For Personal and Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ ષડૂદન સુખાધિકા ઃ ૬૧ નવીન અદ્વિતીય દ્વીપક છે. જે પદાર્થના સાંગેાપાંગ વરૂપનુ જ્ઞાન કરાવે છે. માહ્ય દીપકથી પદાર્થ પણ સ્યાદ્વાદરૂપ આન્તર દીપકથી ભૂલ એળખવામાં ભૂલ થાય થવાને કદી સંભવ નથી. ખરેખર સ્યાદ્વાદ એ અનુપમ અમૃત છે. જેના પાનથી અજ્ઞાનનું મૃત્યુ થાય છે, અણુસમજ અદૃશ્ય થાય છે, પદા પ્રત્યેની પકડ મજબૂત થાય છે, પ્રતિવાદીએ પાછા હઠે છે. જૈન દર્શનના જય જયકાર થાય છે. એ સ્યાદ્વાદને અંતરના નમસ્કાર.... Jain Educationa International For Personal and Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૬ સપ્તભંગી જાતિવસ્તુની અનેકાન્તાત્મકતા અને ભાષાના નિર્દોષ પ્રકારરૂપ - સ્યાહૂવાદને સમજવાથી સપ્તભંગીને સ્વરૂપની સમજુતિ સરળ બની જાય છે. અનેકાન્તદષ્ટિથી સામાન્યતા પ્રત્યેક પદાર્થમાં અપેક્ષા વિશે અનંત ધર્મની વિદ્યમાનતા સમજી શકાય છે. એમ કહી શકાય કે અનેકાન્તદષ્ટિ “પ્રત્યેક પદાર્થમાં દરેક ધર્મ પિતાના પ્રતિપક્ષી ધર્મની સાથે રહેલ છે” એ તત્ત્વનું પ્રતિપાદન કરે છે. આ કારણથી જ પ્રમાણને અવિરાધી વિધિ નિષેધની કલ્પનાને સપ્તભંગી કહે છે. તે સપ્તભંગી આ પ્રમાણે છે: Jain Educationa International For Personal and Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ પડ્રદર્શન સુબોધિકા ૬૩ ૧. “હૃત્તિ ” પ્રત્યેક પદાર્થ વિધિ ધર્મની ક૯૫ના વડે કથંચિત્ અસ્તિત્વ સ્વરૂપ છે. ૨. “સાત્તિ' દરેક વસ્તુ નિષેધ ધર્મની કલ્પનાએ કથંચિત નાસ્તિત્વરૂપ છે. ૩. “સ્થાત્તિ-સ્વાભાતિ' પ્રતિ વસ્તુમાં વિધિ અને નિષેધ રૂપ ધર્મોથી કથંચિત અસ્તિત્વ અને કથંચિત્ નાસ્તિત્વ સ્વરૂપ છે. ૪. “જાવવત્તા” પ્રત્યેક પદાર્થ એકી સાથે વિધિ નિષેધ રૂપ ધર્મોથી કથંચિત અવક્તવ્ય સ્વરૂપ છે. પ. “ચાત્ત-સવરાજ' પ્રત્યેક વસ્તુ વિધિરૂપે કથંચિત અસ્તિત્વ અને એકીસાથે વિધિ નિષેધરૂપ ધર્મોની કલ્પનાથી કર્થ. ચિત અવક્તવ્ય સ્વરૂપ હોઈ તે કથંચિત અસ્તિ અવક્તવ્ય છે. ૬. “ગ્રાપ્તિ –સવારથ” પ્રત્યેક પદાર્થ નિષેધરૂપ ધર્મથી અને એકી સાથે વિધિ નિષેધરૂપ ધર્મની કલ્પનાથી કથંચિત નાસ્તિ અવક્તવ્ય છે. ૭. “સ્થાતિ-નાતિ-અવળ્ય” દરેક પદાર્થ ક્રમથી વિધિ અને નિષેધરૂપ ધર્મની કલ્પનાથી અને એકી સાથે વિધિ નિષેધરૂપ ધર્મોની કલ્પનાથી કથંચિત્ વસ્તિ-નાસ્તિ-વવદવ્ય સ્વરૂપ છે. ઉપરના દરેક ભાંગાના આરંભમાં સ્થા' શબ્દનો પ્રયોગ કરેલ છે તેને અર્થ “કથંચિ=અપેક્ષા વિશેષ” એ થાય છે. ઘણી વખત કથંચિત શબ્દનો ઉપયોગ “કંઈક અંશે એવા અર્થમાં કરવામાં આવે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ ૬૪ : ષડૂદન સુમેાધિકા એક જ કાળે એકમેકથી વિરુદ્ધ જતાં નિયા સાચા હોય છે, હાઈ શકે છે, પરંતુ અમુક મુખ્ય નિર્ણય સ્વીકારવાના છે એમ જણાવવું એ સ્યાદ્વાદનુ કાય છે. સ્યાદ્વાદના પ્રયાગથી એવું સિદ્ધ થાય છે કે કાઇ પણ વિધેયાત્મક કે નિષેધાત્મક નિર્ણયે એકે વાર છેવટના ન હેાય, પર'તુ અમુક સીમામદ્ધ દૃષ્ટિએ જ સાચે હાય, કારણ કે તેને એક સાથે એક સબધ હાય અને અન્ય સાથે ભિન્ન સ ંબંધ હાય. પ્રથમ ભગ—ઘટ આદિ પ્રત્યેક પદાર્થ પેાતાના દ્રવ્ય ક્ષેત્રકાળ અને ભાવની અપેક્ષાએ અસ્તિત્વ સ્વરૂપ છે. માટે ‘અસ્તિ’ શબ્દના પ્રયાગ કર્યાં. પરંતુ તે જ વખતે ઘટાદિથી ભિન્ન પટ આદિ પર પદાર્થોના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવની અપેક્ષાએ નાસ્તિ સ્વરૂપે પણ છે. પણ તેના મુખ્ય સ્વરૂપે વિચાર નથી, છતાં તેના નિષેધ ન થઇ જાય તેથી ‘ત્ત્વજ્’ શબ્દથી તેને ગૌણુ સ્વરૂપે સ્વીકાર કર્યાં. ન દ્વિતીય ભંગ—ઘટ આદિ દરેક વસ્તુ પર દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવથી નાસ્તિ સ્વરૂપ છે. અહિં નિષેધાત્મક વિચાર મુખ્ય છે, તેથી 7fä' શબ્દના પ્રયાગ કર્યાં. પશુ સંદા નાસ્તિપણું નથી. અમુક અપેક્ષા( પર સ્વરૂપ)થી જ નાસ્તિપણુ છે. એ ભાવ દર્શાવવા ‘સ્થાત્ ' શબ્દના પ્રયોગ કર્યાં. પદાર્થાંમાં જેમ સ્વદ્રવ્યાદિથી અસ્તિપણું છે, તેમ પર દ્રવ્યા દ્ધિથી નાસ્તિપણુ પણ છે જ. જો દરેક સ્વરૂપે અસ્તિપણું જ માનવામાં આવે તે દરેક પદાર્થ સામાન્ય-સરખા થઈ જાય તેથી કોઈ પણ પદાર્થીનું' સ્વરૂપ નિશ્ચિત થઈ શકે નહિ. Jain Educationa International For Personal and Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ પદર્શન સુબાધિકા : ૬૫ તૃતીય ભંગ-ઘટ આદિ પ્રત્યેક વસ્તુમાં અસ્તિપણે પણ છે તેમ નાસ્તિપણું પણ છે. છતાંય તે અસ્તિ નાસ્તિપણું અવ્યવ. સ્થિત નથી. બંને અપેક્ષા વિશેષ છે. જે અપેક્ષાએ અસ્તિત્વ છે તે અપેક્ષાએ નાસ્તિત્વ નથી અને જે અપેક્ષાએ નાસ્તિત્વ છે તે અપેક્ષાએ અસ્તિત્વ નથી, અર્થાત્ આ અસ્તિ-નાસ્તિપણું નિરપેક્ષ નથી, સાપેક્ષ છે. આ આશય સ્પષ્ટ કરવા આ ભંગનું નિદર્શન કર્યું છે. ચતુર્થ ભંગ–પ્રત્યેક પદાર્થમાં અનંતા ધર્મો અતિ સ્વરૂપે છે, તેમ અનંતા ધર્મો નાસ્તિ સ્વરૂપે છે. આ દરેક ધર્મો એક સાથે એક શબ્દથી કહી શકાતા નથી, તેથી બધા ધર્મોની એક સાથે વિવક્ષા કરવી હોય તે તે અવક્તવ્ય ન કહી શકાય તેવા બની જાય છે. તેથી આ ભાંગામાં અવક્તવ્ય શબ્દનો પ્રયોગ કર્યો. છતાં આ અવ્યક્ત પણું પણ આપેક્ષિક છે. કેમકે આ હકીક્તા ઉપરોક્ત અપેક્ષાએ છે, અન્ય અપેક્ષાએ આનાથી ભિન્ન સ્વરૂપ પણ ઘટી જ શકે છે. આ આશયથી “ચાત અવગત” ભંગ રાખેલ છે. પંચમભંગ–જ્યારે પદાર્થના અમુક અંશની “ગતિ” સ્વરૂપે વિવક્ષા કરી શેષ અંશના અસ્તિ-નાસ્તિપણને અવક્તવ્ય ગણવામાં આવે ત્યારે અપેક્ષાવિશેષે આ ભંગ બને છે. ષષ્ઠભંગ–જયારે વસ્તુના અમુક અંશની પર સ્વરૂપે નાસ્તિ. પણાની વિવક્ષા કરી શેષ અંશના અવક્તવ્ય સ્વરૂપને મુખ્યતયા વિચારણા કરાય ત્યારે અપેક્ષા વિશેષે આ ભંગ બને છે. Jain Educationa International For Personal and Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ દ૬ : ષદર્શન સુબાધિકા સપ્તમભંગ– જ્યારે પદાર્થના એક અંશની સ્વસ્વરૂપે અસ્તિપણાની વિવેક્ષા હોય, અન્ય એક અંશની પરસ્વરૂપે નાસ્તિપણાની વિવક્ષા હેય, અને શેષ અંશની અવક્તવ્ય સ્વરૂપે વિવેક્ષા હોય ત્યારે આ ભંગ બને છે. સપ્તભંગી પ્રત્યેક ભાંગામાં સકલાદેશ અને વિકલાદેશ સ્વભાવવાળી હોય છે. સકલાદેશને પ્રમાણ વાક્ય કહેવામાં આવે છે. અર્થાત તત્વથી પર્યાયનયની અપેક્ષાએ એક જ વસ્તુમાં અસ્તિત્વ આદિ ધર્મોની અભેદવૃત્તિને અસંભવ છે. તેથી કાલ આદિના ભેદથી અસ્તિત્વ આદિ ધર્મો ભિન્ન હોવા છતાં પણ તેમાં અભેદભાવને ઉપચાર થાય છે. તેથી દ્રવ્યાર્થિક નયની મુખ્યતાથી અભેદવૃત્તિ અને પર્યાયાર્થિક નયની મુખ્યતાથી અભેદના ઉપચારથી પ્રમાણ દ્વારા જ્ઞાત અનંત ધર્મ સ્વરૂપે વસ્તુનું એકી સાથે પ્રતિપાદન કરવાવાળા વાક્યને સકલાદેશ અર્થાત પ્રમાણુવાક્ય કહેવામાં આવે છે. તેમજ એક નય દ્વારા જાણેલ વસ્તુને ભેદવૃત્તિથી અથવા ભેદના ઉપચારથી ફ્રેમપૂર્વક નિરૂપણ કરવાવાળા વાક્યને વિકલાદેશ અથવા નયવાક્ય કહેવામાં આવે છે. આ સપ્તભંગી, એનું વાસ્તવિક અધ્યયન કરનાર આત્મા પદાર્થના કેઈપણ જાતના સ્વરૂપમાં મુંઝાતું નથી, અને પદાર્થનું સર્વાગીણ સ્વરૂપ તે સમજી શકે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ નય Jain Educationa International પ્રેમને મુખ્યપણે બહણ કરી ટોમ અન્ય ધમાં પ્રત્યે ઉદાસીન ભાવ=ગૌણુભાવ રાખીને પદાનું જે વન કરવું તેનું નામ નય છે. નય=વિચાર, નયઅભિપ્રાય. પદાના એક સ્વરૂપના મુખ્યપણે વિચાર તેનું નામ નય. નયા અસખ્ય છે. જેટલા વિચારા તેટલા નયેા. નયા અન'ત છે. જેટલા ધર્માં પદાર્થના તેટલા નચે થાય. અહિં નયાને જુદી જુદી રીતે વિચાર થઇ શકે છે. પ્રકરણ : For Personal and Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ ૬૮ : ષડ્રદર્શન સુબાધિકા સામાન્યથી ન બે વિભાગમાં વહેંચાયેલા છે. (૧) વ્યવ હારનય. (૨) નિશ્ચયનય. (૧) જેના દ્વારા પદાર્થનું બાહ્ય સ્વરૂપ જણાય તથા જે અપવાદ માર્ગમાં લાગુ પડે તે વ્યવહારનય. (૨) જેના દ્વારા પદાર્થનું અત્યંતર આંતરિક સ્વરૂપ જાણું શકાય તથા જે ઉત્સર્ગ માર્ગમાં લાગુ પડે તે નિશ્ચયનય. નાના બીજી રીતે પણ બે વિભાગ થઈ શકે છે. (૧) દ્રવ્યાર્થિક, (૨) પર્યાયાર્થિક. (૧) જે નય મુખ્યપણે દ્રવ્યને જ વિચાર કરે છે, પણ તેના ધર્મોને મુખ્ય પણે વિચાર કરતો નથી તે દ્રવ્યાર્થિક. (૨) જે મુખ્યપણે દ્રવ્યને વિચાર કરતું નથી પણ ધમૅ= પર્યાને જ મુખ્યપણે વિચાર કરે છે તે પર્યાયાર્થિક. - આ જ બે નયને વિશેષથી વિચાર કરતાં સાત નામાં વહેંચવામાં આવેલ છે. (૧) નિગમ (૨) સંગ્રહ (૩) વ્યવહાર (૪) ઋજુસૂત્ર (૫) શબ્દ (૬) સમભિરૂઢ અને (૭) એવંભૂત. સિદ્ધાંતવાદી આચાર્યોના કથન અનુસાર પ્રથમના ત્રણ ન દ્વવ્યાર્થિકમાં ગણાય છે. જ્યારે તાર્કિક આચાર્યો સિદ્ધાંત અબાધિત રાખી પ્રથમના ચાર નયે દ્રવ્યાર્થિકમાં ગણે છે. શેષ નયે પર્યાયાર્થિકના ભેદે છે. (૧) નગમનય-જે પદાર્થને માત્ર એક અપેક્ષાએ વિચારતે Jain Educationa International For Personal and Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ વડ્રદર્શન સુબેધિકા : ૬૯ નથી પણ અનેક અપેક્ષાએ વિચારે છે, કયારેક પદાર્થને સામાન્ય પણે વિચારે છે, ક્યારેક વિશેષપણે પણ વિચારે છે. નામ:-નૈનમ: (૨) સંગ્રહનય–જેને ચેડામાં ઘણું ગ્રહણ કરવાને–સંગ્રહ કરવાને સ્વભાવ છે, અર્થાત્ જે વિશેષ પદાર્થોને પણ સામાન્ય સ્વરૂપે ગ્રહણ કરે છે. જેમ કે એક નામ લેવાથી તે નામને તેને સર્વગુણ, સર્વપર્યાય સાથે ગ્રહણ કરે. ઘણા મનુષ્ય હોય તેમાં સર્વને મનુષ્યવથી સંગ્રહી લે, એકપણે બતાવે. આ નય સામાન્યને માને છે તેથી વિશેષને બતાવતું નથી. (૩) વ્યવહારનય–જે લેકવ્યવહારની અપેક્ષા રાખે છે. જેમાં બહુલતાએ ઉપચાર છે તે વ્યવહારનય. આ નય સામાન્યને વિશેષપણે ગ્રહણ કરે છે. સંગ્રહનયથી ગ્રહણ કરેલ પદાર્થોને વિધિપૂર્વક ભિન્ન ભિન્ન કરે છે. પદાર્થના બાહ્ય સ્વરૂપને–ગુણેને તે તે પદાર્થ માને છે. આ નય પ્રત્યક્ષ દેખાય તેટલા ગુણને માને પણ અંદરના પરિણામની અપેક્ષા આ નય રાખતા નથી, આની દષ્ટિ આચાર અને ક્રિયા-પ્રવૃત્તિ તરફ હોય છે. (8) જુસૂત્રનય –ઋજુ એટલે સરળપણે સૂત્ર-વિચારે તે જુસૂત્ર. અર્થાત આ નય વર્તમાનમાં જે પ્રમાણે દેખાય તે પ્રમાણે પ્રતિપાદન કરે છે, પણ ભૂત કે ભવિષ્ય સામું જોતું નથી. ગૃહસ્થ Jain Educationa International For Personal and Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ ૭૦ : વદર્શન સુબાધિકા હોય છતાં વર્તન સાધુ જેવું દેખાય તે ગૃહસ્થને પણ આ નય સાધુ કહી દે છે. (૫) શબ્દનય–શબ્દભેદે અર્થભેદ માનતું નથી, પણ જે કાલભેદે, લિંગભેદે, સંખ્યાભેદ આદિએ જે પદાર્થભેદ માને છે તે શબ્દનય. જેમ ઘટ શબ્દ એ જુદે પદાર્થ છે તેને કુંભ કે કલશથી ઓળખાવી શકાય, પરંતુ ઘટી શબ્દ એ તેના માટે અલગ પદાર્થ છે. તે જ રીતે ભૂતકાલીન કે ભાવિકાલીન ઘટ તેના માટે ઘટ પદાર્થ નથી. (૬) સમભિરુઢઃ-જે શબ્દો જે અર્થમાં રૂઢ હોય તે શબ્દને તે જ અર્થ રૂપે માને તે સમભિરુઢ. આ નય શબ્દનયથી પણ આગળ વધે છે. શબ્દનય પર્યાયભેદે વસ્તુને ભેદ માનતું નથી, પણ આ નય તે પર્યાયભેદથી પદાર્થ ભેદ માને છે. આ નયને ઘટ અને કુંભ એ એક પદાર્થ નથી, ભિન્ન પદાર્થ છે. આ નય શબ્દના અર્થ પ્રમાણે પૂર્ણ ગુણ વસ્તુમાં પ્રગટ ન થયે હોય, કંઈક અંશે ન્યૂન હોય તે પણ તેને તે પદાપિ માને છે. (૭) એવંભૂતનય –જે શબ્દને જે અર્થ હોય તે અર્થ સંપૂર્ણ પણે તે શબ્દમાં ઘટતે હોય તે જ તેને પદાર્થરૂપે માન, આવી માન્યતા છે નયની છે તે એવભૂત, Jain Educationa International For Personal and Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ ષડૂદન સુખાધિકા : ૭૧ આ નય પદાર્થના સ’પૂર્ણ ગુણમાંથી એકાદ 'શ પણ જો ન્યૂન હોય તે તેને તે પદાર્થ સ્વરૂપે માનતે નથી, અર્થાત્ આ નય ક્રિયાભેદે અભેદ માને છે. જેમ અધ્યાપક શબ્દ-તેના અથ અભ્યાસ કરાવનાર એવા થાય. આ નય કહે છે કે જ્યારે વિદ્યાર્થીએ સન્મુખ બેઠા હાય, અભ્યાસ કરાવવાની ક્રિયા ચાલુ હાય, ત્યારે જ તેને અધ્યાપક કહેવાય. પણ શેષકાલે તેને અધ્યાપક ન કહેવાય. આ પ્રમાણે સાત નયેા છે. એક એક નયના ઘણા પેટા ભેદા થાય છે. દ્વાદશાહ નયચક્રમાં એક એકના ખાર ખાર ભેદ જણાવેલ છે. જયારે પૂર્વકાલે એક એક નયના સેા સે। ભેદા પ્રચલિત હતા. આ નયે ત્યાં સુધી જ નચેા કહેવાય છે કે જ્યાં સુધી પેાતાની માન્યતાને મુખ્યપણે સ્વીકારી ઇતર માન્યતાના અપલાપ કરતા નથી. જ્યારે પેાતાની જ માન્યતાને સ્વીકારી ઇતર માન્યતાના અપલાપ કરવા જાય છે ત્યારે તે નય મટી નયાભાસ થાય છે. આ સાત નચામાં પ્રથમના ચાર નય। વ્યવહારની ટિમાં ગણાય છે. શેષ નયેા નિશ્ચયની કેટિમાં ગણાય છે. પદાર્થના તાત્ત્વિક સ્વરૂપના વિચાર તે નિશ્ચયનય અને એ સ્વરૂપને અનુકૂળ બાહ્ય સ્વરૂપના વિચાર તે વ્યવહારનય. Jain Educationa International For Personal and Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ ૭૨ : ષડ્કશન સુમેાધિકા સાધ્ય નિશ્ચયના ક્ષેત્રમાં જાય છે. સાધન વ્યવહારના ક્ષેત્રમાં જાય છે. આ નયાનું સ્વરૂપ ખૂબ જ ગંભીર છે. સ્થૂલ ખુદ્ધિથી તે ગ્રાહ્ય નથી, છતાં નયેાના સ્વરૂપની સાચી સમજ પ્રાપ્ત થાય તે જગતના તમામ વિરાધે। શમી જાય. આ નયેાનુ' સ્વરૂપ જૈન દÖનના ગ્ર'થામાં ઠેર ઠેર આલેખા ચેલું છે, જ્યાંથી વિસ્તૃતપણે આની સમજણ પ્રાપ્ત થઈ શકે તેમ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ : ૮ આચાર મીમાંસા નદર્શન પત્યેક જીવને ચૈતન્ય સ્વરૂપ માને છે. જીવનું 4 સાક્ષાત લક્ષણ જ્ઞાન છે. અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતચારિત્ર, અનંતવીર્ય એ જીવનું શુદ્ધ સ્વરૂપ છે, પરંતુ કર્મોને આવરણને લીધે એ શુદ્ધ સ્વરૂપ જોવા મળતું નથી. અનંતશક્તિને સમ્રાટ્ કર્મશક્તિ આગળ રંક પામર બની સંસારમાં રઝળી રહ્યો છે. આસવ અને બંધ એ સંસારના કારણ છે. સંવર અને નિર્જરા એ સંસારની રખડપટ્ટીથી છોડાવનાર છે, મક્ષ અપાવનાર છે. આ ભવમણથી બચવા, આત્માના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત કરવા રત્નત્રયીની આરાધના અતિઆવશ્યક છે. Jain Educationa International For Personal and Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ ૭૪ : ષડૂદન સુએાધિકા પૂર્ણ શ્રદ્ધા સાથે જ્ઞાનપૂર્વકની ચારિત્રધર્મની આરાધના ક શક્તિથી રંક બની ગયેલ આત્માને રાજરાજેશ્વર બનાવે છે. આ ચારિત્રધમ એ પ્રકારે છે. (૧) સર્વાંગિતિ ધર્મ (૨) દેશિવરિત ધ. (૧) હિંસા આદિથી સંપૂર્ણ પણે અટકવુ તે સવિરતિ ધર્મ (૨) આંશિક હિંસા આદિના ત્યાગ તે દેશિવરિત ધમ, સવરિત ધર્મના પાલકને ‘સાધુ' તરીકે એળખવામાં આવે છે. શ્રી સૂયગડાંગ સૂત્રમાં ‘સાધુ’ના માહણુ, સમણુ, ભિકખુ અને નિન્ગથ આ ચાર નામે જણાવેલ છે. સવિરતિ ધમ એ સાધુઓને ધર્મ હોવાથી ‘સાધુ ધ' તરીકે પણ ઓળખાય છે. ‘સનોતિ સ્વ-પરાffન' વૃત્તિ સાઘુ: અર્થાત્ જે પેાતાની અને અન્યની એમ ઉભયની ઉન્નતિ કરવા પ્રયત્નશીલ હાય તે સાધુ કહેવાય છે. રાગ-દ્વેષ ઉપર વિજય મેળવવા પ્રબલ પુરુષાથ કરે છે. રાગ-દ્વેષના કારણભૂત કૅચન-કામિની આદિના તેઓ સર્વથા ત્યાગી હાય છે. જ્યાં અર્હતા અને મમતા છે ત્યાં જ રાગ-દ્વેષભાઁ સ`સાર છે. સાધુ અહંતા અને મમતાથી પર હાય છે. આત્મસ્વરૂપને પિછાની તેની સાધનામાં લયલીન હેાય છે. આ સાધુ મહાત્માઓને પદવીની કાઇ ખેવના હાતી નથી, પરંતુ શાસન પ્રભાવકતા, આચાર નિપુણતા, ઉપદેશદક્ષતા આદિ ચેાગ્યતા જોઈ ચતુર્વિધ સંઘ સમક્ષ તેમને અનુક્રમે (૧) Jain Educationa International For Personal and Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ પડ્રદર્શન સુબાધિકા : ૭૫ ગણિપદ-પન્યાસપદ, (૨) ઉપાધ્યાયપદ અને (૩) આચાર્યપદ પ્રદાન કરવામાં આવે છે. જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીર્ય આ પાંચ આચારનું સુંદર રીતે પાલન કરે તે આચાર્ય. આચાર્ય પાંચ મહાવ્રત, પાંચ આચાર, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિના પાલક હોય છે. તેમજ પાંચ ઈન્દ્રિયના વિષયેને રેકનાર, નવ પ્રકારની બ્રહ્મચર્યની વાડોને ધારણ કરનાર અને ચાર પ્રકારના કષાયે પર વિજય મેળવનાર હોય છે. તેથી આ છત્રીશ ગુણવાળા આચાર્ય કહેવાય છે. ઉપાધ્યાયા-ઉપ સમીપમાં, અધ્યાય અધ્યયન કરવું, ભણવું, જેની નિશ્રામાં રહી સાધુએ શ્રુતજ્ઞાનની ઉપાસના કરે છે. અર્થાત ઉપાધ્યાયજી મહારાજા પિતાની નિકટમાં રહેલ સાધુ ભગવંતેને આગમ સૂત્ર આદિનું સુંદર જ્ઞાન કરાવે છે. સૂત્રોની વાચના કરાવે છે. અગિયાર અંગ, બાર ઉપાંગનંદિ અને અનુગના જ્ઞાતા હોય છે. આચાર્યના જે ગુણે હેાય છે તે ગુણે ઉપધ્યાયજીમાં પણ હેઈ શકે છે. સાધુ-મોક્ષમાર્ગની સાધના કરે-શ્રમણજીવનની સુંદર આરાધના કરે તે સાધુ. - સાધુ મહાત્મા પંચ મહાવ્રતધારી હોય છે. રાત્રિ ભેજનથી નિવર્સેલા હોય છે. પકાયની વિરાધના તથા પાંચે ઈન્દ્રિયના અસંયમથી અટકી ગયેલ હોય છે. ત્રણ ગુપ્તિવાળા, લેભને Jain Educationa International For Personal and Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ ૭૬ : ષડ્રદર્શન સુબેધિક નિગ્રહ કરનાર, ક્ષમા ગુણધારી, શુભભાવના ભાવક, પ્રતિલેખ નાદિ ક્રિયાઓને શદ્ધ કરનારા હોય છે. બાવીશ પરિષહ અને મરણાંત ઉપસર્ગોને સમભાવે સહન કરનારા હોય છે. આ મહાત્માઓનું ચારિત્ર પાંચ પ્રકારે કહેવું છે. (૧) સામાયિક (૨) છે પસ્થાપનીય (૩) પરિહારવિશુદ્ધિ, (૪) સૂફમ સંપરાય અને (૫) યથાખ્યાત. છેલ્લાં ત્રણ ચારિત્રનું પાલન અત્યારે ભરતક્ષેત્રમાં દુઃશક્ય નથી પણ અશક્ય જ છે. અનુકુળતાના અથી અને પ્રતિકુળતાથી પાછા ફરનારા આત્માઓ શ્રમણ જીવન સ્વીકારી શકતા નથી. શ્રમણ જીવન સ્વીકારતાં પહેલાં કર્મ સિદ્ધાંત સમજ અતિ ઉપયોગી છે. કમને સિદ્ધાંત જાણવાથી આત્મા પિતાના આંતર શત્રુઓને પિછાણી તેને કેમ હરાવી શકાય? તેના ઉપર વિજય કેવી રીતે મેળવી શકાય તેના માર્ગે વિચારી શકે છે, અને તે પ્રમાણે પ્રવૃત્તિ કરી કર્મ શત્રુઓને હટાવી શકે છે. ગૃહસ્થ જીવનમાં તે કર્મતત્વ પર વિજય મેળવે એ ઘણું જ કઠિન અને જટિલ કાર્ય છે. જ્યારે શ્રમણ જીવનમાં કર્મ પર વિજય મેળવવા પ્રયત્ન કરે એ જાગૃત આત્માને સાહજિક બને છે. પણ સાધુ ધર્મ-શ્રમણ જીવનનું પાલન એ સુકર વાત નથી. Jain Educationa International For Personal and Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ ષડ્રદર્શન સુબાધિકા ઃ ૭૭ અનેક યુદ્ધો ખેલનાર, ભયંકર શસ્ત્રોના આઘાત સહન કરનાર પણ શ્રમણ જીવનના પાલનમાં મંદ બની જાય છે. આથી જ ગૃહસ્થને માટે (જે આત્માઓ શ્રમણ જીવનનું પાલન કરવા સમર્થ નથી તેઓ માટે) જ્ઞાનીઓએ શ્રાવક ધર્મની પ્રરુપણા કરી છે કે જેથી તે આત્માઓ શ્રાવક ધર્મનું સુંદરતયા પાલન કરી ક્રમશઃ અનાસક્તિભાવ કેળવી સર્વ વિરતિનું પાલન કરવા સમર્થ બની શકે છે. શમણું જીવન સ્વીકારવા ઈચ્છનાર દરેક વ્યક્તિઓએ બાહા સાધનો જેવાં કે-લાખની માલ-મિલ્કત, મોટર ગાડી, બંગલે, સ્ત્રી, પુત્ર, પરિવાર, સગાં-સંબંધીઓ વગેરે અને અત્યંતર સાધન મૂચ્છ, વિષય કષા વગેરેને ત્યાગ કરવાને હેય છે, અને શ્રી વીતરાગ પરમાત્મા શ્રી જિનેશ્વરદેવે પ્રરુપણ કરેલ ત્રિકાલાબાધિત જિન આણુ-જિનશાસનનું શરણ સ્વીકારી સર્વ વિરતિના પાવન પંથે પ્રયાણ કરવાનું હોય છે. એથી શ્રમણ જીવન સ્વીકારનાર આત્માઓ બાહ્ય અત્યંતર સાધનેને છોડી મૂર્છાદિને ત્યાગ કરી ગુરુવર્યોની સમીપે સંયમ સ્વીકારે છે, પંચ મહાવ્રતમય સાધુજીવનના નિયમ પાલન કરવા તત્પર બને છે. આ રહ્યાં તે પાંચ મહાવતે (૧) “સવાયો પાળrફુવા મો વેરમ” આ પ્રથમ મહાવ્રત છે. આ વ્રતથી નાના કે મોટા, સૂમ કે બાદર છવે અપરાધી હોય કે નિરપરાધી હોય, તેમની જાયે અજાણે કોઈ પણ રીતે હિસા ન થઈ જાય તેવી પ્રતિજ્ઞા ધારણ કરવામાં આવે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ ૭૮ : ષડ્રદર્શન સુધિકા જૈન ધર્મને પાયાને સિદ્ધાંત છે “કેઈ પણ જીવની કઈ પણ પ્રકારે હિંસા ન કરવી ” “પરમો ધર્મ:' આવી અહિંસાનું ગૃહસ્થપણામાં અનેક પ્રકારની સાવધ પ્રવૃત્તિ હોવાને લીધે પાલન શક્ય બનતું નથી, તેથી સંસાર ત્યાગ કરનાર મહાત્માને સર્વ પ્રથમ આ વ્રત ઉશ્ચરાવવામાં આવે છે. (૨) “સદગો મુલાવાયા વેરમાં' જગતમાં કલેશ અને કંકાસ, વેર અને અવિશ્વાસનું કારણ અસત્ય બની જાય છે. તેથી મંત્રી અને વિશ્વાસના પરમ આધારભૂત સંસાર ત્યાગી આત્માને કષાય કે નેકષાયને વશ થઈ અસત્ય બેલાઈ ન જાય માટે ત્રિવિધે ત્રિવિધે “અસત્ય બલવાથી અટકવાની પ્રતિજ્ઞા કરાવવામાં આવે છે. આ પ્રતિજ્ઞાથી સાધુ મહાત્મા મરણાંત પ્રસંગ પ્રાપ્ત થાય છતાં અસત્ય બોલતા નથી. છતાં પ્રથમ મહાવ્રતની રક્ષા ખાતર જે અસત્ય બલવું પડે તે તેની અપવાદ માગે જયણ હેય છે. (૩) બેસવાનો અuિળાવાળો કેરમાં' અન્યની માલિ કિની–કઈ પણ વસ્તુ માલિકને પૂછ્યા સિવાય લેવામાં આવે તે અપ્રીતિ આદિને પ્રસંગ પ્રાપ્ત થાય છે અને કયારેક કષાય આદિનું કારણ પણ બને છે, તેથી સાધુ મહાત્માને ત્રીજું એ વ્રત લેવરાવવામાં આવે છે કે ગામ કે નગરમાં, શહેર કે જંગલમાં કેઈપણ સ્થળે, કઈ પણ સંગે, મુલ્યવાળી કે મૂલ્ય વગરની, નાની કે મોટી કઈ પણ વસ્તુ તેના માલિકની સંમતિ વગર વાપરવી નહિ. Jain Educationa International For Personal and Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ પદર્શન સુબાધિકા : ૭૯ આ વ્રતના રક્ષણ ખાતર મુનિ મહાત્માઓ કઈ પણ વસ્તુ લેવા મુકવાના પ્રસંગે કે તેવા અન્ય પ્રસંગે જુનાગઢ઼ નમુદ્દો એમ રજા માગી તે ભૂમિ આદિને ઉપયોગ કરે છે. (૪) સવાલો મેહુલો વેરમr” મિથુન એ સર્વ અનર્થોનું મૂલ છે અસંખ્ય જીવેની હિંસાનું કારણ છે. માટે જ્ઞાનીઓએ મૈથુનને ત્યાગ કરવાનું કહ્યું છે. તેથી સર્વવિરત આત્માઓ આ પ્રતિજ્ઞા ગ્રહણ કરે છે કે “હું માવજીવ ત્રિવિધ ત્રિવિધ મૈથુનનો ત્યાગ કરું છું.' - સાધુએ દેવી, માનુષી અને તિર્યંચની સાથેના મૈથુનનું અને સાધ્વીજીએ દેવ, મનુષ્ય અને તિર્યંચ સાથેના મૈથુનનું વર્જન કરવું જોઈએ. આ વ્રતના રક્ષણ ખાતર મહામાએ મૈથુન સંસર્ગનાં સાધન સર્વથા તજે છે, નવવિધ બ્રહ્મચર્યની વાડોનું પાલન કરે છે. જૈન દર્શનકારોએ મિથુનને અનેક દોષનું કારણ માનેલ છે. નવ લાખ સંશી છે અને અસંખ્ય અસંશી જેના નાશનું સાધન માનેલ છે. પાંચ મહાવ્રતને ભંગ મેથુનમાં જેવા છે. જ્ઞાનીએ તે ત્યાં સુધી જણાવે છે કે-દુષ્કૃતને યાદ કરી તેને પશ્ચાત્તાપ કરે, ભૂલની માફી માગવી, પરંતુ મિથુનનું સેવન થયું હોય અથવા તેના નિમિત્તોના પ્રસંગ બન્યા હોય તેનું સ્મરણ પણ ન કરવું. Jain Educationa International For Personal and Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ જ છે. ૮૦ : ષડ્રદર્શન સુબેધિકા (૫) “સવાનો વારો વેરમ” પરિગ્રહ એ લેભનું ફળ છે, માયાનું બીજ છે, ક્રોધનું કારણ છે, માનનું સાધન છે માટે જ મહામના પુરુષ તેને તજે છે. - સાધુ મહાત્માઓ આ વ્રત સ્વીકારતાં એવી પ્રતિજ્ઞા કરે છે કે “હું નાની કે માટી, થોડી કે ઘણી, સચિત્ત, અચિત્ત કે મિશ્ર વસ્તુના પરિગ્રહનું વજન કરું છુંવચલા બાવીશ તીર્થ. કરેના શાસનમાં ચોથું, પાંચમું વ્રત સંલગ્ન હોવાથી તેનું નામ સર્વથા બહિર્ધાદાન વિરમણવ્રત છે. આ વ્રતથી મિથુન અને પરિ. ગ્રહ બંનેને ત્યાગ થાય છે. - આ પ્રતિજ્ઞાથી સાધુઓ પોતાની પાસે સુવર્ણ, રજત, હીરા, માતી આદિ, પૈસા, બંગલા, મોટર ગાડી આદિ હોય તેને ત્યાગ કરે છે. પિતાની માલિકીના મઠ, મંદિર કે માનવે (દાસ-દાસી), ઢોર-ઢાંખર, પશુ-પક્ષી આદિ હોય તેનું વર્જન કરે છે. - આ પાંચ મહાવ્રતનું સંયમજીવનમાં કઠેરપણે પાલન કરે છે જાયે-અજાયે પ્રમાદવશ તે વ્રતને ભંગ થાય અથવા તેમાં અતિચાર લાગ્યા હોય તે તેનું અતિ કઠિન પ્રાયશ્ચિત્ત કરે છે. આ પાંચ મહાવ્રતનું નિર્દોષપણે પાલન થાય તે હેતુથી આ મહાત્માઓ કોઈ જાતનું વ્યસન ધરાવતા નથી, રસેઈ કરતાકરાવતા નથી, નિયત કરેલ સમયે ભિક્ષા યાચવા ગોચરીએ જાય છે. નિર્દોષ આહાર પાણ જે મળી જાય તે વસતિમાં લાવી અનાસક્તભાવે વાપરે છે. પિતાના કેશ હાથથી સહર્ષ ખેંચી Jain Educationa International For Personal and Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ ષદફૂશન સુબેધિકા : ૮૧ કાઢે છે. સૂર્યાસ્તથી સૂર્યોદય પછીની બે ઘડી સુધી આહાર પાછું સર્વથા ત્યજે છે. શક્તિ હોય ત્યાં સુધી એકાશન આયંબીલ આદિ કરે છે. ધમધખતા તાપમાં ઉઘાડા માથે અને અડવાણે પગે વિચરે છે. છત્રી કે જેઓને ઉપયોગ કરતા નથી કે કડકડતી ઠંડીમાં અગ્નિ કે રજાઈ આદિ વાપરવાની ઈચ્છા ધરાવતા નથી. આવું કઠોર સાધુ જીવન છે, કઠિન આલેચના છે. જેથી આ જીવન લેઢાના ચણા ચાવવા જેવું દુષ્કર ગણાય છે. છતાંય પ્રભુશાસનની એ બલિહારી છે કે આવું કડક આચરણ ભારતભરમાં સેંકડે નહિ હજારોની સંખ્યામાં પાલન કરનારા પુણ્યાત્માઓ છે. અંધકારભર્યા આકાશમાં ટમટમતા તારલિયા છે. જે મહાપુણ્યની નિશાનીરૂપ છે. જે સાધુ જીવન પાળવા અસમર્થ છે છતાં ધર્મનું પાલન શકય અંશે કરવા ચાહના રાખે છે તેવા વર્ગને ઉદેશી “બાર ત્રત”નું નિરૂપણ કરવામાં આવેલ છે. આ વ્રતનું પાલન કરનાર પુરુષવર્ગને શ્રાવક અને સ્ત્રીવર્ગને શ્રાવિકા કહેવામાં આવે છે. - બાર વતે (૧) પાંચ અણુવ્રત, (૨) ત્રણ ગુણવ્રત અને (૩) ચાર શિક્ષાત્રતે, એ ત્રણ વિભાગમાં વહેંચાયેલ છે. (૧) મહાવ્રતની અપેક્ષાએ નાનાં વતે હેવાથી આને આણુ= નાના વ્રત (અણુવ્રત) કહેવામાં આવે છે. તેના નામ આ પ્રમાણે છે. (૧) સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત, (૨) સ્કૂલ Jain Educationa International For Personal and Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ ૮૨ : યહૂદશન સુબાધિકા મૃષાવાદ વિરમણ વ્રત, (૩) સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત, (૪) સ્વદ્વારા સંતેષ પરસ્ત્રીગમનવિરમણ વ્રત, (૫) પરિમહ પરિમાણ વ્રત. (૨) મૂળ ગુણેને વિશેષ ગુણ કરનાર હેવાથી ત્રણ તને ગુણવ્રત કહેવાય છે, (૧) દિશા પરિમાણ વ્રત (૨) ભેગપભેગ પરિમાણ વ્રત (૩) અનર્થદંડ વિરમણ વ્રત. આ ત્રણ ભેદ ગુણ વ્રતના છે. (૩) મહાવ્રતનું શિક્ષણ આપનાર હેવાથી અથવા શિષ્યને વિદ્યા ગ્રહણની જેમ વારંવાર સેવન કરવા યોગ્ય હોવાથી આ તેને શિક્ષાત્રત કહેવાય છે. તેના ચાર ભેદ છે (૧) સામાયિક વ્રત (૨) દેશાવળાશિક વ્રત (૩) પૌષધ વ્રત અને (૪) અતિથિ સંવિભાગ વ્રત. શ્રાવક શ્રાવિકા આ બાર વ્રતનું યથાશક્તિ પાલન કરી આત્માને સંયમ એગ્ય બનાવી મહાવ્રતના પાલન દ્વારા અંતે કર્મના ભારને ફેંકી દઈ મુક્તિના અપૂર્વ આનંદની અનુભૂતિ કરે છે. આ શ્રાવક, શ્રાવિકા તથા પૂર્વે જણાવેલ સાધુ અને સાધ્વી આ ચારેને સંઘ ચતુર્વિધ સંઘ કહેવાય છે, “સભ્ય દુષ્યન્ત Griffજ ન સ સલૂ' જેના દ્વારા પાપકર્મો સમ્યગ્ન પ્રકારે નાશ કરાય તે સંઘ Jain Educationa International For Personal and Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ : ૯ પંચાચાર પા ચા પંચાચારના પાલક હેાય છે તે પાંચ આચાર - આ પ્રમાણે – (૧) જ્ઞાનાચાર: જ્ઞાન વિના સમીહિત અર્થની સિદ્ધિ થતી નથી. જ્ઞાન એ દીપક છે. મહરૂપ અંધકારમાં અથડાતા આત્માઓ જ્ઞાનરૂપ 'દીપક વિના ઈષ્ટ સ્થાન પ્રાપ્ત કરી શકતા નથી તેથી જ્ઞાન એ પરમાદરણુય છે. આચાર્ય પિતે જ્ઞાનસંપન્ન હોય છે. અન્યને જ્ઞાનવાન બના વવા પ્રયત્નવંત હોય છે. તેઓ આઠ દેષ રહિતપણે દ્વાદશાંગીને Jain Educationa International For Personal and Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ ૮૪ : ષડ્રદર્શન સુબાધિકા ભણે છે, અન્યને ભણાવે છે. આઠ દોષ આ પ્રમાણે છે – (૧) કાલદોષ –દિવસ અને રાત્રિના પહેલા તથા છેલ્લા એમ ચાર પ્રહરે કાલિક સૂત્ર અને અન્ય કાળ ઉલ્કાલિક સૂત્ર ચેત્રીશ અસઝાય આદિ વજીને ભણવું જોઈએ તેને બદલે અકાળે ભણે તે કાલદોષ. (૨) વિનયહીનતા -ઉશૃંખલપણે ઉદ્ધતાઈથી જ્ઞાનનું પઠન કરવું તે. (૩) બહુમાનહીનતા –જ્ઞાન પ્રત્યે આદરભાવ આદિ ન રાખવે તે. (૪) ઉપધાનહીનતા -જ્ઞાનની એગ્યતા મેળવવા તપશ્ચર્યાદિ જે અનુષ્કાને જણાવ્યા હોય તે કર્યા વિના અથવા અવિધિએ કરીને જ્ઞાન ભણે તે. - (૫) નિહવદેષ:-અહંભાવ આદિથી જ્ઞાનદાતાને છુપાવવા તે. (૬) અંજનીનતાઃ-જે વ્યંજન યા સ્વર જે રીતે જણાવેલ હોય તેને બદલે ન્યૂનાધિકપણે અથવા વિપરીતપણે પ્રરૂપણ કરવીબોલવું તે. (૭) અર્થહીનતા-દ્વાદશાંગીને અર્થ જેવા પ્રકાર હોય તેવા પ્રકારને ન કરતાં મન કલ્પિત અર્થ કરે તે. ' (૮) તદુભયહીનતા -સૂત્ર અર્થ ઉભયથી હીન હય, સૂત્રાર્થના જ્ઞાની ગુરૂઓ પ્રત્યે ભક્તિ સત્કાર સન્માનાદિની ન્યૂનતા ડાય ને. . . Jain Educationa International For Personal and Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ ષડ્રદર્શન સુબેધિકા : ૮૫ જ્ઞાન ભણનારે આ આઠ દે અવશ્ય વર્જવા જોઈએ. (૨) દશનાચાર– જે પદાર્થ જેવા સ્વરૂપે હોય તે પદાર્થની તેવા સ્વરૂપે પ્રતીતિ કરવી તે દર્શન, મિથ્યા પ્રતીતિ મિથ્યા સ્વરૂપ હેવાથી દર્શન તરીકે અહિં જણાવેલ નથી. દર્શનને નિર્મલ રાખવા આચાર્ય સ્વયં તેના આઠે આચારોનું પાલન કરે છે. અન્યને પણ પાલન કરાવે છે. તે આઠ આચાર આ મુજબ છે. (૧) નિઃશંકિતઃ-શાસ્ત્રવચનમાં શંકા કરવી નહિ. (૨) નિ કાંક્ષિતઃ–અન્યમતની અભિલાષાથી પણ દૂર રહેવું. (૩) નિર્વિતિગિચ્છા–ધર્મ સંબંધી ફળમાં સંદેહ ન રાખવે અથવા સાધુ સાધ્વીના મલિન ગાત્ર, વસ્ત્રાદિની દુર્ગછા ન કરવી. (૪) અમૂઢદષ્ટિ– જૈન ધર્મ પ્રત્યે દઢતા ધરાવવી. (૫) ઉપબું હણ-સમ્યકત્વી કે સાધર્મિકના અલ્પ ગુણની પણ શુદ્ધ મનથી પ્રશંસા કરવી, સેવા ભક્તિથી ઉત્સાહિત કરવા. (૬) સ્થિરીકરણ–મંદ શ્રદ્ધાવાળા અથવા શ્રદ્ધાથી પતિત બનેલને માર્ગે લાવી ધર્મમાં સ્થિરતા કરાવવી. (૭) વાત્સલ્ય-સાધર્મિક પ્રત્યે વાત્સલ્ય રાખવું, પ્રેમભાવ ધરાવે. (૮) પ્રભાવના–જિનશાસનની પ્રભાવના કરવી, વ્રતાચરણ, દુષ્કર ક્રિયા આદિથી સહમને વિશેષતઃ પ્રદીપ્ત કર. Jain Educationa International For Personal and Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ ૮૬ : ષડ્કશન સુમેાધિકા (૩) ચારિત્રાચાર :——ક્રયાદિ કષાયાથી અથવા નરકાસ્ક્રિ ગતિથી આઠ કર્માથી છેડાવી આત્માને માક્ષગતિ પ્રાપ્ત કરાવે તે ચારિત્ર. આ ચારિત્રનું નિમ ળપણે પાલન થાય તેથી આઠ આચારાનું પાલન કરવા જણાવેલ છે. આચાર્યં શ્રી આ આઠે આચારાનુ પાલન કરે છે, અન્યને પાલન કરાવવા પ્રયત્નવત હેાય છે, પાલન કરનારની પ્રશસ્તિ કરે છે. તે આઠ આચારો આ પ્રમાણે છે. ૧. ઇર્યાં સમિતિ-વિધિ અનુસાર જયણાપૂર્વક ચાલવું તે. ૨. ભાષા સમિતિ-યથાવિધિ જયણાપૂર્વક ખેલવું તે. ૩. એષણા સમિતિ=નિર્દોષ વસ્ત્ર, પાત્ર, આહાર આદિ વિધિ મુજમ ગ્રહણ કરવા તે. ૪. આદાન નિક્ષેપ સમિતિ યતનાપૂર્વક વસ્ત્ર પાત્રાદિ લેવામૂકવા તે. ૫. પારિષ્ઠાપનિકા સમિતિ- જ્યાં જીવજંતુ ન હેય ત્યાં જયણાપૂર્ણાંક લઘુનીતિ-વડીનીતિ આદિ પરડવવાં તે. ૬. મનાગુપ્તિ-૧. પરિતાપ ઉપજાવવાના વિચાર, ૨. તેને લગતી સામગ્રી એકઠી કરવાને વિચાર અને ૩. જીવકાયા જુદા કરવાના વિચાર. આ ત્રણેય પ્રકારના વિચારોથી મનને રાકી ધમ ધ્યાનમાં મનને જોડવું તે. ૭. વચનશુપ્તિ-ઉક્ત ત્રણે પ્રકારના વચનેાના નિગ્રહ કરવા તે. Jain Educationa International For Personal and Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ ષડ્રદર્શન સુબાધિકા : ૮૭ ૮. કાયગુપ્તિ-ઉક્ત ત્રણ પ્રકારના આચરણેથી કાયાને નિગ્રહ કરી તપ-સંયમાદિ સત્કાર્યમાં કાયાને જોડવી તે. આ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ એમ આઠ પ્રકારે ચારિત્રાચાર છે. (૪) તપાચાર =જેમ માટીમાં મળી ગયેલ મિશ્રિત થયેલ) સુવર્ણાદિ ધાતુને અગ્નિમાં તપાવવાથી તે ધાતુ માટીથી છુટા પડી પિતાનું અસલ સ્વરૂપ ધારણ કરે છે તેમ કર્મરૂપ મળથી (મિશ્રિત થયેલ) ખરડાયેલ છવ તપશ્ચર્યારૂપ અગ્નિના પ્રયોગથી શુદ્ધ થઈ નિજરૂપને પ્રાપ્ત કરે છે. તવ્યન્ત શેન ત તા-જેના દ્વારા કર્મો તપાવાય તે તપ. તપને જીવનમાં વણી લેવા તેને બાર આચાર જણાવેલા છે. તેમાં મુખ્ય બે ભેદ છેઃ (૧) બાહ્યતપ, (૨) અત્યંતર તપ. (૧) બાહાતપ–જે તપથી વ્યવહારમાં લેકે તેને તપસ્વી કહે, જે તપથી બાહ્ય શરીરને અસર થાય છે. તેના છ ભેદ છે? ૧. અનશન, ૨. ઊણેદરી, ૩. વૃત્તિસંક્ષેપ, ૪. રસત્યાગ. ૫ કાયકલેશ અને ૬. સંલીનતા. બાહ્યતપના આ જ છ આચારે ગણાય છે. (૨) અત્યંતર ત૫-જે તપથી વ્યવહારમાં તપસ્વી ગણાય નહિ, જેનાથી બાહ્ય શરીરને ખાસ અસર થાય નહિ અને કર્મો શીધ્ર નાશ પામે તે તેના પણ છ ભેદ છેઃ ૧. પ્રાયશ્ચિત્ત, ૨. Jain Educationa International For Personal and Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ ૮૮ : ષડૂદન સુમેાધિકા વિનય, ૩. વૈયાવૃત્ત્વ, ૪. સ્વાધ્યાય, ૫. ધ્યાન અને ૬. કાયાત્સ આ છ ભેદ અભ્યંતર તપના છ આચાર ગણાય છે. આ ભારે પ્રકારના તપમાં માય સ્વય' રત હાય છે અને અન્યને તે તપ કરાવવા પ્રયત્નવંત હાય છે. (૫) વીર્યાચાર :—શ્રી ભગવતી સૂત્રમાં તેમજ વ્યવહાર સૂત્રમાં પાંચ પ્રકારનાં વ્યવહાર જણાવેલ છે : ૧. આગમ વ્યવહાર, ૨. સૂત્ર વ્યવહાર, ૩. આજ્ઞા વ્યવહાર, ૪. ધારણા વ્યવહાર અને ૫. જીત વ્યવહાર. આ પાંચે વ્યવહારના આચાર્ય સમ્યક્ પ્રકારે જ્ઞાતા હાય છે અને તે પ્રમાણે પ્રવૃત્તિવાળા હોય છે, અન્યને તેવી પ્રવૃત્તિ કરાવે છે. નિરંતર જ્ઞાન, ધ્યાન, તપ, સયમ, સદુપદેશ આદિ ધમ વૃદ્ધિના પ્રત્યેક કાર્યમાં પ્રવૃત્ત રહી બળ, વીર્ય, પરાક્રમ કારવે છે. તે વીર્યાચારના ત્રણ ભેદ છે:-~~ ૧. ઉપયેગપૂર્વક ધમ' પ્રવૃત્તિ કરવી. ૨. ધમ કા'માં વીય શક્તિ ગાપવવી નહિ. ૩. યથાશક્તિ ધમ કાય' કરવુ આ પ્રમાણે પંચાચારનુ વર્ણન અનેક સ્થળે જણાવેલ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ : ૧૦ બાર ભાવના થયેથી વ્યાકુળ બની જતા આત્માને વિષયે પ્રત્યે વૈરાગ્ય કેળવવા, વિષ ઉપરના મોહ મમત્વને ઘટાડવા જ્ઞાની ભગવંતોએ આત્માને પરમ હિતકારી આધ્યાત્મિક બાર ભાવના એને નિર્દેશ કર્યો છે. આ ભાવનાઓને “અનુપ્રેક્ષા" તરીકે પણ ઘણે સ્થળે ઓળખાવેલ છે. તે બાર ભાવનાઓ આ પ્રમાણે છે. ૧. અનિત્ય ભાવના – વિષયે પ્રત્યે મેહ ન થાય તેથી એમ વિચારવું, શું આ વિષયે શાશ્વત છે? મારી પાસે હંમેશા રહેશે? હું સદાકાળ Jain Educationa International For Personal and Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ ૯૦ : ષડૂદર્શીન સુબેાધિકા એ વિષયે ભાગવી શકીશ ? ના, ના કાઈ વિષય શાશ્વત નથી. સદાકાળ કોઇ વિષય ટકી શકતા નથી. સદાકાળ ભાગવી શકતા નથી જે ક'ઇ દેખાય છે તે બધું જ અનિત્ય છે, નાશવંત છે. સ'સારની કાઈ પણ વસ્તુ કાઈની સાથે ગઈ નથી, જતી નથી, જશે પણ નહિ. અનિત્ય વસ્તુ પ્રત્યે રાગદ્વેષ શા? આ જાતની વિચારણાએને આ ભાવનામાં સમાવેશ થાય છે. ૨. અશરણુ ભાવના:-- હું મારું રક્ષણ કરવા સમર્થ છુ...? અથવા અન્ય કેાઈ મારુ’ રક્ષણ કરી શકે તેમ છે? જે પદાર્થ પ્રત્યે હુ રાગ ધરાવુ છું તે સત્તા, સમૃદ્ધિ, પ્રતાપ, આદિ મારું રક્ષણ કરી શકે તેમ નથી. તેા તેના પ્રત્યે મારે શા માટે રાગ રાખવા ! જેનાથી હું ગૌરવ અનુભવું છું તે પણ દુર્ગતિમાં જતાં મને બચાવી શકે તેમ નથી, તે તેવા ધન, અધિકાર, લાગવગ આદિના અહું કાર શા માટે કરવા ? જ્યારે મૃત્યુ સામે આવીને ઉભુ રહેશે ત્યારે એક ધમ સિવાય મને કોઇ શરણુ બનશે નહિ. આ જાતની વિચારધારા અશરણુ ભાવનામાં અંતગ ત થાય છે. ૩. સસાર ભાવનાઃ જ્યાં હું રઝળી રખડી રહ્યો છું તે સંસાર કેવા છે ? અનેક પ્રકારના દુઃખાથી ભરપુર, ડગલેને પગલે જ્યાં દુઃખના ડુંગરા છે. સ'સારમાં સુખ જરાય નથી. જે સુખરૂપ લાગે છે તે પણ ખરજવાના રેગીને ખણવાનુ' સુખરૂપ લાગે પણ પરિ Jain Educationa International www For Personal and Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ ષડ્રદર્શન સુબાધિકા : ૯૧ ણામે ભયંકર પીડા અને બળતરા, તેના જેવું છે અનુકુળ વિષયે સુખને આભાસ કરાવે પણ ક્ષણભર પછી તે તે જ વિષયે ભયંકર નરકાદિમાં લઈ જઈ અનેક પ્રકારનાં દુઃખેને અનુભવ કરાવે. જ્ઞાનીઓ કહે છે કે આ સંસાર દુઃખરૂપ છે. દુઃખફળવાળે છે, અને દુઃખની પરંપરાઓને ખડકલે કરનાર છે. આ સંસારમાં માતા એ પુત્રી અને પત્ની પણ કઈ ભાવમાં થાય પત્ની કઈ ભવે માતા, પિતા, પુત્ર કે પતિ પણ બને, એટલે ભયંકર આની વિષમતા છે. આવી વિચારણાઓ દ્વારા સંસારથી ઉબકી જવાય છે. આને લગતી અન્ય વિચારણાઓ પણ આમાં સમાવેશ પામે છે. ૪. એકત્વ ભાવના – હું એકલે છું, મારું કોઈ નથી, જેને હું મારાપણાની બુદ્ધિથી જોઉં છું. જેના માટે દિવસ ને રાત, ટાઢ કે તડકો, ભૂખ કે તૃષાને હું ગણકારતું નથી તે માતા, પિતા, પુત્ર કે પત્ની મારા દુઃખમાં જરાય મને સહાય કરનારા નથી, મરતે મને બચાવી શકે તેમ નથી. જ છું એકલે અને જવાનું છે પણ એકલાએ જ, જે કંઈ પાપ-પુણ્ય કરીશ તેનાં ફળ મારે જ ભગવાન છે, કહેવાતાં સગાં તેમાં જરાય ભાગીદાર નથી ઈત્યાદિ વિચારણાએ એકત્વભાવની સૂચક છે. આ ભાવનાથી જીવ અનાસક્તભાવ કેળવી આત્માવલંબી બને છે. Jain Educationa International For Personal and Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ ૯૨ : ષદન સુઐધિકા ૫. અન્યત્વ ભાવનાઃ તા પત્ની, પુત્ર, માતા, પિતા આદિ તે અન્ય છે પણ જેને હુ રાજ સ્નાન કરાવી પવિત્ર મનાવું છું, જેના પાલન-પાષણની પાછળ આખી જીંદગી બરબાદ કરું' છું' તે આ શરીર, ઇન્દ્રિયા પણ મારી નથી, મારાથી અળગી ને અળગી રહે છે અને કયારે દશે। દેશે તેની પણ મને ખબર નથી. આમાંનું કોઈ મારી સાથે આવનાર નથી એ નક્કી હેાવા છતાં તેની પાછળ શા માટે ખાખ થવું? - આવી વિચારધારાથી સુખમાં છકી જવાતું નથી, કોઈ દગા હૈ તે। દુ:ખ થતું નથી. શાક અને હર્ષોંના પ્રસગે સ્થિર રહી શકીએ છીએ. ૬. અશુિચ ભાવનાઃ આ ભાવનામાં શરીરની અપવિત્રતાને વિચાર અગ્રસ્થાને છે કે જે શરીરને હું સુંદર ભેાજન આપુ છુ, સારામાં સારા ઉત્તમેાત્તમ પદાર્થČથી સ્નાન કરાવુ છુ, તે જ શરીર કેટલુ દુધથી ભરેલ છે! જે અન્નને મલ-મૂત્રરૂપે બનાવે છે. વારવાર સ્નાન કરાવવા છતાં હુ ંમેશ મલિનનું મિલન જ રહે છે. નિરંતર અશુચિ સ્થાનાની અશુચિ વહ્યા જ કરે છે. આવા શરીર પ્રત્યે શણ કેમ રાખી શકાય? ૭. આશ્રવ ભાવનામાં જીવને જ્યારે દુ:ખ આવે છે. મુશ્કેલીએથી માગ ધુંધળે Jain Educationa International For Personal and Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ વડ્રદર્શન સુબેધિકા : ૯૩ બને છે ત્યારે તે અન્ય ઉપર દોષારોપણ કરવા જાય છે પણ તેણે વિચાર કરવો જોઈએ કે–મને જે દુઃખ કે મુશ્કેલીઓ પ્રાપ્ત થાય છે તે અન્યની ભૂલે નહિ, મારા પોતાના કર્મ–આશ્રવથી થાય છે. કમ જેવાં કર્યા હોય તેવી કરણ પ્રાપ્ત થાય ઇત્યાદિ વિચારણુઓ દ્વારા, કર્મ, કર્મબંધ, કર્મબંધના કારણે આદિને વિચાર તે. ૮. સંવર ભાવના – કર્મના આસવને વિચાર કરી તેને રોકવાના માર્ગને વિચાર કરે આવશ્યક છે. કઈ કઈ પ્રવૃત્તિથી મારે કર્મને બંધ ઓછો થશે? અથવા હું શું કરું કે જેથી કર્મ સર્વથા આવે જ નહિ ઈત્યાદિ સંવર ભાવનાનું બીજ છે. ૯. નિર્જર ભાવના – નવા કર્મો આવતાં તેને રોકવા સંવરને વિચાર કરે પણું જે કર્મ બંધાઈ ચૂક્યા છે-આત્મસાત્ બની ગયાં છે તેને નાશ કરવાના ઈલાજોને વિચાર કરવો. રાગ-દ્વેષની પરિણતિ ત્યજી સમભાવે સહવાની શક્તિ કેળવવી ઈત્યાદિ. ૧૦. લેક ભાવના – આ જગતમાં હું કયા સ્થાને છું? જે જગતમાં હું રહે છું તે કેવડું છે? કયાં આવેલું છે? કેવા આકારે છે? ઈત્યાદિ લેકના સ્વરૂપને વિચાર કરે તે આ ભાવનાથી શક્ય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ ૯૪ : લડ્રદર્શન સુબેધિકા ૧૧ બેધિદુર્લભ ભાવના – આ દુનિયામાં ઘણું પ્રાપ્ત કરવું સહેલું છે, માત્ર એક બેધિસમ્યકત્વની પ્રાપ્તિ અતિ દુષ્કર છે. સમ્યક્ત્વની પ્રાપ્તિ થવા સાથે જ શીધ્ર સંસારને છેદ થવાની શકયતા છે. આ બોધિ મને શી રીતે પ્રાપ્ત થાય? પ્રાપ્ત થયેલું ટકી શી રીતે રહે? વગેરેને વિચાર. ૧૨. ધર્મ સ્વાખ્યાત ભાવના – " ધર્મ શું કહે છે? ધર્મ શું કરે છે? જગતમાં જે પૂજનીય વંદનીય બન્યા તેમણે આ ધર્મનું આરાધન કર્યું કે નહિ? આવી ધર્મ પ્રાપ્તિ મને થાય તે કેટલે ભાગ્યે દય? ઈત્યાદિ વિચારણું આ ભાવનાથી શક્ય છે. આવી ભાવનાઓની ધારાથી આત્મા વિશુદ્ધ જલથી સ્નાન કરી–પવિત્ર બની સંસારની આસક્તિરૂપી કાદવને દૂર ફેંકી દે છે. પરિણામે આત્મા સંબંધી ગુણે વિકસાવી લક્ષ્યને પ્રાપ્ત કરી શકે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ : ૧૧ ગુરુ સ્થાનક માના ગુણુ! અનંતા છે. દરેક ગુણમાં વિકાસની દૃષ્ટિએ તરતમતા હોય છે. એટલે એ રીતે વિચાર કરીએ તે આ • જેટલા ગુણાના ભેદ એટલા ગુણસ્થાનક ' જેથી અન'ત ગુણુ. સ્થાનક સ’ભવી શકે. પણ જ્ઞાની ભગવતાએ તેનુ સ્વરૂપ સહે. લાઈથી સમજી શકાય એટલે મહત્ત્વના ગુણ્ણાના વિકાસની ભૂમિકાએ તેને ચૌદ વિભાગમાં વહેચેલ છે. અનાદિકાલથી કાઁના આવરણથી ગુણ પરાડમુખ બનેલ જીવ ગુણુ-સન્મુખ બનવાની રૂચિ ધરાવતા નથી. પેાતે કઇ અવસ્થામાં છે તેને પણ તેને ખ્યાલ હાતા નથી અનંતા ભવાથી નિગાદ Jain Educationa International For Personal and Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ ૯૬ : ષડૂદન સુમેાધિકા એકેન્દ્રિય અવસ્થામાં જન્મ અને મરણ કરે છે. ગુણના વિકાસનુ કોઈ ચિહ્ન તેમાં જણાતુ નથી. પણ જ્યારે તે જ વખતે કઈ મહાત્મા વિકાસની પરમેાચ્ચ ભૂમિકાને પ્રાપ્ત કરી અષ્ટકમ ક્ષય કરી શુદ્ધ આત્મસ્વરૂપમાં રત બની મુક્તિ પામે છે, ત્યારે નિગેાદમાં રહેલ તે જીવ ત્યાંથી નીકળી ક્રમશઃ આગળ વધી યાવત્. પંચેન્દ્રિપણું પ્રાપ્ત કરે છે. ગુણુ વિકાસનાં લક્ષણા યેાગ્ય જીવને જાગૃત થાય છે. અને ધીમે ધીમે ગુણેાન્નતિનાં શિખરો સર કરી શકે છે. તે ગુણસ્થાનકો આ પ્રમાણે છે. (૧) મિથ્યાત્વ, (૨) સાસ્વાદન, (૩) મિશ્ર, (૪) અવિરતિ સમ્યગ્દષ્ટિ, (૫) દેશવિરતિ, (૬) પ્રમત્ત-સયત, (૭) અપ્રમત્ત સયત, (૮) અપૂ` કરણ, (૯) અનિવૃતિ ખાદર સ’પરાય, (૧૦) સૂક્ષ્મ સ’પરાય, (૧૧) ઉપશાંત માહ વીતરાગ છદ્મસ્થ, (૧૨) ક્ષીણમેહ વીતરાગ છદ્મસ્થ, (૧૩) સયેાગિ કેવલી અને (૧૪) અયાગિકેવલી. ૧. મિથ્યાત્વ ગુણસ્થાનકઃ-આને મિથ્યાદષ્ટિ ગુણસ્થાનક પણ કહેવાય છે. જ્યાં સુધી આત્માને સ્વકલ્યાણુની દૃષ્ટિ પ્રાપ્ત થતી નથી ત્યાં સુધી તે આ ગુણસ્થાને રહે છે. મિથ્યા=વિપરીત દૃષ્ટિ “સમજણુ જ્યાં સુધી સાચી સમજણુ ન આવે ત્યાં સુધી આ ગુણ સ્થાન હૈાય છે, પ્રાણીમાત્રની આ પ્રાથમિક અવસ્થા છે. જ્યાં સુધી આત્મા સ્વ-સ્વરૂપને પીછાણે નહિ ત્યાં સુધી તેને કત્ત વ્યાકત્ત બ્યનું ભાન હેાતું નથી, જેથી તે કયારેક અકત્ત વ્યને Jain Educationa International For Personal and Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ પદર્શન સુબેધિકા : ૯૭ કર્તવ્ય અને કર્તવ્યને અકર્તવ્ય માની લે છે. જ્યાં સુધી આ ભૂમિકામાં હોય ત્યાં સુધી સમ્યગ્દર્શન પ્રગટ થતું નથી. ૨. સાસ્વાદન ગુણસ્થાનક–આનું બીજું નામ સામાદન પણ કહેવાય છે. સમ્યગ્દર્શનની ભૂમિકાને પ્રાપ્ત કર્યા પછી મહાભય જેવો અનંતાનુબંધી કષાય ઉદયમાં આવે છે કે તે સમ્યક્દર્શનની ભૂમિકા નષ્ટ થાય છે અને પાછા અજ્ઞાન મિથ્યાત્વની ગર્તામાં જીવ ધકેલાય છે ત્યારે વમન કરેલ ક્ષીરાના સ્વાદ સરખો આ ગુણસ્થાનકનો અનુભવ હોય છે. આ અવસ્થા જઘન્યથી એક સમય અને ઉત્કૃષ્ટથી માત્ર છ આવલિકાકાળ જ હોય છે (૩) મિશ્ર ગુણસ્થાનક–સમક્તિ અને મિથ્યાત્વ આ બંનેના મિશ્રણરૂપ વિચિત્ર અધ્યવસાય જ્યાં હોય તે મિશ્ર ગુણસ્થાનક. પ્રથમના બે ગુણસ્થાનક કરતાં આમાં કંઈક જાગૃતિ હોય છે. અહિં તત્વ પ્રત્યે એને રૂચિ નથી હતી તે અતત્વ પ્રત્યે પ્રેમ પણ હેતું નથી. અહિંથી આગળ પણ વધી શકાય છે, પાછા પણ પડી શકાય છે. આને કાળ અત્તમુહૂર છે (૪) અવિરત સમ્યગ્દષ્ટિ–વિરતિધર્મની કામનાવાળા પણ તેનું પાલન કરવા માટે અસમર્થ, સમ્યગ્દષ્ટિ જીવને આ ગુણ સ્થાનક હોય છે. જવ અનાદિકાળથી ચાર ગતિમાં ભ્રમણ કરે છે પણ જ્યારે સમ્યકત્વ પામે ત્યારથી જ તેના ભવેની ગણતરી થાય છે. અનાદિકાલીન મેહના સંસ્કારેને તેડી આ ગુણસ્થાને આવેલ આત્મા પ્રભુશાસન પ્રત્યે અવિહડ રાગવાળ હોય છે. પ્રાણીમાત્ર Jain Educationa International For Personal and Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ ૯૮ઃ ષદર્શન સુબાધિકા પ્રત્યે અનુક પાવાળે, સંસારના સુખેથી પણ નિર્વેદ પામેલ હોય છે મુક્તિસુખ માટેની ઝંખના અદમ્ય હોય છે અને કષાની તીવ્રતાથી વિરામ પામે છે. (૫) દેશવિરતિ–સંપૂર્ણ વ્રતનું પાલન કરવા અસમર્થ છે, પરંતુ ગૃહસ્થ ધર્મના વતેના યથાયોગ્ય પાલન માટે જે આગ્રહી છે તેવા આત્માનું જે ગુણસ્થાનક તે દેશવિરતિ ગુણસ્થાનક. અહિં ઓછામાં ઓછા એક વ્રતથી આરંભી વધુમાં વધુ બાર વ્રતને આત્મા સ્વીકાર કરે છે. સંસારના પ્રત્યેક પાપ કર્મથી અટક્યું હોવા છતાં “સંવાસાનુમતિને લીધે તે દેશવિરત કહેવાય છે. (૬) પ્રમત્ત સંયત–જેણે વિરતિધર્મને સંપૂર્ણ પણે સ્વીકાર કર્યો છે છતાં પ્રમાદયુક્ત છે તેવા આત્માનું ગુણસ્થાનક તે પ્રમત્ત સંયત ગુણસ્થાનક. - જો કે આગળના ગુણઠાણાઓમાં પણ નિદ્રા કષાયરૂપ પ્રમાદ તે છે પરંતુ તેની અપેક્ષાએ અહિં તીવ્રતા છે. વળી અહિં થીણદ્વિત્રિક રૂપ નિદ્રા હોય છે પણ આગળના ગુણસ્થાનેમાં તે નિદ્રા પણ હેતી નથી. (૭) અપ્રમત્ત ગુણસ્થાનક–પ્રમાદરહિત સાધુનું આ ગુણ ઠાણું છે. સંયમી પુરુષ આ પ્રમત્ત તેમજ અપ્રમત્ત અવસ્થામાં વારંવાર ડેલાયમાન હોય છે. પરંતુ જે સાવધાની રાખવામાં આવે તે જલદી ઉન્નતિના શિખરને સર કરે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ પદર્શન સુબાધિકા : ૯ (૮) અપૂર્વકરણ–અપ્રમત્ત અવસ્થામાં સ્થિર થયેલ આત્મા પુરુષાર્થના પ્રબળ આલંબને આગળ વધી આ ગુણસ્થાનક પ્રાપ્ત કરે છે. અહિં મેહનીય કર્મને સર્વથા ક્ષય કે ઉપશમ કરવાની સંપૂર્ણ તૈયારી થાય છે. (૯) અનિવૃત્તિ ગુણસ્થાનક–આ ગુણસ્થાને આવેલ આત્મા મેહનીય કર્મને ક્ષય કે ઉપશમ કરવાનો આરંભ કરી સૂક્ષ્મ લેભને છોડી શેષ સર્વને ક્ષય કે ઉપશમ કરે છે. (૧૦) સૂક્ષ્મ સંપરાય–અહિં આવેલ આત્મા શેષ રહેલ સૂફમ લેભને પણ અહિં ચરમ સમયે નાશ થાય છે. અહિં સંપરાય એટલે કષાય થાય છે. (૧૧) ઉપશાન્ત મહ ગુણસ્થાન–મેહને સંપૂર્ણતયા ઉપશમ કરી જઘન્ય એક સમયથી યાવત અન્તર્મુહૂર્ત સુધી અહિં રહે છે પછી જે કમે તે આગળ વધેલ છે તે જ ક્રમે પાછું પડે છે. અથવા અહિં મૃત્યુ પામે તે આત્મા અનુત્તર વિમાને દેવ થાય છે. ૧૨) ક્ષીણમેહ ગુણસ્થાન–આ ગુણસ્થાને મેહનીય કર્મને સર્વથા ક્ષય થયેલ હોય છે. સાથે અહિં અન્ય ઘાતી કર્મને પણ સર્વથા ક્ષય કરે છે. આ ગુણસ્થાને ચિત્તયેગની પરાકાષ્ટારૂપ શુકલધ્યાને આરુઢ થાય છે જેથી ઘાતકર્મો વિશુદ્ધિરૂપ અગ્નિમાં બળી ભસ્મસાત્ થાય છે. (૧૩) સગી કેવલી–ઘાતકમને ક્ષય થતાંની સાથે જ આત્મા આ ગુણઠાણે આવે છે. અહિં નિર્મલ સંપૂર્ણતર કેવળ Jain Educationa International For Personal and Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ : ષડ્રદર્શન સુબાધિકા જ્ઞાન કેવળદર્શન પ્રાપ્ત કરે છે. મોક્ષની અત્યંત નિકટ બનેલ આત્મા ભગ્રાહી કર્મો ભોગવવાનો બાકી હોઈ અહિં તેને અનુસાર કેટલેક કાળ રહે છે. શરીરધારી હેવાથી ગમનાગમનાદિ ક્રિયાઓ કરે છે. પણ ઉપગ આત્મામાં–આત્માના શુદ્ધ સ્વરૂપમાં હોય છે. (૧૪) અગિકેવલી–નિર્વાણ કાળની સમીપ આવેલ કેવલી ભગવંત સાગિ ગુણસ્થાને યોગને નિરોધ કરી નિરોધની પૂર્ણ વસ્થારૂપ આ ગુણસ્થાનકે આવે છે. પાંચ હસ્વાક્ષરના ઉચ્ચાર પ્રમાણ કાળ વ્યતીત કરી આયુષ્યાદિ અઘાતી કર્મને પણ સર્વથા વિચ્છેદ કરી અમૂર્ત, અરૂપી, સચ્ચિદાનંદમય પરમપદને પ્રાપ્ત કરે છે, આ ગુણસ્થાનકના સ્વરૂપ ઉપરથી આપણે જોઈ શકીશું કે આત્મા કર્મના આવરણથી હત–પ્રહત બન્યો હોવા છતાં પ્રબળ પુરુષાર્થના ગે કમિક આગળ વધી આત્મગુણેને વિકાસ કરતે જાય છે. આત્માના ગુણેને વિકાસ કરવા સર્વથી પ્રથમ મેહનીય કમને નાશ કરવો અતિ આવશ્યક છે. મોહનીયને નાશ કરતાં પૂર્વે તેની પૂર્ણ એાળખ જરૂરી છે. . આત્માને સ્વ-સ્વરૂપમાં મુંઝવી દે તે મેહનીય. તે મેહ. નીયના મુખ્ય બે ભેદ છેઃ (૧) દર્શન મેહનીય અને (૨) ચારિત્ર મેહનીય દર્શન મેહનીય આત્મ-સ્વરૂપને સમજવા દેતું નથી, અને સમજણ મુજબના શુદ્ધ આત્મ-સ્વરૂપને પ્રાપ્ત કરવા Jain Educationa International For Personal and Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ વડ્રદર્શન સુબાધિકા = ૧૦૧ પ્રયત્ન કરતા આત્માને ચારિત્ર મેહનીય તે પ્રયત્ન કરવા દેતું નથી. તે દર્શન મેહનીયના ત્રણ ભેદ છેઃ ૧. સભ્યત્વ મેહનીય, ૨. મિશ્ર મોહનીય અને ૩. મિથ્યાત્વ મેહનીય. ચારિત્ર મેહનીયના મુખ્ય બે ભેદ છે: ૧. કષાય મેહનીય અને ૨. નેકષાય મેહનીય. કષાય મેહનીયના સેળ ભેદ છેઃ (૧) અનંતાનુબંધી૧ ક્રોધ, ૨ માન, ૩ માયા, ૪ લેભ. (૨) અપ્રત્યાખ્યાનીય૧ ક્રોધ, ૨ માન, ૩ માયા, ૪ લેભ. (૩) પ્રત્યાખ્યાનીય૧ ક્રોધ, ૨ માન, ૩ માયા, ૪ લેભ. અને (૪) સંજવલન - ૧ ક્રોધ, ૨ માન, ૩ માયા, ૪ લેભ એમ ૪૪૪=૧૬ ભેદ છે. નોકષાય મેહનીયના-૧ હાસ્ય, ૨ રતિ, ૩ શેક, ૪ અરતિ, ૫ ભય, ૬ જુગુપ્સા, ૭ પુરુષવેદ, ૮ સ્ત્રીવેદ અને ૯ નપુંસકવેદ એમ મેહનીયના કુલ ૩ + ૧૬ +૯ = ૨૮ ભેદ થાય છે. પ્રબળ આત્મ-પુરુષાર્થથી મેહનીયના આ અઠ્ઠાવીશે ભેદ નષ્ટ થાય છે અને તેને નાશ થવાની સાથે જ શેષ ઘાતી કર્મો અને અઘાતી કર્મો પણ જલદીથી નાશ પામે છે અને આત્મા શાશ્વત સુખને સ્વામી બને છે. Jain Educationa International For Personal and Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૨ નિહુનવવાદ વજનદર્શનનું સ્વરૂપ બહુ સૂક્ષ્મ છે. સૂક્ષ્મ હેવા છતાં એટલું * જ સત્ય છે. આત્મા ઘણીવાર એવું બને છે કે, સત્ય સમજી શકતા નથી જ્યારે કયારેક એવું પણ બને છે કે સત્ય સમજવા છતાં તેને સ્વીકાર કરી શકાતું નથી. નિહવવાદનું મૂળ આ જ છે. મિથ્યા- કદાગ્રહના કારણે જૈન દર્શનને અસંમત સ્વ-બુદ્ધિ કલ્પિત વિચારણા એટલે નિહ્નવવાદ. નિહવવાદને સમજવાથી કદાગ્રહમુક્ત બનાય છે જેથી સમ્યક્ત્વ નિર્મળ થાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ પડ્રદશન સુબોધિકા ઃ ૧૦૩ નિદ્ભવ શબ્દ નિ ઉપસર્ગ પૂર્વક “સુન ધાતુ ઉપરથી બનેલ છે. જેને અર્થ થાય છે સંતાવવું-છુપાવવું, નિતે રૂતિ નિન: મિથ્યા આગ્રહથી સત્ય વસ્તુને છુપાવે તે નિહવ, તેમને જે વાદ તે નિહ્નવવાદ. નિહંની સંખ્યા, તેમના સિદ્ધાંતને ટૂંક પરિચય આદિ આવશ્યક સૂત્રની નિર્યુક્તિ, સ્થાનાંગ સૂત્ર વગેરે ગ્રંથોમાં જણાવેલ છે. નિહની સંખ્યા ત્યાં સાતની બતાવેલ છે. (૧) જમાલી-ક્ષત્રિયકુંડ નગરમાં જમાલી નામે ક્ષત્રિય હતા તે શ્રી મહાવીર પ્રભુની બહેન સુદર્શનાના પુત્ર હતા અને ભગવંતની પુત્રી પ્રિયદર્શનના પતિ હતા, શ્રી મહાવીર સ્વામી પરમાત્માની વાણી-સુધાના શ્રવણથી વૈરાગ્ય પામી ૫૦૦ ક્ષત્રિય સાથે તેમણે પ્રભુ પાસે સંયમ ગ્રહણ કર્યું, પ્રિયદર્શનાએ પણ તે જ સમયે એક હજાર સ્ત્રીઓ સાથે દીક્ષા લીધી એક વખત માંદગીના પ્રસંગે “સંથારો પાથર્યો છે” એમ શિષ્ય કહ્યું પણ “સંથારે પથરાતે” જોઈ તેમણે કહ્યું કે સંથારે પથરાતે હોવા છતાં પાથર્યો છે એમ કેમ કહ્યું આવું અસત્ય સાધુથી બેલી ન શકાય. ત્યારે સાધુઓએ કહ્યું કે, ભગવાન મહાવીરે એમ કહ્યું છે है, 'चलेमाणे चलिए' उदीरिज्जमाणे उदीरिए जाव णिज्जरमाणे નિકળશે અર્થાત્ ચાલતાને ચાહ્યું, ઉદીરણા કરાતાને ઉદીયું યાવત નિર્જરા કરાતાને નિજયું” એમ કહી શકાય. તેથી આ ન્યાયે Jain Educationa International For Personal and Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ : ષડ્રદર્શન સુબાધિકા “ વિમાનં ” જે કરાતું હોય તેને પણ “કર્યું છે” એમ કહી શકાય. જમાલિએ એ વાતને સ્વીકાર ન કર્યો પણ એમ જણાવ્યું કે, “મારતો િરવત્તિ હિ” અર્થાત્ મેટાએ પણ ભૂલ કરી દે. અર્થાત્ મહાવીર પ્રભુએ પણ આ ભૂલ કરી છે. માટે વિમા યિમાનં ૬ અર્થાત્ કરાતાને કરાતું અને કરેલ હોય તેને કર્યું કહેવાય. આ રીતે અતિ દિર્ઘકાળે વસ્તુ થાય છે એવા વાદના સ્થાપક જમાલી નામના પહેલા નિદ્ભવ શ્રી મહાવીર પ્રભુને કેવળજ્ઞાન પછી ચૌદ વર્ષે શ્રાવસ્તી નગરીમાં થયા. તેમના આ મતમાં ઘણું લેકે જોડાયા તેથી તેમને મત “બહુરત” નામે ઓળખાય છે. પ્રભુની પુત્રી સાધ્વીજી પ્રિયદર્શનાએ પણ પતિની પાછળ આ મત સ્વીકાર્યો હતો પણ એક શ્રાવકે યુક્તિથી તેમને પ્રભુ કથિત માર્ગમાં સ્થિર બનાવ્યાં હતાં. (૨) તિષ્યગુપ્તાચાર્ય -રાજગૃહ નગરમાં તિષ્યગુપ્તાચાર્ય નામે બીજા નિભવ થયા. પ્રભુ મહાવીરસ્વામીને કેવળજ્ઞાન ઉત્પન્ન થયા બાદ સલમા વર્ષે આ બીજા નિહ્રવ થયા. તેઓ ચૌદ પૂર્વવિદુ વસુ આચાર્યના શિષ્ય હતા. એકદા આત્માના અનેક ગહન સ્વરૂપવાળા આત્મપ્રવાદ નામના દશમાં પૂર્વનું તેઓ ગુરુ પાસે અધ્યયન કરતા હતા, તેમાં એ પાઠ આવ્યો કે “જીવને એક પ્રદેશ જીવ કહેવાય. Jain Educationa International For Personal and Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ પદર્શન સુબોધિકા : ૧૦૫ એ વિચાર સત્ય નથી, જીવના બે પ્રદેશ, ત્રણ પ્રદેશે, સંખ્યાત પ્રદેશે, અસંખ્યાત પ્રદેશ. યાવત એક પ્રદેશ ન્યૂન જીવના સર્વ પ્રદેશે પણ જીવ છે એ પ્રમાણે કહી શકાય નહિ. પણ સંપૂર્ણ લેકાકાશના પ્રદેશ પ્રમાણ પ્રદેશવાળ એ જ જીવ કહેવાય છે. આ પાઠ ઉપરથી મનન કરી તિષ્યગુણાચાર્યે એવો નિર્ણય કર્યો કે જ્યાં સુધી એક પ્રદેશ ન્યૂન હોય ત્યાં સુધી શેષ સઘળા પ્રદેશને જીવ ન કહી શકાય તેથી નકકી થાય છે કે તે અંતિમ પ્રદેશમાં જ જીવ છે. માટે અંતિમ પ્રદેશમાં જ જીવ માન જોઈએ. એ જ પ્રમાણે દ્રવ્યને વિચાર કરીએ તે દરેક પદાર્થના અંતિમ પ્રદેશે જ દ્રવ્ય માનવા જોઈએ. આ નિર્ણયને અનુસાર તેઓ અન્ય પ્રદેશવાદ” ફેલાવવા તૈયાર થયા પરંતુ આત્મકલપા નગરીમાં મિત્રશ્રી નામના શ્રાવકે કુરિયાને સાથ વગેરે વહેરાવવાના બહાને તેમને ભૂલ સમજાવી. તિષ્યગુપ્ત ભૂલને એકરાર કરી આચના કરી પુનઃ સ્વચ્છમાં આગમન કર્યું. (૩) આર્ય અષાઢાચાર્ય –ભગવાન મહાવીર પરમાત્માના મક્તિગમનથી ૨૧૪ વર્ષ બાદતામ્બિકા નામની મહાનગરીમાં આર્ય અષાઢાચાર્ય પધાર્યા, તેઓની વૈરાગ્યરસ સિંચતી વાણીથી અનેક લેકે ધર્માભિમુખ બન્યા. આર્ય અષાઢાચા પણ અનેક ક્રિયાઓ અપ્રમત્તભાવે કરાવી. આ દિવસોમાં પિલાષાઢ નામના ચૈત્યમાં મુનિઓને વેગ ચાલતા હતા, સઘળી ક્રિયા શ્રી અષાઢાચાર્ય સ્વયં કરાવતા. Jain Educationa International For Personal and Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ : ષડૂદશન સુમેાધિકા એક દિવસ અચાનક આયુક ની પૂર્ણાહૂતિ થવાથી આચાર્યશ્રી કાળ કરી સૌધમ દેવલેાકના નલિનીશુક્ષ્મ વિમાનમાં ઉત્પન્ન થયા. અંધારી રાત્રિના અણધાર્યાં બનાવની કાઇ મુનિને જાણુ ન હતી. આચાર્ય શ્રીના જીવે (દેવે) વિચાયુ` કે મારા વિના ચાગક્રિયા અધુરી રહેશે જેથી સાધુએ ઘણા કલેશ પામશે. માટે મારા પૂર્વે શરીરમાં પ્રવેશી ચેગક્રિયા પૂર્ણ કરાવુ વિચારને અંતે તેમણે પેાતાના પૂર્વ શરીરમાં પ્રવેશી દરેક મુનિઓને યાગક્રિયા પૂર્ણ કરાવી, પણ છઠ્ઠા-સાતમા ગુણસ્થાને રહેલ મુનિએને અવિરતિ દેવ ક્રિયા કરાવી શકે નહિ. તેથી આચાય શ્રીએ મુનિઓને અનેલ હકીકત કહી પોતાના અપરાધની ક્ષમા યાચી અને અદૃશ્ય થઇ સ્વસ્થાને ગયા. શરીર ત્યાંને ત્યાં પડી રહ્યું, તેની ઉત્તરક્રિયા કર્યાં બાદ ઘણા મુનિએમાં અવ્યક્તદૃષ્ટિ આવી. તેએ વિચારવા લાગ્યા કે– આપણા આચાર્ય શ્રીએ દેવ હાવા છતાં આપણુને ક્રિયા કરાવી, એ અવિરતિ છતાં વિરતિધર આપણે તેમને વંદન કરી મિથ્યાઆચરણ કર્યું, અત્યારે પણ જે સાધુએ છે તે બધા મુનિ છે કે દેવ મુનિએ જ છે એની ખાતરી શુ? દેવ પણ કેમ ન હાય ? દેવ હાય અને વદન કરીએ તે દેષ લાગે, માટે અત્યારે સારી વાત તે એ છે કે કેાઇએ કોઇને વ ંદન ન કરવું, ભલે લાભ ન થાય, નુકશાન તા નહિ થાય ને ? Jain Educationa International For Personal and Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ ષડ્રદર્શન સુધિકા : ૧૦૭ આ રીતે માનનારા અનેક સાધુઓ સમુદાય બહાર થયા, અવ્યક્તવાદ ફેલાવા લાગે. પણ રાજા બલભદ્ર યુક્ત પ્રયુક્તિથી તમે મુનિઓ છે કે નહિ? તેની શું ખાતરી? તમને વંદન કેમ થાય? ગોચરી કેમ વહેરાવાય? ઈત્યાદિ પ્રશ્નાદિથી તે સાધુએને મૂળ માર્ગમાં લાવ્યા. મુનિઓ પણ થવી પાસે પ્રાયશ્ચિત લઈ શુદ્ધ થયા. આ અવ્યક્તવાદ થોડા જ સમય પૂરતા પ્રકાશી શાન્ત થઈ ગયે. (૪) આર્ય અમિત્ર-જિનકલ્પ વિચ્છેદ થયે હોવા છતાં તેની સમાન સામાચારીનું અતિ ઉગ્રપણે પાલન કરતા મહાત્મા આર્ય મહાગિરિ પૃથ્વીતલને પાવન કરી રહ્યા હતા, તેમને આર્ય કૌન્ડિય ( કૌડિન્ય) નામે શિષ્ય હતા, તેમને આર્ય અશ્વમિત્ર નામે શિષ્ય હતા. એકદા તે આર્ય અશ્વમિત્રને પિતાના પ્રગુરુ આર્ય મહાગિરિ સાથે મતભેદને પ્રસંગ બન્યા. તે પ્રસંગથી આર્ય અશ્વમિત્ર પિતાના શિષ્ય પરિવાર સાથે સમુદાય બહાર સ્વતંત્રપણે વિચરતા અને પિતાની વિચારધારાને લેકમાં પ્રચાર કરતા. વિહાર કરતા એકદા તેઓ રાજગૃહ નગરે પધાર્યા. ત્યાંના શ્રાવકોએ વિશિષ્ટ રીતે તેમના મનનું સમાધાન કર્યું અને તેમની માન્યતા તદ્દન બ્રામક છે એ વાત સિદ્ધ કરી બતાવી. - આર્ય અશ્વમિત્ર પણ પિતાની ભૂલ સમજી ગયા, તેમણે પ્રગુરુ આર્ય મહાગિરિજી પાસે પોતાની ભૂલ બદલ ક્ષમા યાચી Jain Educationa International For Personal and Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ : ષડ્રેશન સુએાધિકા અંતરના પશ્ચાત્તાપપૂર્ણાંક પ્રાયશ્ચિત્ત કર્યું. અંતે આત્મસાધના કરી સદ્ગતિના સ્વામી થયા. (૫) આ ગંગાચાર્ય —પરમાત્મા મહાવીરદેવના નિર્વાણુ પછી ૨૨૮ વર્ષે ઉલ્લુકાતીર નગરમાં આ ગંગાચાર્ય થયાં, તેએ વિદ્વાન હતા, વિચારક હતા. એક પ્રસંગે ‘મન'ના સ્વ રૂપના વિચાર કરતા હતા કે કેટલાક દર્શનકારો મનને કેવળ વિચારણા સ્વરૂપ જ માને છે, કેટલાક મનને માનતા જ નથી તા કેટલાક તેને પરમાણુ સ્વરૂપ માને છે. આમાં સત્ય શું ? વિચારણા કરતાં એમ લાગ્યું કે આ બાબતમાં જૈન દર્શનની વિચારણા સત્ય લાગે છે. કારણ કે મન એ આત્મશક્તિથી બનાવાયેલ પુદ્ગલેાના વિશિષ્ટ સમુદાય છે. દરેકની મનની શક્તિએ સમાન હાતી નથી. તે। સન્ની સિવાય અન્ય જીવામાં પણ મન હેાય તેમ જણાતુ નથી. વિચારણા આગળ ચાલી કે મન તે જો કે મનેાવાનુ અનેલ હાઈ એક છે, પણ ઇન્દ્રિયા તા પાંચ છે. તે પાંચે ઇન્દ્રિયા દ્વારા એક સમયે એક જ પ્રકારના એધ કેમ હાય ? જુદો જુદો એધ કેમ ન થાય ? એક સમયે મનના સ'પક જેટલી ઇન્દ્રિયા સાથે હાય તેટલા એધ થઈ શકે, માટે એક સમયે એક જ ઉપયેાગ હાય તે વાત ખરેાખર લાગતી નથી. એક બાજુ જૈન દનમાં એમ કહે છે કે આત્મા અને મન શરીરમાં સત્ર છે. તે તે સ્થાને ઇન્દ્રિયા છે અને તેના વિષયે પણ મળી રહે છે. જ્યારે બીજી બાજુ એમ કહે છે કે ‘જીવ Jain Educationa International For Personal and Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ ષડૂદશન સુખાધિકા : ૧૦૯ નધ્ધિ તો જીવશો ' એકી સાથે એ ઉપયેગા નથી તે આમ કેમ કહ્યુ હશે ? , આ વિષે તેમણે પેાતાના ગુરુજી સાથે ચર્ચા-વિચારણા કરી પણ કંઇ સ ંતેષ ન થયે.. ખલકે પેાતાના નિણૅયમાં વધુ દૃઢ થયા. તેમણે જાહેર કર્યું... કે - એક સમયે સામગ્રી હાય તા એ કે તેથી વધારે ઉપચાગા માનવામાં કાઈ ખાધ નથી ’. * ગુરુજીએ તેમની આ વિચારણા સર્વજ્ઞ વચનથી વિપરીત છે એમ જણાવી શાસનહિતની દૃષ્ટિએ તેમને સંઘ બહાર કર્યાં. આય ગંગાચાય પેાતાના આ સિદ્ધાંતને ફેલાવવા વિહાર કરતા કરતા રાજગૃહી નગરીમાં પધાર્યાં, ત્યાં મણિનાગ નામના યક્ષે તેમને તેમની ભૂલ સમજાવી, સર્વજ્ઞ વચન કદી અસત્ય ન હાઈ શકે એ વાત તેમના હૈયામાં જચાવી. પ્રાંતે તેઓએ પણ પેાતાની ભૂલ સ્વીકારી, પ્રાયશ્ચિત્ત કરવાપૂર્ણાંક સંધમાં દાખલ થઇ સયમની સુચારુપણે આરાધના કરી, આયુ પૂર્ણ કરી સ્વર્ગવાસી બન્યા. (૬) ષડુલુકાચા -ચરમ તીથ પતિ મહાવીરદેવના નિર્વાણ ખાદ ૫૦૪ વર્ષે અંતરજીકા નામે નગરમાં ષડુલુકાચાય નામે છઠ્ઠા નિવ થયા. જો કે તેમનું મૂળ નામ તેા શ્રી રેહગુપ્ત હતું પર તુ તેઓ ઉલૂક ગોત્રીય હતા અને છ પદાર્થનું નિરૂપણ કરતા, તેથી ‘ષડ્ડલુકાચાય ' એ નામે પ્રસિદ્ધિને પામ્યા હતા. એક પરિવ્રાજક સાથે તેમને રાજસભામાં વિવાદ થયા, પરિ ત્રાજકે પેાતાની માન્યતાનું નિરૂપણ કરતાં જણુાવ્યુ` કે જગતમાં Jain Educationa International For Personal and Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ : ષડૂદશન સુમેાધિકા રાશિએ એ જ છે (૧) જીવ અને (૨) અજીવ. રાહગુપ્તાચાર્ય તેનુ' પ્રતિવાદન કરતાં જણાવ્યું કે એ રાશિએ નહુિ પણ ત્રણ રાશિએ છે (૧) જીવ, (૨) અજીવ અને (૩) નાજીવ, પેાતાની માન્યતાના સમર્થનમાં અનેક યુક્તિએ રજુ કરી પરિવ્રાજકને નિરુત્તર બનાવી રાજસભામાં વિજય મેળવ્યેા. ગુરુ પાસે આવ્યા, પણ ગુરુએ કહ્યું' કે જૈનદન ત્રણ રાશિ માનતું નથી; માટે તમારીપરૂપણા બદલ માફી માગેા. શ્રી રાહુગુપ્તાચાયે માફ઼ી માગવાને બદલે ગુરુ પાસે પણ પેાતાની જ માન્યતાને દેહરાવી. ગુરુએ અનેક યુક્તિ પ્રયુક્તિથી સમજાવવા પ્રયત્ન કર્યાં પણ તેમણે પોતાની માન્યતા છેાડી નહિ, છેવટે ગુરુએ તેમને સંઘ બહાર કર્યાં. તેમણે પેાતાની નવી પ્રરુપણાના ખૂબ જ પ્રચાર કર્યાં, કહેવાય છે કે તેમાંથી વૈશેષિક દશનને ઉદ્દભવ થયે.. ૭. ગાષ્ઠામાહિલ આચાર્યઃ-શાસનનાયક પરમાત્મા મહા વીર સ્વામિજીના નિર્વાણ પછી ૧૮૪ વષે દશપુર નગરમાં ગેાછામાહિલ નામના સાતમા નિદ્ભવ થયા. શ્રી આરક્ષિતજી મહારાજના ગચ્છમાં શ્રી દુખ`લિકા પુષ્યમિત્ર, વિધ્નમુનિ, ફલ્ગુરક્ષિતજી અને ગેષ્ઠામાહિલ; આ ચાર સાધુએ મહાવિદ્વાન હતા. આ ચારેમાં પણ દુ`લિકા પુષ્યમિત્રને વધુ ચેાગ્ય જાણી શ્રી આ રક્ષતિસૂરીશ્વરજી મહારાજે તેમને પેાતાની પાટે સ્થા પન કર્યાં. Jain Educationa International For Personal and Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ ષડૂદન સુમેાધિકા : ૧૧૧ શ્રી આય રક્ષિતસૂરિજી મહારાજા તે આયુપૂર્ણ થયે કાલ કરી સ્વગામી થયા, પરંતુ ‘ગેાષ્ઠામાહિલ’ શ્રીને પાટ પેતાને ન મળવાથી ઘણું દુઃખ લાગ્યું', દુ'લિકા પુષ્યમિત્ર ઉ૫૨ ઈર્ષ્યાભાવના પ્રાદુર્ભાવ થયે ઈર્ષ્યા અને દુઃખના કારણે તેમણે જૈનદર્શનનાં છિદ્રો જોવા શરૂ કર્યાં, સ્વકપિત માન્યતાએ ઉભી કરી, તેને પ્રચાર કરવા લાગ્યા તેઓ કહેતા કે જૈનદર્શન કર્મ અને આત્માના સંબંધ ક્ષીર–નીર જેવા માને છે પણ તે બંનેને સંબંધ તેવા નથી, સાપની કાંચળીના સબધ જેવા છે. વળી તેઓ એમ કહેતા કે પચ્ચક્ખાણુમાં ‘જાવજીવાએ ’ પદ મુકયુ. પણ તે ખરાબર નથી. આ વિષયમાં શ્રી દુખ॰લિકા પુષ્યમિત્રે તેમને ઘણું સમજાવ્યા, પણ ગેાષ્ઠમાહિલે તેમના આગ્રહ છેડ્યો નહિ. જો કે તેમને મત બહુ પ્રસિદ્ધિ પામ્યા નહેાતા, છતાંય શાસન અને સંઘના હિત ખાતર શ્રી દુલિકા પુષ્યમિત્રે આય ગેાષ્ઠામાહિલને સંઘ બહાર મુકયા. આ નિદ્ભવવાદ જાણવાથી આત્મા કેવી રીતે કષાયવશ બની વિપરીત પ્રરૂપણા કરી દે છે અને પરિણામે કેવાં અશુભ કર્મોના બંધ કરી પરિણામે દુર્ગતિમાં રખડી જાય છે તે સારી રીતે સમજી શકે છે. જેથી કદાગ્રહને વશ થતા અટકી વધતી પરિ ણામની ધારાએ યાવત્ શિવસુખના ભાગી થાય છે. પ્રતિ જૈનદર્શન સમાપ્ત. Jain Educationa International For Personal and Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ “જૈન દર્શનનું” વર્ણન વાંચતા કેટલાક ધર્મપ્રેમી ભાઈઓનું સૂચન આવ્યું કે સ્વતંત્ર જૈન દર્શનની અલગ નકલે તૈયાર થાય તે વધુ આવકારદાયક થશે, કારણ કે ટૂંકમાં જેનિઝમ વિષે તેમાં બધું આવી જાય છે. આબાલ-ગોપાલને જૈન ધર્મનું સામાન્ય સ્વરૂપ જાણ વામાં ખૂબ જ ઉપયોગી નિવડશે. આ વાત લક્ષમાં લઈ પઠુદર્શન સુબાધિકા'માંથી ૫૦૦ નકલ જૈન દર્શનની અલગ તારવી છે, અને વિશેષ દર્શનના બોધ માટે “યહૂદન સુબેધિકા” જોઈ લેવી. કામill be - 1 * * - - - - - — Jain Educationa International For Personal and Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ બૌદ્ધદર્શન કો ઈ પણ લેાકેાત્તર વ્યક્તિ તરફ માનવસમૂહના આદર ભક્તિભાવભય હાય એ સહજ છે, એના ગુણા કલ્પનાતીત અને છે. ગૌતમબુદ્ધ પણ એક એવી પ્રતિભાસ...પન્ન વ્યક્તિ હતા જેમના જીવનની આસપાસ અનેક દંતકથાઓ સકળાયેલ છે. આમ હાવા છતાં ગૌતમબુદ્ધના કુલ, જન્મ અને જીવનપ્રસંગો અને પ્રાચીન પાલી પુસ્તાને આધારે અવિરોધી પ્રમાણેાને સામે રાખીને કહી શકાય તેમ છે. પ્રકરણ : ૧ ગૌતમબુદ્ધના જન્મ પહેલાં પ્રાચીન હિં'દમાં ભિન્ન ભિન્ન સાળ ગણુશાસિત રાજ્યા હતાં. એ શન્યામાં કેટલાંક રાજ્યે Jain Educationa International For Personal and Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ : ષડ્રદર્શન સુબેધિકા બીજા રાજ્ય કરતાં સવિશેષ બળવાન હોઈને તથા તે સમયની અનેકલક્ષી પ્રવૃત્તિને કારણે બીજા નાનાં રાજ પર તેમની અમુક પ્રકારે સત્તા હતી. આ રીતે શાક્યરાજ્ય ઉપર કૌશલ રાજ્યની અમુક બાબતે અંગે સત્તા હતી. શાક્યોની નગરી કપિલ વસ્તુ હતી. તેઓ મેટા જમીનદાર હતા. તેમાં શુદ્ધોદન નામે એક મોટા જમીનદાર હતા તેમની જાગીર કપિલવસ્તુથી ચૌદ પંદર માઈલ પર આવેલ લુ બિનીવન નામના સ્થળમાં હતી. શુદ્ધોદનને માયાદેવીથી ગૌતમ અને બીજી સ્ત્રીથી નંદ નામે પુત્ર જન્મ્યા હતા. બુદ્ધને જન્મ ઈસ. પૂર્વે પ૬૨ માં થયે હતે. એટલે કે ૫૦૫ વિક્રમ પૂર્વની વૈશાખી પૂર્ણિમાના રોજ જન્મ થયો હતે. જન્મથી માંડીને ગૌતમ સંબુદ્ધ થયા ત્યાં સુધી એમને બધિસત્વ કહેવાની પ્રથા પ્રાચીન પાલી બંથમાં જોવામાં આવે છે. બધી એટલે માનવીના ઉદ્ધારનું જ્ઞાન. એને માટે પ્રયત્ન કરનાર તે બેધિસવ. બોધિસત્વના જન્મથી સાતમે દિવસે માયાદેવી મરણ પામી અને એમ લાગે છે કે થોડા સમય પછી શુદ્ધોદને માયાદેવીની નાની બહેન ગૌતમી સાથે લગ્ન કર્યા. બોધિસત્વનું ગાત્ર આદિત્ય હતું અને એમનું નામ ગૌતમ હતું. પાછળથી એમને સિદ્ધાર્થ અને સર્વાર્થસિદ્ધિ એવાં નામે મળેલા છે. બાળકનું ભવિષ્ય ભાખતા તિષીઓએ કહ્યું કે આ બાળક ચક્રવતી રાજા થશે અથવા સમ્યક્ સંબુદ્ધ થશે. . બુદ્ધના મનમાં જરા, વ્યાધિ અને મરણ આ ત્રણેય આપત્તિ એને વિચાર નાનપણથી જ આવતા હતા. આથી અંગુત્તર Jain Educationa International For Personal and Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ ષદ'ન સુએ।ધિકા : ૧૧૫ નિકાયના કહેવા મુજબ તેમના તારુણ્યમદ, આરેાગ્યમદ અને જીવિતમંદ સમૂલ નષ્ટ થઇ ગયા હતા. શુદ્ધોને બુદ્ધ વિલાસમાં ડુખ્યા રહે તેવા અનેક પ્રયત્ન કર્યાં હતા. અંતે તે વિલાસી બને તે હેતુથી બુદ્ધનાં યશેાધરા સાથે લગ્ન કરવામાં આવ્યા. તથાપિ યુદ્ધની વૈરાગ્ય ભાવના નષ્ટ ન થતાં સંસારના વિચિત્ર પદાર્થાને તેમજ બનાવને જોતાં વધુ તીવ્ર મની અને છેવટે તેમણે પેાતાની વહાલસેાયી પત્ની યશેાધરા અને બાળક રાહુલના ૧૯માં વર્ષે ત્યાગ કરી મહાભિનિષ્ક્રમણ કર્યુ. તેણે આડાર કાલામના તાત્ત્વિક ઉપદેશ સાંભળ્યા પરંતુ તેમને સાષ થયા નહિ. છેવટે તપશ્ચર્યા કરીને આત્મમાંથન કરતાં કરતાં પચીસ વર્ષની ઉંમરે પેાતાની પ્રજ્ઞાના પ્રકથી ગૌતમને અરુવેલમાં ચાર આ સત્યોની પ્રત્યક્ષ અનુભૂતિ થઇ અને ત્યાર બાદ વૈશાખિ પૂર્ણિમાના રોજ બુદ્ધત્વ પ્રાપ્ત થયું. સારનામાં કૌણ્ડન્ય આદિ પચવર્ગીય, પ`ચ ભિક્ષુ એની સામે પોતે પેાતાના પ્રથમ ઉપદેશ આપીને તેમને ધમ ચક્રપવર્તન કર્યું. ગણરાજ્યના આદર્શ પર બુદ્ધે ભિક્ષુએના સંઘની સ્થાપના કરી અને માનવ કલેશેાથી મુક્ત થાય તે હેતુથી વિનય તથા ધર્મની શિક્ષા જનસાધારણને માગધી ભાષામાં આપી. ૪૨૬ વિ. પૂ. વૈશાખી પૂર્ણિમાના રાજ એસી વષઁની અવસ્થામાં કુશીનગરમાં નિર્વાણ પામ્યા. જન્મ, એદ્ધિસત્ત્વ અને નિર્વાણ પ્રાપ્તિની ઘટનાએ એક જ તિથિ વૈશાખી પૂર્ણિમાના રાજ બની હતી. આથી બુદ્ધ ધર્મ માટે આ તિથિ અત્યંત પવિત્ર માનવમાં આવે છે. વિશ્વભરમાં ધમ પ્રચારનું સર્વ પ્રથમ વ્યવસ્થિત તંત્ર Jain Educationa International For Personal and Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ : ષડ્રદર્શન સુબેધિકા આપનાર ભગવાન બુદ્ધ હતા. તેઓએ સંઘ સ્થાપ્યું અને એ સંઘના મુખ્ય સિદ્ધાંતે સહયેગ, સંગઠ્ઠન, અને ધર્મ પ્રચાર હતા પાટલી પુત્રમાં સંઘની પહેલી સભાએ ધર્મ અને વિનયના ત માન્ય રાખ્યા. બુદ્ધના નિર્વાણ બાદ સે વર્ષે સંઘની બીજી સભા વિશાલીમાં મળી. સંઘની ત્રીજી સમા પ્રિયદર્શી અશેકના આમંત્રણથી પાટલીપુત્રમાં મળી ત્યારે પ્રસિદ્ધ બૌદ્ધ સાધુ પાગલીપુતે અશક પાસે બુદ્ધ ધર્મ અંગીકાર કરાવ્યો હતે. અશેકના પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાએ લંકા દેશને બૌદ્ધ ધમની દીક્ષા આપી હતી. બૌદ્ધ ધર્મ પ્રચાર માટે મેગલી પુત ગ્રીસ ગયા હતા અને ત્યાંના એક વૃદ્ધ વિદ્વાન ધર્મ રક્ષિતને પ્રચાર કાર્ય સંપવામાં આવ્યું હતું. આ રીતે બુદ્ધ ધર્મને દેશ વિદેશમાં સારી રીતે અનેક પ્રકારે પ્રચાર કરવામાં આવ્યું હતું. આજે વિશ્વભરમાં આશરે બાવન કરેડ અનુયાયી ધરાવતે બૌદ્ધ ધર્મ છે. આજે સિલેન, બર્મા, થાઈલેન્ડ, ઈન્ડોનેશીયા, ચીન, જાપાન અને કોરિયા આદિ અનેક દેશોમાં બૌદ્ધ ધર્મ પ્રચલીત છે. ભારતમાં પણ ધીમે ધીમે તેને પ્રચાર થતે જોવા મળે છે. - બુદ્ધને ઉપદેશ માગધી ભાષામાં મૌખિક જ હતો આથી તેનું રક્ષણ કરવા માટે બુદ્ધના પટ્ટશિષ્ય આનંદના સહયોગથી સુત્તપિટક તથા નાપિતકુલેત્પન્ન ઉપાલિના સહયોગથી વિનયપિટકનું સંકલન કરવામાં આવ્યું. સુત્તપિટકની અંતર્ગત માતિકા (દાર્શનિક અંશ)ના પલ્લવીકરણથી અવાન્તર કાળમાં અભિધમ્મપિટકનું નિર્માણ થયું. બુદ્ધ ધર્મના આમ ત્રણ પિટક સર્વસ્વ છે. સુત્તપિટક (બુદ્ધને ઉપદેશ), વિનયપિટક Jain Educationa International For Personal and Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ ષડ્રદર્શન સુબાધિકા : ૧૧૭ (આચાર સંબંધી ગ્રંથ), અને અભિધમ્મપિટક (દાર્શનિક વિષયેનું વિવેચનાત્મક ગ્રંથ). આ પિટકમાં અનેક નાના મોટા ગ્રંથને સમાવેશ થાય છે. જેમ કે-સુત્તપિટકમાં પાંચ નિકાય છે. નિકાય એટલે સૂત્રસમૂહ (૧) દીર્ઘ નિકાયમાં ૩૪ સૂત્ર, મઝિમ નિકાયમાં ૧પ૨ સૂત્ર, સંયુક્ત નિકાયમાં પ૬ સંયુત્ત, અંગુત્તર નિકાયમાં ૧૧ નિપાત અને ખુદ્ધક નિકાયમાં ૧૫ નાના મોટા પ્રથ, જેમાં બુદ્ધની ૪૨૩ ઉપદેશાત્મક ગાથાઓને સંગ્રહાત્મક ધમ્મપદ તથા બુદ્ધના પૂર્વજન્મની સાથે સંબંધ ધરાવનાર પ૫૦ કથાઓના સંગ્રહરૂપ જાતક અત્યંત પ્રસિદ્ધ છે. આ ઉપરાંત ખુદૂક પાઠ, ઉદાન, ઇતિવૃત્તક, સુત્તનિપાત, વિમાનવત્થ, પતવસ્થ, થેરગાથા, થેરીગાથા, નિસ, દિસમ્મિદામગ્ન, અપદાન, બુદ્ધવંશ તથા ચરિયાપિટક છે. વિનયપિટકના ત્રણ અંગ છે. સુત્તવિભંગ. ખંધક તથા પરિવાર. અભિધમ્મ પિટકની અંતર્ગત સાત ગ્રંથ છે. નાગસેન કૃત મિલિંદામહે પણ ત્રિપિટકની સમાન જ મહત્વપૂર્ણ મનાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ ધર્મમીમાંસા પ્રકરણ : ૨ ચાર આર્ય સત્યો Aી ગવાન બુદ્ધ જગત વિષેના તાત્વિક પ્રશ્નો કરતાં જીવનને - સીધી રીતે સ્પર્શતા પ્રશ્નો વિષે વધુ જાગૃત હતા આથી જ ઈશ્વર છે કે નહીં, અથવા તે તે સાકાર છે કે નિરાકાર, આદિ પ્રશ્ન કરતાં માનવજીવનનું સ્વરૂપ કેવું છે? તેમાં રહેલાં અનિષ્ટનું શું કારણ છે અને તે કઈ રીતે દૂર કરી શકાય આદિ પ્રશ્નો ઉપર બુદ્ધ પોતાનું ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. બુદ્ધના આ વ્યવહારૂ દષ્ટિબિંદુનું પ્રથમ દર્શન તેના ચાર આર્ય (મહાન) સામાં થાય છે. તે આ પ્રમાણે છે: ૧. દુઃખ, ૨. દુ:ખનું કારણ, ૩. દુઃખ નિરોધ અને ૪. દુઃખ નિવેધ માર્ગ, Jain Educationa International For Personal and Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ વદર્શન સુબેધિકા : ૧૧૯ પ્રથમ આર્ય સત્ય દુખ: જીવ માત્ર દુઃખી છે. પછી તે ગમે તે નિમાં જન્મે હેય. આ અખિલ બ્રહ્માંડમાં દુઃખ ઠાંસી ઠાંસીને ભરેલું છે. દુખ સિવાય બીજું કશુંય નથી. જન્મ, વૃદ્ધાવસ્થા, રેગ, મરણ, શેક, કલેશ, ઈચ્છા અને નિરાશા આ બધું આસક્તિથી ઉત્પન્ન થાય છે માટે આ બધું દુઃખ છે. કારણ કે દુઃખ માત્ર આસક્તિથી ઉત્પન્ન થાય છે. દુઃખ ત્રણ પ્રકારના હોય છેઆધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક. આમાંથી આધ્યાત્મિક દુઃખ શારીરિક અને માનસિકરૂપથી બે પ્રકારનું છે. વાત, પિત્ત અને કફ નામક ત્રિદોષની વિષમતાથી ઉત્પન્ન દુઃખને શારીરિક તથા કામ, ક્રોધ, લેભ, મેહ આદિથી ઉત્પન્ન દુઃખને માનસિક કહે છે. આ બધાં દુઃખે આન્તરિક ઉપાયથી સાધ્ય હેવાને લીધે આધ્યાત્મિક કહેવાય છે. બાહ્ય ઉપાયથી સાધ્ય દુઃખ બે પ્રકારના હોય છે. આધિ ભૌતિક અને આધિદૈવિક. મનુષ્ય, પશુ, પક્ષી, સર્પ તથા વૃક્ષાદિ સ્થાવરેથી ઉત્પન્ન થનાર દુઃખ આધિ ભૌતિક તથા યક્ષ, રાક્ષસ, ગ્રહ આદિના દુષ્ટ પ્રભાવથી ઉત્પન્ન થનાર દુઃખ આધિદૈવિક કહેવાય છે. આ રીતે જીવ માત્ર દુઃખત્રયથી ગ્રસ્ત છે. સાંસારિક સુખ તે ક્ષણિક છે. તેને સત્ય ને નિત્ય માનવું તે ખરેખર મૂર્ખાઈ ભરેલું છે. તેના નાશ પછી તે દુખ જ છે. આ રીતે જોતાં સાંસારિક સુખ પરિણામે તે દુઃખદાયી જ છે. આથી સિદ્ધ થાય છે કે સુખે તે આશંકા અને ચિંતાના કારણભૂત છે. Jain Educationa International For Personal and Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ : ષડ્રદર્શન સુબાધિકા બીજુ આયસત્ય દુઃખનું કારણ – ભારતના બધા દાર્શનિકોએ સંસાર દુઃખમય છે તેમ સ્વીકારી તે દુઃખનું કારણ શું છે તેની શોધ કરેલ છે. દુઃખના કારણ માટે દરેક દાર્શનિકે ભિન્ન ભિન્ન મત ધરાવે છે. આ રીતે બૌદ્ધ દર્શન પણ દુઃખના કારણભૂત એકને જ કારણ માનતું નથી, પરંતુ દુઃખ ઉત્પન્ન થવામાં અનેક કારણે છે, જે એક કડી રૂપ છે આ કારણની પરંપરાને બૌદ્ધ દર્શનમાં દ્વાદશ નિદાન નામ આપવામાં આવેલ છે, તે આ પ્રમાણે છે. (૧) જરા-મરણ, (૨) જાતિ, (૩) ભવ, (૪) ઉપાદાન (૫), તૃષ્ણા, (૬) વેદના, (૭) સ્પર્શ, (૮) ખડાયતન, (૯) નામરુપ, (૧૦) વિજ્ઞાન, (૧૧), સંસ્કાર અને (૧૨) અવિદ્યા. પહેલા પ્રત્યે પછી બતાવેલ કારણ છે. આ દ્વાદશ નિદાનમાં બૌદ્ધ દર્શનના પારિભાષિક શબ્દનો ઉપયોગ કરવામાં આવેલ છે, તેને અર્થ આ પ્રમાણે છે. જાતિ એટલે જન્મ, ભવ એટલે કર્મ, ઉપાદાન એટલે આસક્તિ, ષડાયતન એટલે પંચ જ્ઞાનેન્દ્રિ અને મન, નામરુપ એટલે દશ્યમાન શરીર અને મન, અને વિજ્ઞાન એટલે ચૈતન્ય. આ દ્વાદશાયતનમાં અવિદ્યા જન્મનું મૂળ કારણ બતાવેલ છે. અવિદ્યા એટલે મિથ્યાજ્ઞાન, ક્ષણિક સુખ આપનાર પદાર્થોને શાશ્વત સુખ આપનાર અને નિત્ય માની લેવું તે મિાજ્ઞાન. અવિદ્યા અને સંસ્કાર પૂર્વજન્મના કારણે છે, વિજ્ઞાનથી ભવ સુધીના કારણે વર્તમાન જીવનના કારણે છે, અને જાતિ તથા જરામરણ ભવિષ્ય જીવનના કારણે છે. આ દ્વાદશ નિદાનને ભવચક્ર Jain Educationa International For Personal and Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ પહૂદર્શન સુબોધિકા : ૧૨૧ પણ કહેવામાં આવે છે. આ ભવચકને સંબંધ ભૂત, વર્તમાન તથા ભવિષ્ય ત્રણ જન્મથી છે. આથી આ દ્વાદશ નિદાનને પ્રતિત્યસમુત્પાદ પણ કહે છે અર્થાત કઈ વસ્તુની પ્રાપ્તિ થયા પછી અન્ય વસ્તુની ઉત્પતિ અર્થાત સાપેક્ષ કારણુતાવાદ. જે અવિદ્યાથી માંડીને જરામરણ સુધીને ત્રણ વિભાગમાં વહેંચેલ છે. ત્રીજુ આર્યસત્ય દુખ નિરોધ – બધું દુઃખમય છે એમ કહી બેસી રહેવાને બદલે ભગવાન બુદ્ધ એ દુઃખથી મુક્તિ શક્ય છે કે કેમ એ બાબતને વિચાર કર્યો અને તેઓએ કહ્યું કે દુઃખોથી છુટી શકાય છે, અર્થાત્ દુઃખ નિરોધ થઈ શકે છે. દુઃખનું કારણ મૂળ અવિદ્યા છે તે દુઃખના મૂળ કારણ અવિદ્યાને નાશ કરવાથી દુઃખ નિરાધ અવશ્ય થઈ જાય છે. આ ઉપરથી નકકી થાય છે કે દુઃખના કારણેને જે અંત આવી જાય તે દુઃખને પણ અંત અવશ્ય આવી જાય. દુઃખને અંત એટલે નિર્વાણ. આ દશા જીવનકાળમાં પણ આવી શકે છે. જ્યારે માણસ અત્યંતર શત્રુઓ પર પૂર્ણ વિજય પ્રાપ્ત કરી લે છે ત્યારે તે વ્યક્તિ જીવનમુક્ત બને છે. નિર્વાણ એટલે નિષ્કિયતા નહિ, પરંતુ મનને બાહ્ય વસ્તુઓથી તથા આંતરિક ભાથી દૂર કરવું અને આર્ય સત્યને વિચાર તેમજ મનન કરવું. નિર્વાણ પછી પણ બુદ્ધ કર્મયોગી હતા. નિર્વાણને અર્થ જીવનને નાશ નહિ પણ સમગ્ર દુઃખને નાશ. નિર્વાણ અવ સ્થાનું વર્ણન વર્ણનાતીત હોય છે. તે અનુભવગમ્ય છે. નિર્વાણ પામેલ વ્યક્તિ નવ કહેવાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ : પદર્શન સુબેધિકા ચોથું આર્ય સત્ય દુખ નિષેધ માર્ગ – દુખરૂપ સંસારથી છૂટવાને માર્ગ એટલે નિર્વાણ માર્ગ: ભગવાન બુદ્ધે સુખમાં જીવન વિતાવનાર તથા ઘેર વ્રતને આચરી કાયાને કલેશ આપનાર જીવનને નિર્વાણ માટે મદદરૂપ ન માનીને આ બને સુખ અને દુઃખના અંતને છેડીને મધ્યમ માર્ગ અપનાવ્યું હતું, જે અગિક માર્ગ તરીકે સુપ્રસિદ્ધ છે. તે આ પ્રમાણે –(૧) સમ્યક્ જ્ઞાન, (૨) સમ્યક્ સંકલ્પ, (૩) સમ્યક્ વચન, (૪) સમ્યક્ કર્માન્ન, (૫) સમ્યફ આજીવ, ૬) સમ્યક્ વ્યાયામ, (૭) સમ્યક્ સ્મૃતિ અને (૮) સમ્યક્ સમાધિ. આ અષ્ટાંગિક માર્ગના સેવનથી ક્રમશઃ ચિત્તની સ્વસ્થતા એટલે સમાધિ પ્રાપ્ત થાય છે. બુદ્ધ માને છે કે વ્યક્તિ પોતાના નિષ્ઠા પૂર્વકના પ્રયત્ન વડે જ સુંદર પરિણામે લાવી શકે છે, તેમાં કોઈ અલૌકિક તત્ત્વની મદદની જરૂરત રહેતી નથી. ખરેખર બુદ્ધને આ માર્ગ પ્રશસ્ય છે. આથી જ ધમ્મપદ જણાવે છે કે બુદ્ધો આપણું માર્ગદર્શક છે, સર્વ શક્તિમાન શાસકે નથી - આ ચાર આર્ય સત્ય જોતાં બૌદ્ધ દર્શનમાં પણ જ્ઞાન સિવાય નિર્વાણ નથી તે સ્પષ્ટ જણાય છે. જ્ઞાનની ઉત્પત્તિ માટે શરીર શુદ્ધિ નિતાંત આવશ્યક છે. આ માટે બુદ્ધ પણ ત્રણ સાધને બતાવ્યા છે. શીલ, સમાધિ અને પ્રજ્ઞા. શીલ એટલે સત્કર્મ, શીલ પાંચ પ્રકારના બૌદ્ધ ધર્મમાં બતાવેલા છે, જે ધર્મના પાયાની નતિક માન્યતા સમાન છે. (૧) પ્રાણાતિપાત એટલે અહિંસા, (૨) અદત્તાદાન એટલે કે કેઈએ આપ્યું ન હોય તેવું કંઈ જ લેવું નહિ. (૩) બ્રહ્મચર્ય એટલે મન-વચન અને કાયાથી Jain Educationa International For Personal and Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ વડ્રદર્શન સુબાધિકા : ૧૨૩ સંયમ પાળવે. બ્રહ્મચર્ય એ મનનું શીલ છે, (૪) મૃષાવાદ વિરમણ એટલે અસત્ય ન બોલવું અને (૫) મધ નિષેધ એટલે કે વ્યસનથી સર્વથા મુક્ત રહેવું. આ પંચ શીલનું પાલન બૌદ્ધ ભિક્ષુઓએ તેમજ ગૃહસ્થોએ કરવાનું છે. આ ઉપરાંત અપરાન્હ ભેજન, માલાધારણ, સંગીત, સોનું ચાંદી અને કિંમતી શયા આ બધાને ત્યાગ કેવલ ભિક્ષુઓએ કરવાનું હોય છે. સમાધિ એટલે મનની સ્વસ્થતા. સમાધિથી ત્રણ પ્રકારની વિદ્યાઓ ઉત્પન્ન થાય છે. (૧) પૂર્વ જન્મની સ્મૃતિ, (૨) જીવને ઉત્પત્તિ અને વિનાશનું જ્ઞાન અને (૩) ચિત્તના બાધક વિષ. ચેનું જ્ઞાન. સમ્યફ સંકલ્પથી સમ્યફ સમાધિ પર્વત જે સાત નિયમો અષ્ટાંગિક માર્ગમાં બતાવવામાં આવેલાં છે તેને નિરંતર અભ્યાસ કરવાથી ઠંદ્રને સંપૂર્ણ પણે નાશ થાય છે, જેના ફળસ્વરૂપે અખંડ સમાધિથી પ્રજ્ઞાને ઉદય થાય છે. જેના વડે જીવનનું રહસ્ય હસ્તામલકવત્ સ્પષ્ટ થાય છે. પ્રજ્ઞાના ત્રણ પ્રકાર બતાવવામાં આવેલાં છે. (૧) શ્રતમયી, (૨) ચિંતામયી અને (૩) ભાવનામયી. પ્રજ્ઞાથી અવિઘાનું મૂલે ૨છેદન થાય છે. જેનાથી દુખનું મૂળ કારણ જ નષ્ટ થઈ જાય છે. પ્રજ્ઞાના અનુષ્ઠાનથી જ્ઞાન-દર્શન મનેય શરીરનું નિર્માણ, રિદ્ધિ, સિદ્ધિ, દિવ્યજ્ઞાન, પૂર્વજન્મ સ્મરણ અને દિવ્ય ચક્ષુની પ્રાપ્તિ થવાથી દુઃખને આત્યંતિક નાશ થઈ જાય છે અને ત્યાર બાદ તે વ્યક્તિ નિર્વાણને પામે છે. નિર્વાણ પ્રાપ્તિની સાથે પૂર્ણ જ્ઞાન, પૂર્ણ શીલ અને પૂર્ણ શાંતિને ઉદય થાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ : પદર્શન સુબાધિકા બૌદ્ધધર્મ પંચશીલ ઉપરાંત ચાર ભાવનાઓને પણ માને છે. આ ભાવનાઓથી સામાજિક જીવન સદૂભાવપૂર્ણ બને છે અને વ્યક્તિ સ્વસ્થ ચિત્તવાળી બને છે. તે ભાવનાએ આ પ્રમાણે છે: (૧) મિત્રી એટલે કે સર્વ જીવ પ્રત્યે મૈત્રીભાવ, (૨) કરૂણા એટલે કે દુખેથી તપ્ત બનેલાં પ્રાણીઓનાં દુખે દૂર કરવાની ભાવના, (૩) મુદિતા એટલે કે પવિત્ર અને સદાચારી મનુષ્યોને જઈ ધન્યતા અને આનંદ અનુભવે છે, અને (૪) ઉપેક્ષા એટલે મધ્યસ્થભાવ ધારણ કરે. માન-અપમાન, સુખ-દુઃખ પ્રત્યે તાટધ્યભાવ ધારણ કરે. આ ઉપરાંત દુો પ્રત્યે, પાપીએ પ્રત્યે ઉપેક્ષાભાવ સેવ અર્થાત્ તેઓની દુષ્ટ પ્રવૃત્તિઓથી સાધુ એએ જરા પણ વિચલિત ન થવું. આ ઉપરાંત સંસારથી પાર થવામાં જે સહાયક થાય છે તેવી છ પારમિતાઓને બૌદ્ધ ધર્મમાં ઉલ્લેખ છે. તે આ પ્રમાણે ૧ દાન પારમિતા, ૨ શીલ પારમિતા, ૩ ક્ષાંતિ પારમિતા, ૪ વિર્ય પારમિતા, ૫ ધ્યાન પારમિતા અને ૬ પ્રજ્ઞા પારમિતા. - સંસાર પ્રત્યેની આસક્તિ ન છેડવા પ્રેરનાર દસ સાજને એટલે કે બંધને ગણવામાં આવ્યા છે. તે આ પ્રમાણે છે – ૧ સત્કાર્ય દષ્ટિ. ૨ વિચિકિત્સા એટલે શંકા, ૩ શીલવ્રત પરા મર્શ, ૪ કામ, ૫ પ્રતિધ એટલે વૈરભાવને ત્યાગ, ૬ રૂપરાગ, ૭ અરૂપરાગ, ૮ માન, ૯ ઔદ્ધત્ય અને ૧૦ અવિદ્યા આ સંજને બંધનની સાંકળરૂપ છે. નિર્વાણાભિલાષી તે બધાથી જ મુક્ત થઈને જ ચિરંતન શાન્તિને અનુભવ પ્રાપ્ત કરે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ ષદર્શન સુબાધિકા : ૧૨૫. દાર્શનિક સિદ્ધાંત ભારતમાં બધા જ દર્શને માત્ર બૌદ્ધિક વિલાસ નથી, તે જીવનના ઉત્કર્ષ માટે પ્રયત્નશીલ હોય છે. બૌદ્ધધર્મ દર્શનને દર્શન ખાતર નહિ, પરંતુ જીવનને ખાતર માને છે. માત્ર જિજ્ઞાસા સંતોષવી દર્શનને હેતુ નથી, પણ જીવનને ઉન્નત વિકાસશીલ બનાવવુ તે છે. દર્શન એ વિચાર છે અને ધર્મ એ વિચારને વર્તનમાં મૂકે છે, એટલે કે વિચાર અને આચાર બને તેવા જરૂરી છે તેમ બૌદ્ધ દર્શન માને છે. બુદ્ધ ધર્મની આચાર પ્રધાન શિક્ષાઓના મૂળમાં બે દાર્શનિક સિદ્ધાંત પ્રધાનતયા નજરે પડે છે. (૧) સંઘાતવાદ અને (૨) સન્તાનવાદ. સંઘાતવાદ–સમગ્ર દુષ્કર્મો તથા દુષ્પવૃત્તિઓના મૂળમાં આ આત્મવાદને કારણ માનીને બુદ્ધ આત્મા જેવા એક ભિન્ન પદાર્થની સત્તાને જ અસ્વીકાર કર્યો છે. તેઓ માનસિક અનુ. ભવ તથા વિભિન્ન પ્રવૃત્તિઓને સ્વીકાર કરે છે પણ આત્માને એના સંઘાત સમૂહથી ભિન્ન પદાર્થ માનતા નથી. આત્મા પ્રત્યક્ષ ગોચર માનસ પ્રવૃત્તિઓને પુંજ માત્ર છે, તેનું ભિન્ન કઈ અસ્તિત્વ જ નથી. - આ આત્મા નામ રૂપાત્મક છે. નામ એટલે જેમાં ભારેપણું પણ નથી ને જે સ્થાનને ઘેરતું નથી, એવું જે દ્રવ્ય તે નામ. આનાથી જે વિરૂદ્ધ હોય તે રૂપ. એટલે નામ રૂપને અર્થ એ થયે કે શરીર અને મન, શારીરિક કાર્ય તથા માનસિક પ્રવૃત્તિઓ Jain Educationa International For Personal and Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ ૧૨૬ : વહૂદર્શન સુબેધિકા આત્મા આ શરીર તથા મન, ભૌતિક તથા માનસિક પ્રવૃત્તિઓને એક સમુચ્ચય માત્ર છે. રૂપ એક પ્રકારનું છે પણ નામ ચાર પ્રકારના હોય છે. (૧) વેદના, (૨) સંજ્ઞા, (૩) સંસ્કાર અને (૪). વિજ્ઞાન. આ રીતે આત્મા આ પાંચ અન્વેને પુંજ માત્ર છે. સ્કન્ધ એટલે સમૂહ સમજવું. આ સંઘાતવાદને નૈરામ્યવાદ પણ કહેવામાં આવે છે. સન્તાનવાદ–ત્રિપિટકેની કથાનુસાર આ આત્મા તથા જગત્ અનિત્ય છે. એને કાલિક સંબંધ બે ક્ષણ સુધી પણ રહેતો નથી. આ પંચ સ્કન્ધ બૌદ્ધોના અનુસાર બે ક્ષણ સુધી પણ સામાન્ય રૂપથી સ્થિર રહેતું નથી, તે તે પ્રત્યેક ક્ષણમાં પરિણામ પ્રાપ્ત કરતો હોય છે. આ રીતે જીવ તથા જગત બને પરિણામ શાળી છે. બૌદ્ધો જલપ્રવાહ તથા દીપશિખાના ઉદાહરણે દ્વારા આ સન્તાનના સિદ્ધાંતનું વિશદીકરણ કરે છે જેમ જે પાણીમાં આપણે એક વખત સ્નાન કરીએ છીએ, શું બીજી વખત આપણા સ્નાનના સમયે પણ તે જળ તે પહેલા અનુભવેલું જળ છે? દીપશિખા પણ ક્ષણ ક્ષણમાં બદલાતી જતી હોય છે. આથી બુદ્ધે કહ્યું કે આ જગતમાં બધું જ ક્ષણિક છે. પ્રતિપળ જન્મ અને પ્રતિપળ વિનાશ એ સૃષ્ટિને સ્વભાવ છે. આ ક્ષણિકવાદને આશય આત્માના અસ્તિત્વને નિષેધ કરવાનું છે. બધું ક્ષણિક છે કારણ કે બધું પરિવર્તનશીલ છે. પુનર્જન્મ માટે સંસ્કાર કારણ છે, કારણ કે આત્મા એ ભિન્ન ભિન્ન સંસ્કારને સમૂહ છે. આ સંસ્કાર ક્ષણમાં જન્મે છે અને ક્ષણમાં નાશ પામે છે. એ પછી અન્ય સંસ્કારે જન્મે છે અને તે તરત જ નાશ પામે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ ષડૂદન સુમેાધિકા : ૧૨૭ આ રીતે આત્મા એક જુદા જુદા સંસ્કારરૂપે ઉદ્દભવે છે અને તેના નાશ સાથે નાશ પામે છે. સ પદાર્થોં ક્ષણિક હાવા છતાં પણ વાસનાના બળથી પ્રાપ્ત થયેલા અભેદ જ્ઞાનથી આલેક અને પરલેાક સંબધી વ્યવહારની પ્રવૃત્તિ થઇ શકે છે. પૂર્વ સમયના જ્ઞાન ક્ષણથી ઉત્તર સમયના જ્ઞાન ક્ષણમાં જવાવાળી શક્તિને વાસના એટલે કે સંસ્કાર કહે છે. વાસનાનું બીજું નામ સંતાન છે, આથી આને સન્તાનવાદ કહેવામાં આવે છે. યુદ્ધની આ માન્યતા કે હ “ આ વિશ્વમાં પરિણામ જ સત્ય છે, પરંતુ આ પરિણામની અંદર રહેલ કાઇ પરિણામી પદાર્થ નુ' અસ્તિત્વ સત્ય નથી, ” ખરેખર અનુપમ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ : ૩ બૌદ્ધદર્શનના સંપ્રદાચા ભ ગવાન બુદ્ધે શાંતિના શેાધક હતા. આથી તેઓને શુષ્ક દાનિક વિવાદે તરફ કોઇ આગ્રહ હતા નહિ. આ ઉપરાંત તેઓ અંધ વિશ્વાસને આશ્રય પણ આપવા ઇચ્છતા ન હતા. એક દૃષ્ટિએ જોઇએ તે યુદ્ધના અનુભવવાદ હતા. જ્યારે અન્ય રીતે જોઇએ તે બુદ્ધના અહિકવાદ હતા. આ રીતે યુદ્ધના દાશનિક વિચારામાં ભિન્ન ભિન્ન ધારા જોવા મળે છે. આ ધારાઓના ભિન્ન ભિન્ન અથ લઇને બૌદ્ધધર્મની અનેક શાખાઓ ઉત્પન્ન થઈ. આ શાખાઓમાં ચાર મુખ્ય શાખાએ છે તે આ પ્રમાણે (૧) માધ્યમિક-શૂન્યવાદ, (૨) ચેાગાચાર વિજ્ઞાનવાદ, (૩) સૌગાંતિક-ખાહ્યાનુમેયવાદ અને (૪) વૈભાષિક-બાહ્યપ્રત્યક્ષવાદ Jain Educationa International For Personal and Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ ષડ્રદર્શન સુબાધિકા : ૧૨૯ આ ચાર મુખ્ય શાખાઓમાં બીજી બધી શાખાઓને સમાવેશ થઈ જાય છે. (૧) માધ્યમિક શૂન્યવાદના પ્રચારક નાગાર્જુન હતા, જેઓ દક્ષિણ ભારતાના નિવાસી બ્રાહ્મણ હતા અને પાછળથી તેમણે બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો હતે. તેઓએ પિતાના અકાટય તર્ક વડે શૂન્યવાદના સિદ્ધાંતનું પ્રરૂપણ કરેલ છે. શૂન્યવાદ માને છે કે પ્રમાતા, પ્રમેય, પ્રમાણ અને પ્રમિતિ એ ચારેય તત્વ અવસ્તુરૂપ છે, કારણ કે તેને વિચાર કરતાં તે અવશગની જેમ અવસ્તુરૂપે પ્રતિભાસિત થાય છે. આથી આ વાદ બાહ્યર્થને કે વિજ્ઞાનને માનતા નથી, તેની દષ્ટિમાં તે શુન્ય જ પરમાર્થ સત્ય છે. આ શુન્ય કોઈ અભાવવાદી શબ્દ નથી પરંતુ આ અનિર્વચનીય તત્ત્વને દ્યોતક છે, જે સત, અસત, સદસત્ કે આ બંનેથી ભિન્ન નથી. આ ચારેય કટિયેથી ભિન્ન તથા વિલક્ષણ હેવાથી આ પરમાર્થ શૂન્ય નામથી ઓળખાય છે. આ આધ્યાત્મિક મધ્યમાર્ગ બતાવનાર દર્શન હોવાથી તેનું નામ માધ્યમિક પણ કહેવાય છે. (૨) યોગાચાર વિજ્ઞાનવાદ-આ વાદના પ્રવર્તક તરીકે મૈત્રેયને માનવામાં આવે છે. તેમણે અનેક ગ્રંથ લખ્યા છે. આ સંપ્રદાયની માન્યતા છે કે બાહ્ય પદાર્થનું કંઈ અસ્તિત્વ નથી, પરંતુ ચિત્તનું અસ્તિત્વ છે આથી ચિત્ત જ એક માત્ર સત્તા છે. તેઓ વિજ્ઞાનના પ્રવાહને ચિત્ત કહે છે. બહાર દેખાતા પદાર્થો મનની અંદર રહેલાં છે. આથી તેઓ કહે છે કે દશ્ય Jain Educationa International For Personal and Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ : ષડૂદશન સુમેાધિકા વસ્તુ અને જ્ઞાન વચ્ચે ભેદ નથી, તેથી જ્ઞાન સિવાય બીજી ક્રાઈ વસ્તુ નથી, આથી આને વિજ્ઞાનવાદ પણ કહેવામાં આવે છે. જો વસ્તુ ધડો છુ ઘટ-પટ (૩) સૌત્રાંતિક-ખાહ્યાનુમેયવાદ : આ વાદ ચિત્ત તથા બાહ્ય જગત ખન્નેને પણ માને છે. જો ખાદ્ય પદાર્થ માનવામાં નહિ આવે તે તેની ખાતરી થવી મુશ્કેલ છે. આ વાદ માને છે કે જ્યારે ઘટ પ્રત્યક્ષ થાય છે ત્યારે ઘટ નામના પદાર્થ બહાર છે અને જ્ઞાન અ ંદર છે, તેથી વસ્તુ જ્ઞાનથી ભિન્ન છે. જ્ઞાનથી ભિન્ન ન હેાય તા જોનારે કહેવુ જોઈએ કે તેમ કહેવુ જોઈએ અને જો ખાદ્ય પદાર્થ ન હોય તા મઠમાં ભેદ પ્રતીત થવા ન જોઇએ. આથી સિદ્ધ થાય છે કે ખાદ્ય પદાનું અસ્તિત્વ જ્ઞાનથી ભિન્ન છે જ્ઞાન થવા માટે ચાર પ્રકારના કારણે। માનવામાં આવે છે : આલેખન, સમનન્તર, અધિપતિ અને સહકારી. આ ઉપરાંત આલેક, આકાર આદિ સહકારી કારણેા પણ જ્ઞાન થવામાં સહાયક હોય છે. જ્ઞાનના આકાર જ્ઞાન વસ્તુની અનુસાર જ ડાય છે. બાહ્ય વસ્તુનુ જ્ઞાન વસ્તુજનિત માનસિક આકારોથી અનુમાન દ્વારા પ્રાપ્ત થાય છે, એટલા માટે આ મતને બાહ્યાનુમેયવાદ પણ કહેવામાં આવે છે. સૂત્રપિટક જ આ મતના મુખ્ય આધાર છે. આથી આને સૌત્રાંતિક કહે છે. આ વાદના આચાર્યાં તરીકે કુમારલાત, શ્રીલાર, ધમ ગાતના વિશેષ ઉલ્લેખ છે. (૪) વૈભાષિક-બાહ્ય પ્રત્યક્ષવાદ : સૌત્રાંતિકવાદની માફક આ વાદની માન્યતા છે પણ તફાવત એટલે છે કે આ વાદ પ્રત્યક્ષ Jain Educationa International For Personal and Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ પડ્રદર્શન સુબાધિકા : ૧૩૧ વિના વસ્તુનું જ્ઞાન થતું નથી. અર્થાત્ બાહ્ય પદાર્થનું જ્યાં સુધી પ્રત્યક્ષ જ્ઞાન થાય નહિ ત્યાં સુધી કેવળ માનસિક પ્રતિરૂપના આધારે પદાર્થનું અસ્તિત્વ સિદ્ધ થઈ શકતું નથી. આ મતના પ્રવર્તકેમાં વસુબંધુ તથા સંઘભદ્રને ઉલ્લેખનીય ફળે છે. ધાર્મિક વિષયને લઈને બૌદ્ધમતના બે સંપ્રદાય થયેલ છે. હીનયાન અને મહાયાન. હીનયાનમાં બૌદ્ધ ધર્મનું પ્રાચીન સ્વરૂપ જોવા મળે છે અને તે ઈશ્વરને બદલે કર્મ અને ધર્મને માને છે. ધર્મને લીધે કર્મના ફળને નાશ થતું નથી પણ પિતાના કર્મનુ સાર જ પ્રત્યેક વ્યક્તિ શરીર, મન તથા નિવાસસ્થાનને પ્રાપ્ત કરે છે. આમાં બુદ્ધ, ધમ્મ અને સંઘ ત્રણેયને શરણે જવા કરતાં ધમ્મ ઉપર વધુ ભાર મૂકવામાં આવેલ છે. આ યાનને મૂળ મંત્ર છે. મારમ રી ભવ: ભારતના દક્ષિણ તથા પૂર્વના સિંધલ, બમ, સ્યામ, જાવા આદિ પ્રદેશમાં બુદ્ધની મૌલિક શિક્ષાઓને પ્રાચીન સ્વરૂપને માનનાર હીનયાનને પ્રચાર છે. મહાયાનવાદી થેરવાદને પોતાની દષ્ટિથી હેય માનીને તેને હીનયાન એટલે કે નિર્વાણ પ્રાપ્તિને નિકૃષ્ટ માર્ગ કહે છે અને પિતાના સિદ્ધાંતને મહાયાન કહે છે. તાત્પર્ય એ છે કે હીનયાન એટલે નાની ગાડી, જેના દ્વારા અમુક જ માણસ આ દ્વારા પિતાના લક્ષ્ય પહોંચી શકતા હતા, જ્યારે મહાયાન એટલે મેટી ગાડી, આના દ્વારા અનેક વ્યક્તિઓ લક્ષ્ય સ્થાને પહોંચી શકે છે. આ નવા મહાયાન સંપ્રદાયના અનુયાયીઓની સંખ્યા વધતી ગઈ. આથી આને ફેલાવે આજે પણ ભારતના ઉત્તરી Jain Educationa International For Personal and Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ : પદર્શન સુબાધિકા પ્રદેશે તિબ્બત, ચીન, કેરીયા, મંગોલીયા, જાપાનમાં થયેલ જોવા મળે છે બૌદ્ધ ગ્રંથાનુસાર ત્રિવિધયાન છે તથા પ્રત્યેકયાનમાં જીવ મુક્તિ અથવા બોધિની કલ્પના એક બીજાથી નિતાન વિલક્ષણ છે. (૧) શ્રાવક બધિ, (૨) પ્રત્યેક બુદ્ધ બોધિ તથા (૩) સમ્યક સંબંધી બધી સત્ત્વની કલ્પના મહાયાનની મોટામાં મોટી વિશેષતા છે. બોધિસત્વના પ્રધાન ગુણ હોય છે મહામંત્રી તથા મહાકરૂણા. હીનયાનને આદર્શ અર્વત છે, જ્યારે મહાયાનને આદર્શ બેધિસત્વ છે. અહંત પિતાના નિર્વાણ પ્રાપ્તિ માટે સદા ઉદ્યોગશીલ રહે છે, જ્યારે બેધિસત્વનું લક્ષ્ય પિતાને જ નિર્વા ણમાં પ્રતિષ્ઠિત કરવાનું હોતું નથી. પરંતુ બધા પ્રાણિઓને તે પરમાર્થ સત્યમાં સ્થાપિત કરવાનું હોય છે. At (I III ST) Jain Educationa International For Personal and Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ યોગ દર્શન સોશ્ચિત્તવૃત્તિનિરો: અર્થાત્ ચિત્તની જે અનેક પ્રકારની બહિર્મુખી વૃત્તિઓ છે, તેને નિરોધ જ યોગ શબ્દને વાચાર્ય છે. આ અભિપ્રાયથી મહર્ષિ યાજ્ઞવલ્કયે પણ કહેલ છે કે જીવાત્મા અને પરમાત્માને જે સંયોગ છે, તેને જ યંગ કહે છે. અર્થાત્ જીવાત્મા અને પરમાત્માની જે સામ્યવસ્થા છે તેને જ સમાધિ કહે છે, જે ગદર્શનને ઈષ્ટ છે. આ ગ. દર્શનનું મહત્વ પરમાત્માના-આત્મ સાક્ષાત્કાર માટે અત્યંત રહેલું છે. ગદર્શનના સિદ્ધાંતે વેદાદિ ગ્રંથમાં યત્ર તત્ર જેવા મળે છે. આ સિદ્ધાંતને યથાર્થ સંકલિત સ્વરૂપ આપનાર સર્વ Jain Educationa International For Personal and Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ : ષડ્રદર્શન સુબાધિકા પ્રથમ મહર્ષિ પતંજલી છે. આથી ગદર્શન મહર્ષિ પતંજલીએ પ્રવર્તાવેલ છે તે સુપ્રસિદ્ધ કથન છે. પતંજલીએ જીવ અને ઈશ્વર બંને તને માનેલાં છે. આથી આ દર્શનને સેશ્વર સાંખ્યદર્શન પણ કહેવામાં આવે છે. આ ઉપરાંત પાતંજલ દર્શન પણ કહેવામાં આવે છે. મહર્ષિ પતંજલીએ ગસૂત્રની રચના કરેલ છે. આ વેગ દર્શનમાં ચાર પાદે છે, જેની સૂત્ર સંખ્યા ૧૯૫ની છે. ચાર પાદના નામ આ પ્રમાણે છે. પહેલા પાદનું નામ સમાધિ, બીજા પાદનું નામ સાધન, ત્રીજા પાદનું નામ વિભૂતિ અને ચોથા પાદનું નામ કૈવલ્ય છે. પાતંજલ યોગદર્શન ઉપર અનેક ભાગે રચાયાં છે. તેમાં વ્યાસ ભાષ્ય અત્યંત પ્રામાણિક માનવામાં આવે છે. આ વ્યાસ મહાભારતના કર્તા દ્વૈપાયન વ્યાસ સિવાયના અન્ય વ્યાસ થયા હોવાનું મનાય છે. આ વ્યાસ ભાષ્ય અત્યંત ગૂઢ હોવાથી તેને સરળ રીતે સમજાવવા માટે વાચસ્પતિ મિશ્ર તત્વ વિશારદી અને વિજ્ઞાનભિક્ષુએ યોગ વાર્તિકની રચના કરેલ છે. આ ઉપરાંત ગદર્શનને સમજાવવા સારૂં અનેક ગ્રંથની રચના કરવામાં આવી છે, જે વિદ્વાનોને માટે તેમજ આમ જનતા માટે કેગના સિદ્ધાંતોને સમજવામાં સહાયરૂપ છે. પ્રથમ પાદમાં સમાધિનું વર્ણન કરવામાં આવેલ છે. સમાધિને અર્થ સમ્યફ આધાન, અર્થાત્ ચિત્તનું પિતાના સ્વરૂપમાં સ્થિર રહેવું. ગવાસિષ્ઠ જંથમાં પણ સમાધિનું લક્ષણ કરતા કહ્યું છે કે, આ ગુણ સમુહને આત્માથી ભિન્ન જોતા જ્યારે અંતઃકરણમાં શીતલતાને અનુભવ થાય છે, ત્યારે તે સમાધિ Jain Educationa International For Personal and Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ દર્શન સુબોધિકા : ૧૩૫ કહેવાય છે. સમાધિ માટે ચિત્તની વૃત્તિને નિરોધ થવે અત્યંત આવશ્યક છે. જ્યારે ચિત્તની વૃતિઓને નિરોધ થાય છે ત્યારે ચિત્તની વૃતિઓ ચિત્તમાં જ મળી જાય છે. સાથે સાથે ચિત્ત પણ આત્મા સાથે પોતાના મુળ રૂપમાં મળી જાય છે. આ જડ નિરોધ નથી પણ ચેતન છે. - સાધનાની મદદથી નિરોધની દશાને પામેલું મન જ્યાં ઉપરામ કે શાંત થાય છે ત્યાં અથવા તે દશામાં તે આત્માને અનુભવ કરે છે, ને આનંદ પામે છે. તે સમયનું સુખ ઈન્દ્રિયાતીત હોય છે. છતાં બુદ્ધિ તેને સમજી અને અનુભવી શકે છે. આત્માના એવા અનુભવ પછી કોઈ બીજો વિશેષ લાભ રહેતા નથી. આવા અનુભવને લીધે સર્વ પ્રકારના દુઃખે નાશ થાય છે અને સુખ સ્વરૂપ આત્મા પ્રત્યક્ષ અનુભવને કરાવનારી અવસ્થાને જ વેગ કહેવામાં આવે છે. મનની વૃત્તિઓના નિરોધ માટે સતત અભ્યાસની આવશ્યકતા છે. આ ઉપરાંત વૈરાગ્ય એટલે કે બહારના વિષયેથી પરાડમુખ થવું અત્યંત જરૂરી છે. અભ્યાસ અને વૈરાગ્યની મદદથી ચિત્તવૃત્તિને નિરોધ થાય છે, જેને સમાધિ કહેવામાં આવે છે. સમાધિના મુખ્ય બે પ્રકાર છે, એક સંપ્રજ્ઞાત અને બીજો અસંપ્રજ્ઞાત. સંપ્રજ્ઞાત સમાધિ પ્રારંભિક અવસ્થાની છે. તેના ચાર ભેદે કહ્યા છે. (૧) સવિતર્ક, (૨) સવિચાર, (૩) આનંદમયી અને (૪) અસ્મિતાયુક્ત સંપ્રજ્ઞાન સમાધિમાં સંશય અને વિપર્યયથી શૂન્ય ધ્યેયને આકાર સારી રીતે સમજાય છે. આ અવસ્થામાં વૃત્તિ તે થેયાકાર રહે Jain Educationa International For Personal and Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ : ષડૂદન સુએાધિકા છે, કિંતુ ધ્યાન અને ધ્યેયમાં ભેદ બન્યા રહે છે. અર્થાત પરમાત્મામાં સથા ચિત્ત લય પામતુ નથી. એકાકાર થવાની તૈયારીમાં છે. અસંપ્રજ્ઞાત સમાધિમાં ધ્યેયાકાર વૃત્તિને પણ નિરાધ થઈ જાય છે. આમાં ધ્યેય અને ધ્યાન વચ્ચે ભેદ રહેતા નથી એટલે અસ'પ્રજ્ઞાત સમાધિ સંપૂર્ણ સુખ, શાંતિને વિશ્રાં તિના અનુભવ કરાવનારી છે. તેનાથી જીવનમુક્તિ ને જીવનની ધન્યતાના આનંદ સહેજે મળી રહે છે. આવા આનંદના અનુભવ માટે આચરણુની અત્યંત આવશ્યકતા છે. સાધકે સાધના સાધવી જોઈએ. આવી સાધના સાધવામાં અભ્યાસ અને વૈરાગ્ય ઉપરાંત બીજા પણ મદદરૂપ સાધના છે, જેવા—શ્રદ્ધા, વીય ને સ્મૃતિ, સમાધિ ને પ્રજ્ઞા વગેરે. આ ઉપરાંત ભગવાન પત જલીએ શ્વરપ્રધાનાદા સૂત્રથી કહ્યુ છે કે—ઇશ્વરની શરણાગતિ કે ભક્તિથી પણ મનના નિરોધ થઈ શકે છે. સાંખ્ય દશ ન ઈશ્વરવાદી નથી, જ્યારે યાગદશન ઇશ્વરવાદી છે. તે બાકીના મધા તત્ત્વા સાંખ્યની જેમ માને છે. આથી જ યાગને સેશ્વર સાં પણ કહેવામાં આવે છે ઇશ્વર અનામિ હાવા છતાં તેના અનેક નામેા છે તેમાં મહુષિ પતંજલીએ' કહ્યુ` છે કે—સ્ય વાવ: પ્રળવ: અર્થાત્ કાર તેમનું ઈશ્વરનું નામ છે, તેને જપ કરવા, તેનું સ્મરણ કરવું તે ભક્તિ છે. • સારા કાર્યોમાં અનેક વિજ્ઞો આવે ’ તે કહેવત અનુસાર સાધનાતા અનેક વિજ્ઞોનું વણ્ન પત'જલીએ કર્યુ છે તે આ પ્રમાણે. શારીરિક અને માનસિક આધિ, વ્યાધિ અને ઉપાધિ, ત્યાન એટલે કે એવી જડતા સ્થિતિ સ્થાપકતા કે અકમ ણ્યતા, આત્મ Jain Educationa International For Personal and Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ પડ્રદર્શન સુબાધિકા : ૧૩૭ વિશ્વાસને અભાવ, પ્રમાદ ને આળસ, અવિરતિ, બ્રાનિદર્શન, અલબ્ધભૂમિકત્વ, અનવસ્થિતત્વ આદિ. આ બધા વિઘોને દૂર કરવા માટે કે આવે જ નહિ તેની સાધકે સાવધાની રાખવી જોઈએ. વિશેષ કરીને શરણાગત, નમ્ર ને ભક્તિભાવથી ભરેલે સાધક સદાય સલામત રહે છે, માટે જ પ્રેમમાં ડૂબીને પ્રાર્થના કરતાં તે કહે છે કે–હે પ્રભુ હું તે નિર્બળ છું પણ તમે તે બળવાન છે, માટે મારી સારી પેઠે સંભાળ રાખજે એવા ભક્તની સંભાળ ઈશ્વર રાખે જ છે. બીજા પાદમાં ચંચલ ચિત્તવાળાઓ માટે તપ, સ્વાધ્યાય પ્રકૃતિ, ક્રિયાયોગ અને યમ, નિયમાદિ બહિરંગ સાધનેનું વર્ણન કરવામાં આવેલ છે. અહીંયા તપ શબ્દથી કલેશકારક તપને બોધ થતું નથી, કારણ કે તેવા તપથી તે ચિત્ત એકાગ્ર રહી શકતું નથી, આથી અહીંયા તપને અર્થ છે હિતકારક, સ્વલ્પ અને સાત્વિક ભેજન તથા શીતષ્ણ સુખ–દુખાદિ કંઢોનું સહન કરવું અને ઈન્દ્રિયોને નિરોધ. યેગમાં તપ પ્રસન્નતાનું કારણ હોય છે, પીડાનું નહીં. સ્વાધ્યાયને અર્થ છે મેક્ષ શાસ્ત્રનું અધ્યયન અથવા નિયમપૂર્વક પ્રણય આદિને જપ, ઈશ્વર પ્રણિ ધાન એટલે પરમાત્માનું અનુચિંતન અને બધા કર્મોનું પરમાત્મામાં સમર્પણ. આનાથી મમતાને અંશ પણ રહેતો નથી. યમ, નિયમ, આસન, પ્રાણાયામ અને પ્રત્યાહાર આ બહિ રંગ સાધન છે. યમ પાંચ છે. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ. નિયમ પણ પાંચ છે. શૌચ, સંતોષ, તપ, Jain Educationa International For Personal and Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ : પડ્રદર્શન સુધિકા સ્વાધ્યાય અને ઈશ્વર પ્રણિધાન. આસનનું લક્ષણ બતાવતા પતંજલિએ કહ્યું છે કે, થિરકુવમાન અર્થાત્ જે સ્થિર અને સુખદાયી હોય, તે આસન છે. જેનું આસન સ્થિર થાય છે, તે વંદ્વોથી મુક્ત બને છે. પ્રાણાયામ એટલે વાવાસની સ્વાભાવિક ગતિને નિરધ. પ્રાણાયામ સ્થિર થવાથી ચિત્ત સ્થિર થાય છે. ચિત્ત સ્થિર હોવાથી વિષયની સાથે ચિત્તનો સંબંધ તૂટી જાય છે. તે સમયે ઈન્દ્રિય પણ વિષયોથી વિમુક્ત થઈને નિરવલંબ ચિત્તનું અનુસરણ કરવા લાગે છે. આ અવસ્થાને પ્રત્યાહાર કહે છે. યોગના આઠ અંગોમાં યમાદિ પાંચ બહિરંગ સાધન છે, તથા ધારણું, ધ્યાન અને સમાધિ અંતરંગ સાધન છે. આ બધાનું બીજ યમ અને નિયમ જ છે. ગરૂપવૃક્ષને તૈયાર કરવા માટે ચિત્ત રૂપ ખેતરમાં યમ-નિયમ રૂપ બીજને વાવવું જોઈએ, કારણ કે તે બીજથી આસન, પ્રાણાયામ આદિ અંકુર ઉગે છે. પછી શ્રદ્ધાપૂર્વક અભ્યાસરૂપ પાણીથી સિંચન કરવાથી એ અંકુર એક દિવસ પ્રત્યાહાર રૂપ પુષ્પ અને ધ્યાન ધારણું રૂપ ફલથી પરિપૂર્ણ થઈને વિશાળ વૃક્ષના રૂપમાં તૈયાર થઈ જાય છે. વિષયાકાર ચિત્તવૃત્તિને પ્રત્યાહાર દ્વારા ખેંચીને મૂલાધાર હપુંડરીકમાં સ્થાપવી તેનું નામ ધારણા છે. જ્યારે ધારણા અભ્યાસથી ગાઢ થાય છે. ત્યારે તેને ધ્યાન કહે છે. જ્યારે તે ધ્યાન અભ્યાસથી ધ્યેય માત્રાકાર થઈ જાય છે, ત્યારે સમાધિ Jain Educationa International For Personal and Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ પદર્શન સુબાધિકા : ૧૩૯ કહેવાય છે. ધારણું ધ્યાન અને સમાધિ આ ત્રણેયનું મુખ્ય ફળ ગ છે અને અવાન્તર ફળ સિદ્ધિઓ છે. આ ત્રણેયની એક સંજ્ઞા સંયમ છે. - ત્રીજા પાદનું નામ વિભૂતિપાદ છે. વિભૂતિ એટલે શક્તિ તેને સિદ્ધિ પણ કહે છે. યોગની સાધના કરનારા સાધકને કેવી કેવી વિશેષ શક્તિને સિદ્ધિ મળે છે, તેનું વર્ણન આ પાદમાં કરવામાં આવ્યું છે. આવી શક્તિ શારીરિક, માનસિક કે આત્મિક પણ હોય છે જેમની સાધનામાં ધારણાનું અત્યંત મહત્વ છે, તેથી પુનઃ પતંજલિ કહે છે કે – રાવંશ ચિત્તસ્થ ઘારા અર્થાત્ ચિત્તની વૃત્તિને શરીરની અંદરના કેઈપણ ભાગમાં કે બહારના કોઈપણ ભાગમાં કે બહારના કેઈપણ દેશ અથવા તે પદાર્થમાં જોડી દેવાની ક્રિયા અથવા સાધના ધારણ કહેવાય છે. અંદરના કઈ ભાગમાં એટલે બે ભ્રમરની મધ્યમાં, હૃદયમાં અથવા તે ગમાં વર્ણવવામાં આવેલા છ ચકોના કેઈપણ એક ચક્રમાં ડિવી તે એક દેશ કહેવાય છે. બહારના કેઈ દેશમાં એટલે કે કોઈ મંત્ર, શબ્દ, પ્રતિમા આદિ બહારના પદાર્થ કહેવાય છે. - ધારણા પછી ધ્યાન આવે છે. ધારણાના એક ધારા અભ્યાસથી ચિત્તની વૃત્તિ જે વસ્તુમાં લાગી હોય, તેમાં બરાબર જોડાઈ જાય ને પાણીના પ્રવાહની પેઠે એકતાનતાથી વહેવા માંડે તેને ધ્યાન કહે છે. ધ્યાનની સાધનાથી અત્યંત આનંદ પ્રાપ્ત થાય છે, જેનાથી જીવન ધન્ય બને છે. ધ્યાનની સિદ્ધિ માટે કંટાળાને તેમજ ચંચલતાને ત્યાગ અત્યંત જરૂરી છે. ત્યારબાદ સંસારના બીજા બધાં જ બાહા વિષયને છોડીને મન શાંત થાય ને પેતાના Jain Educationa International For Personal and Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ : ષડ્રદર્શન સુબાધિકા મૂળ સ્વરૂપમાં મળી જાય, ત્યારે સાધકને કઈક અનેરી અવસ્થાને અનુભવ થાય છે, તે અવસ્થાને સમાધિ કહેવામાં આવે છે. સમાધિ ધ્યાનનું પરિપકવ ફળ છે. ધારણા, ધ્યાન અને સમાધિ ત્રણેને વિચાર એકી સાથે કરવામાં આવે ત્યારે તેને સંયમ કહેવામાં આવે છે. આનાથી મેગીની બુદ્ધિ તભરી તેમજ પરમાત્માના પરમ પાવન અલૌકિક પ્રકાશથી પ્રકાશિત બની જાય છે. તે સમયે યોગીનું જીવન નિર્મળ, નિર્વિકાર અને આનંદમય બની જાય છે. સમાધિ દશા દરમ્યાન ચિત્તના નિરોધ સંસ્કાર સમાધિના બીજા સંસ્કાર પ્રકટ થાય છે. તેને ચિત્તનું નિરોધ ધર્મમાં પરિણીત થનારૂં નિધિ પરિણામ કહેવામાં આવે છે. યોગી જ્યારે જાગૃતિ દશામાં હોય છે ત્યારે પણ સમાધિ દશાને પરિણામે પ્રાપ્ત થયેલા એ સંસ્કાર કાયમ રહે છે. તેને ચિત્તનું અથવા તે નિરોધ પામેલા ચિત્તનું અવસ્થા પરિણામ કહે છે. ચિત્ત જ્યારે શ્રેય પદાર્થની સામે એકાકાર બની જાય છે ત્યારે તે સમાધિ પરિણામ કહે છે. - આ ઉપરાંત આ પાદમાં અતિતધર્મ ઉદિતધર્મ તેમજ અવ્યપદેશધર્મનું વર્ણન કરવામાં આવ્યું છે. ત્યાર બાદ ગીને ભૂત ભવિષ્યનું જ્ઞાન, સઘળા પ્રાણીની વાણીનું જ્ઞાન, પૂર્વ જન્મનું જ્ઞાન તેમજ અંતધાન થવાની શક્તિ પ્રાપ્ત થાય છે, તેનું વિશદ વર્ણન કરવામાં આવેલ છે. ટૂંકમાં ચૌદ ભુવનનું તેમજ તેમાં રહેલાં સર્વ પદાર્થોનું જ્ઞાન પ્રાપ્ત થાય છે. વિવેકજ્ઞાન હેવાથી સિદ્ધિમાં ન ફસાતા કૈવલ્યને પામે છે. જે અંતિમ પુરુષાર્થ કહેવાય છે, પછી પુનર્જન્મ કે મૃત્યુ થતું નથી. જેને મેક્ષ કે મુક્તિ કહેવામાં આવે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ ષડ્રદર્શન સુબાધિકા : ૧૪૧ ચતુર્થ પાદમાં સૂત્રકારે ગરમૌsifમંત્ર તા: સમાધિના સિદ્ધાઃ આ સૂત્રથી પાંચ પ્રકારની સિદ્ધિઓનું વર્ણન કરેલ છેદેવતા એને સિદ્ધિ જન્મથી જ હોય છે. પક્ષિઓનું આકાશમાં ઉડવું, પશુઓનું પાણીમાં તરવું જન્મથી જ પ્રસિદ્ધ છે. ઔષધિઓથી પણ સિદ્ધિ પ્રાપ્ત થાય છે. આ આયુર્વેદ, રસેશ્રવર દર્શન આદિમાં વર્ણવેલ છે. મંત્ર અને તપેબલથી પણ સિદ્ધિઓની પ્રાપ્તિનું વર્ણન તંત્રાદિ શામાં જોવા મળે છે. સમાધિથી સિદ્ધિ આ શાસ્ત્રને વિષય ગૌણ છે. યમ, નિયમ આદિ આઠ અંગેની દઢ ઉપાસનાથી જ્યારે ગ-વૃક્ષ ફલિત થાય છે, ત્યારે પૂર્ણ ભાવનાથી સમાધિરૂપ ફલના પરિપકવ થવાથી પ્રકૃતિ અને પુરુષના ભેદને સાક્ષાત્કાર થાય છે, અર્થાત તે બંનેને વિવેક થાય છે. તે સમય અસહગ અને નિર્લેપ પુરૂષના સ્વરૂપમાં સ્થિર થવાથી, દુઃખનો આત્યંતિક વિનાશ રૂપ મેક્ષની સિદ્ધિ થાય છે. આથી જ કહ્યું છે કે, સાયનિત દુ:વ નિવૃત્તિનો મોક્ષ - વેગ દર્શન સાંખ્ય શાસ્ત્રના પચીસ ત ઉપરાંત છવીસમાં તવ ઇવરને માને છે. પતંજલિએ ઈશ્વરનું લક્ષણ બતાવતા લખ્યું છે કે, રાજકર્મ વિઘારપરાકૃષ્ટઃ પુષ વિશેષ રુશ્વર: અર્થાત અવિદ્યા, અસ્મિતા, રાગ દ્વેષ, દ્વેષ અને અભિનિ. વેશ આ પાંચ કલેશ છે. શુભ અને અશુભ આ બે પ્રકારના કર્મ છે, કર્મનું જે ફલ જાતિ, આયુ અને ભેગ છે, તેને વિપાક કહે છે, ચિત્તમાં કર્મજન્ય જે સંસ્કાર છે, તેને આશય કહે છે, આને કર્મવાસના પણ કહેવામાં આવે છે. આ બધાંથી જે મુક્ત છે તે પુરુષ વિશેષ ઈશ્વર છે. જીવ અને ઈશ્વરમાં ભેદ એ છે કે Jain Educationa International For Personal and Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ : ષડ્રદર્શન સુબાધિકા જીવ અવિઘાવશ ચિત્તમાં રહેનાર કલેશ આદિથી પ્રભાવિત થત રહે છે, જ્યારે ઈશ્વર તેનાથી મુક્ત છે. જો કે જીવ પણ નિત્ય, અસહગ અને નિલેપ મનાય છે, તથાપિ ચિત્તાનુકારી હોવાથી તેમાં ઔપાધિક કલેશનું ભાન થાય છે અને ઈશ્વરમાં પાધિક ક્લેશની સંભાવના રહેતી નથી. આ ઈશ્વરમાં વિશેષતા છે. સંક્ષેપમાં, કૈવલ્ય પ્રાપ્તિ કરવી તે જ મનુષ્ય જીવનને પરમ પુરુષાર્થ છે. એકાત્વિનું જ નામ કેવલ્ય છે. પ્રકૃતિના કાર્યભૂત મહત્તત્વાદિના વિલય થવાથી અને પુરુષની સાથે પ્રકૃતિને આત્યંતિક વિગ થવાથી જ પ્રકૃતિનું એકકિપણું સિદ્ધ થાય છે. પુરુષનું કૈવલ્ય એ છે કે આત્મા પિતાના સંપૂર્ણ પાયિક સ્વરૂપને છેડીને મૂળ સ્વરૂપમાં સ્થિર થઈ જાય છે. આ કૈવલ્ય પછી આત્માને બુદ્ધિતત્વની સાથે કઈ દિવસ સંબંધ થતો નથી. પતંજલિએ બે પ્રકારની મુક્તિ બતાવેલ છે. પુરુષાર્થસૂચાનાં गुणानां प्रतिप्रसवः कैवल्यं स्वरूपप्रतिष्ठा वा चित्तिशक्तिः । તાત્પર્ય એ છે કે મહત્તત્વથી સુક્ષમભૂત પર્યત જે કંઈ પણ લિંગ શરીર આદિ ગુણ છે, તે બધાં પુરૂષના ભેગના સાધને છે. તે જ્યારે કૃતકાર્ય થઈ જાય છે ત્યારે પુરૂષાર્થ શુન્ય થઈ જાય છે. તે સમયે તે બધાં પિતાના કારણમાં લીન થઈને પ્રતિ પ્રસવની સંજ્ઞા પ્રાપ્ત કરે છે. બુદ્ધિ તત્વની સાથે આત્માને સંબંધ છુટી જવાથી આત્મા પિતાના મુળ, અડગ, નિર્લેપ સ્વરૂપમાં જ્યારે સ્થિર થઈ જાય છે ત્યારે તેને પુરૂષનું કૈવલ્ય કહેવામાં આવે છે. કેવલ્ય બાદ પુનર્જન્મ થતો નથી, કારણ કે કારણના અભાવમાં કાર્યનું થવું અસંભવ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ : ૫ ન્યાયદર્શન _રા ય શાસ્ત્ર ઉચ્ચ કોટિના સંસ્કૃત વાગમય અને વિશે ષતઃ ભારતના દાર્શનિક સાહિત્યનું પ્રવેશદ્વાર છે. તેના પ્રાથમિક પરિફાન વિના સંસ્કૃત વાયના કેઈ પણ ઉચ્ચ ગ્રંથને તેમજ કઈ પણ દર્શનશાસ્ત્રના સિદ્ધાંતને સમજવું કઠીન છે. ન્યાય શાસ્ત્ર વસ્તુતઃ બુદ્ધિને સુપરિષ્કૃત, તીવ્ર અને વિશદ બનાવનાર શાસ્ત્ર છે. ન્યાય દર્શન મનુષ્યના વિચારોનું પરિ. શેધક અને સંરક્ષક છે. વાસ્યાયને કાળે સર્જરી સન : જે કહ્યું છે તે આ વાતને પિષક છે. પ્રમાણ અને તર્ક દ્વારા કોઈ પણ સિદ્ધાંતની પરીક્ષા કરવી તે ન્યાયનું કાર્ય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ : પદર્શન સુબેધિકા ન્યાય દર્શનના પ્રવર્તક મહર્ષિ ગૌતમ છે. એમનું સ્થાન વર્તમાન દરભંગાથી ઉત્તર પૂર્વના કેણમાં અઠયાવીશ માઈલ દૂર આવેલ “ગૌતમ સ્થાન” નામનું એક સ્થાન મળે છે તે છે આની પાસે ગૌતમકુંડ નામનું એક મોટું તળાવ છે. આ સ્થાન ઉપર ચૈત્રી નોમના દિવસે મેટો મેળો ભરાય છે. મહર્ષિ ગૌતમના ન્યાયને પ્રાચીન ન્યાય કહેવામાં આવે છે અને ત્યાર પછી ઘણા સમય બાદ રચિત ન્યાયના પુસ્તકને નવ્ય ન્યાય કહેવામાં આવે છે. ન્યાય શબ્દને એક આગવે અર્થ પણ છે. પંચાવયવ વાય જેમાં પ્રતિજ્ઞા, હેતુ, દષ્ટાંત ઉપનય અને નિગમનને સમાવેશ થાય છે. તેનું બીજું નામ આન્વીક્ષિકી પણ છે. ટૂંકમાં પ્રમાણે દ્વારા પ્રમેય વસ્તુને વિચાર કરવો, પ્રમાણની વિસ્તૃત વિવેચના કરવી તે ન્યાય દર્શનનું મુખ્ય ધ્યેય છે. ક - - - - - - : - Jain Educationa International For Personal and Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ પ્રમાણુ સાહિત્ય યદર્શીનને ઇતિહાસ ઘણા પ્રાચીન છે. આરભ કાળથી ન્યૂમાડાને મથાવધિ ધારા ન્યાયના ગ્રંથ નિર્માણની અવિચ્છિન્ન ધારા ચાલી રહી છે. ન્યાયદર્શીનના મૂળ ગ્રંથ મહિષ ગૌતમના ન્યાયસૂત્ર છે. ત્યાર બાદ ભાષ્યકાર વાત્સ્યાયને વાત્સ્યાયન ભાષ્ય નામના ગ્રંથની રચના કરી છે. ત્યાર પછી વાતિકતકાર શ્રી ઉદ્યોતકરે ન્યાયવાર્તિક'ની રચના કરેલ છે. ત્યાર પછી શ્રી વાચસ્પતિ મિશ્ર ન્યાયવાતિક તાત્પર્ય ટીકા લખી, જે શ્રી વાચસ્પતિ મિશ્ર બ્રહ્મસૂત્ર ઉપર ભામતી નામની ટીકા પણ લખી છે. ત્યાર બાદ ઉદયનાચાયે ન્યાયવાતિક તાત્પય ટીકા પરિ શુદ્ધિ નામના ગ્રંથની રચના કરી. આ ઉપરાંત અનેક સુપ્રસિદ્ધ Jain Educationa International મકરણ : For Personal and Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ : વદન સુબોધિકા ગ્રંથકારાના ન્યાયના ગ્રંથો છે, જેવા કે જયન્ત ભટ્ટની ન્યાય મંજરી, શ્રીકંઠને ન્યાયાલંકાર, રામભદ્રને ન્યાય રહસ્ય, વિશ્વ નાથની ન્યાયકરણ વૃત્તિ. આ ઉપરાંત બૌદ્ધ ન્યાયના દિનાગને પ્રમાણે સમુચ્ચય, શંકરસ્વામીને ન્યાયપ્રવેશ તર્કશાસ્ત્ર, આચાર્ય ધમકીતિને પ્રમાણુવાર્તિકકારિકા આદિ અનેક ગ્રંથ બૌદ્ધ ન્યાયમાં જોવા મળે છે. તે જ રીતે જેને ન્યાયમાં સિદ્ધસેન દિવાકરને ન્યાયાવતાર, જિનભદ્ર ગણિનું વિશેષાવશ્યક ભાષ્ય, સમન્તભદ્રની આપ્તમિમાંસા, અકલંક દેવને ન્યાય વિનિશ્ચય, દેવસેન ભટ્ટાકને ન્યાયચક્ર, દેવસૂરીને પ્રમાણુનય તત્વાકાલંકાર, હેમચંદ્રસૂરીને પ્રમાણ મિમાંસા, રત્નપ્રભસૂરીની સ્યાદ્વાદ રત્નાકરાવતારિકા તેમજ યશોવિજય ગણુિને તર્ક ભાષા આદિ અનેક ગ્રંથે જોવા મળે છે. ભારતમાં બૌદ્ધ ધર્મના પતન બાદ, ભારતીય ઇતિહાસમાં એક નવીન યુગને પ્રારંભ થે. આથી તેની અસર ન્યાયદર્શન ઉપર પણ પડી. આ અરસામાં અનેક ન્યાયના ગ્રંથ રચાયા, જે નન્યાયના નામે સુપ્રસિદ્ધ છે. નન્યાયની વિશેષતાઓ એ છે કે (૧) નન્યાયે પ્રાચીન સૂત્ર પદ્ધતિની ઉપેક્ષા કરીને સ્વતંત્રરૂપથી ગ્રંથની રચના કરી. (૨) પદાર્થોના મહત્ત્વમાં આપેક્ષિક પરિવર્તન કર્યું. ન્યાયના સેળ પદાર્થોમાં જાતિ અને નિગ્રહસ્થાના વર્ણન માટે પ્રાચીન પદ્ધતિમાં સવિસ્તર વર્ણન કરવામાં આવ્યું છે, જ્યારે નવ્ય ન્યાયમાં તેને ટૂંકમાં કહેલ છે અને અવયવ ઉપર વધુ વિસ્તાર કરેલ છે. (૩) નચન્યાયમાં પ્રકરણ ગ્રંથેની રચના કરવામાં આવી. આ નૈન્યાય શાસ્ત્રી. છે કે આ Jain Educationa International For Personal and Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ ષડ્રદર્શન સુબેધિકા : ૧૪૭ એએ પિતાની અભૂતપૂર્વ રચનાઓ કરી ન્યાયશાસ્ત્રને વ્યાપક બનાવેલ છે તે કહ્યા વિના ચાલે તેમ નથી. આ નવ્યન્યાયના બે પ્રધાન કેન્દ્રો રહ્યા છે જે આજે પણ ચાલે છે. મૈથિલ વિદ્વાન શ્રી ગંગેશપાધ્યાય, જેઓએ સન ૧૨૦૦ની લગભગ તત્વ ચિંતામણિ નામના ગ્રંથની રચના કરી છે. જે એક યુગપ્રવર્તક ગ્રંથ તરીકે સુપ્રસિદ્ધ છે. ગંગેશપાધ્યાયને નન્યાયના પિતા કહેવામાં આવે છે. સેળમી શતાબ્દિમાં શ્રી વાસુદેવ સાર્વભૌમે બંગાળના પ્રધાન વિદ્યાપીઠ નવદ્વીપમાં જઈને તત્ત્વ ચિંતામણી ગ્રંથને પ્રચાર કર્યો અને તેનું પઠન-પાઠન શરૂ કરાવ્યું. આ બને સ્થાને ઉપરાંત ધીરે ધીરે ભારતના અન્ય ભાગોમાં પણ નવ્યન્યાયના પઠન-પાઠનનું કાર્ય શરૂ થયું. નવ્ય ન્યાયના લેખકોમાં સર્વશ્રી ગંગેશપાધ્યાય, વર્ધમાનોપાધ્યાય, પદ્મધર મિશ્ર, વાસુદેવ મિશ્ર, મહેશ ઠકકુર, શંકર મિશ્ર, મધુસુદન ઠકકુર આદિને સમાવેશ થાય છે. નવદ્વીપ શાખાન્તર્ગત લેખકેમાં સર્વશ્રી વાસુદેવ સાર્વભૌમ, રઘુનાથ શિરોમણિ, હરિદાસ ભટ્ટા ચાર્ય, મથુરાનાથ તર્કવાગીશ, જયરામ ન્યાય પંચાનન, હરિરામ તર્કવાગીશ, વિશ્વનાથ સિદ્ધાંત પંચાનન, ગદાધર ભટ્ટાચાર્ય આદિ લેખકોને સમાવેશ થાય છે. આ રીતે ન્યાયદર્શનને અનેક અજોડ પ્રતિભાસંપન્ન લેખકે પિતાની અકાપ્ય પ્રતિભાવડે વધુ સુપ્રસિદ્ધ અને સુવ્યવસ્થિત બનાવવામાં પિતાના જીવનને અમૂલ્ય ફાળો આપ્યો છે તે સર્વ વિદિત છે. Jain Educationa International For Personal and Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ : ૭ પ્રમાણુમીમાંસા Bigg gવાર્થ તરવજ્ઞાન નિ:શેષ સિદ્ધિ: અર્થાત્ સળ પદાર્થના તત્વજ્ઞાનથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. ન્યાય દર્શનમાં સેળ પદાર્થ માનવામાં આવેલ છે તે આ પ્રમાણેપ્રમાણ, પ્રમેય, સંશય, પ્રજન, દષ્ટાંત, સિદ્ધાંત, અવયવ, ત, નિર્ણય, વાદ, જપ, વિતંડા, હેત્વાભાસ, છલ, જાતિ અને નિગ્રહસ્થાન. આ સર્વને ટુકે પરિચય આ પ્રમાણે છે. પ્રમાણ-મહર્ષિ ગૌતમને આ સિદ્ધાંત છે કે, મારાથીના એસિદ્ધિ અર્થાત્ પ્રમેયની સિદ્ધિ પ્રમાણને જ આધીન છે. યથાર્થ અનુભવનું છે કારણ છે અને તે અનુભવને પ્રમાથી નિત્ય સંબંધ જે આશ્રય છે, તેજ પ્રમાણ કહેવાય છે. પ્રમાણના a # Jain Educationa International For Personal and Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ પદર્શન સુધિકાઃ ૧૪૯ ચાર પ્રકાર છે–પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને શબ્દ. ( આ ચારેય પ્રમાણેની સવિસ્તાર ચર્ચા આગળ કરાશે.) પ્રમેય -ચથાર્થ જ્ઞાનમાં ભાસિત થનાર પદાર્થ પ્રમેય કહેવાય છે. પ્રમેયના બાર પ્રકાર છે તે આ પ્રમાણે –આત્મા, શરીર, ઈન્દ્રિય, અર્થ, બુદ્ધિ, મન, પ્રવૃત્તિ, દેષ, પ્રત્યભાવ, ફલ, દુઃખ અને અપવર્ગ સંશય-અનિશ્ચયાત્મક જ્ઞાનને સંશય કહે છે. તે ત્રણ પ્રકા રને હેય છે. (૧) સાધારણ ધર્મ નિમિત્તક, (૨) અસાધારણ ધર્મ નિમિત્તક અને (૩) વિપ્રતિપત્તિ નિમિત્તક. પ્રજન -જે ઉદ્દેશ્યથી મનુષ્ય કોઈ કાર્યમાં પ્રવૃત્ત થાય છે, તે પ્રયોજન છે. જેમ જ્ઞાનના ઉદ્દેશ્યથી મનુષ્ય અધ્યયનમાં પ્રવૃત્ત થાય છે, સ્વર્ગના ઉદ્દેશ્યથી મનુષ્ય યજ્ઞાનુષ્ઠાનમાં પ્રવૃત્ત થાય છે અને મેક્ષના ઉદ્દેશ્યથી શમ-દમાદિના અનુષ્ઠાનમાં પ્રવૃત્ત થાય છે. પ્રોજન બે પ્રકારના હોય છે. એક દષ્ટ અને બીજું અદષ્ટ. ગૌતમ મુનિ સ્પષ્ટ કહે છે કે, યમર્થન શ્રી પ્રવર્તતે तद् प्रयोजनम् । દષ્ટાંતા-વ્યાપ્તિને જણાવવા માટેનું જે સ્થળ હોય છે તેને દષ્ટાંત કહેવાય છે. જેમ જ્યાં જ્યાં ધૂમાડે છે ત્યાં ત્યાં અગ્નિ છે. આ વ્યાપ્તિને જણાવનાર સ્થળ તરીકે રસોડાને કહેવામાં આવે છે. આને દાંત કહેવામાં આવે છે. સિદ્ધાંત-જે પદાર્થ પ્રમાણથી સિદ્ધ થાય તે સિદ્ધાંત છે. Jain Educationa International For Personal and Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ : ષડૂદન સુખાધિકા તે ચાર પ્રકારના હાય છે: સતન્ત્ર, પ્રતિતન્ત્ર, અધિકરણ અને અણુપગમ. અવયવ-પરાથ-અનુમાન વાકયના એક દેશનુ નામ અવ્યવ છે. પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ, ઉપનય અને નિગમન આ પાંચ અવયવ છે. ત -માવ્યારોપેળીયાવાોવસ્તર્ક: અર્થાત્ વ્યાપ્યના આરાપથી વ્યાપકના જે આરોપ છે તેને તક કહે છે. દા. ત. જો આ પર્યંત ઉપર અગ્નિ ન હેાય તે ધૂમાડા પણ હોઇ શકે નહીં. નિર્ણય–ઉક્ત તર્કના વિષયમાં પક્ષ-પ્રતિપક્ષ દ્વારા (ખંડનમડન) જે યથાર્થ અર્થાંના નિર્ણય કરવામાં આવે છે તેને નિ ય કહે છે. વાદ શાસ્ત્રચર્ચા ત્રણ પ્રકારે થાય છે: વા, જ૯૫ અને વિત'ડાથી. પ્રમાણ અને તર્કના દ્વારા પેાતાના પક્ષનુ` સાધન અને પરપક્ષનું ખડન જે શાસ્ત્ર ચર્ચામાં કરવામાં આવે અને તે સિદ્ધાંતથી અવિરુદ્ધ અને પંચાયવ વાકયથી ઉત્પન્ન થાય તેને વાદ કહેવામાં આવે છે. જલ્પ–પ્રમાણુ અને તર્ક દ્વારા સ્વપક્ષનું સ્થાપન અને પરપક્ષનું ખંડન થયા ઉપર અને સિદ્ધાંતના અનુકૂળ હાવા છતાં પણ જો છલ, જાતિ અને નિગ્રહસ્થાનને પ્રયાગ કરવામાં આવે તા તેને જલ્પ કહેવામાં આવે છે. જલ્પમાં જીતવાની ઈચ્છા રહે છે. " Jain Educationa International For Personal and Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ ષડૂદન સુમેાધિકા : ૧૫૧ વિત'ડા પ્રતિપક્ષ સ્થાપનાદીનો વિતઙા અર્થાત્ જ૫ જ જ્યારે પેાતાના પક્ષની સ્થાપનાથી રહિત થઈ જાય છે, ત્યારે તેને વિતંડા કહેવામાં આવે છે. વિતંડામાં પેાતાના પક્ષની સ્થાપના કરવાને બદલે પર પક્ષનુ ખ ́ડન કરવુ' તે જ ધ્યેય અની જાય છે. હેત્વાભાસ—જો સાધ્યના સાધક ન હોવા છતાં પણ હેતુની જેમ ભાસિત થતા હાય, તે હેત્વાભાસ કહેવાય છે. આને અસદ્ધ્ હેતુ પણ કહેવામાં આવે છે. તે પાંચ પ્રકારના હેાય છે—સભ્ય ભિચાર, વિરુદ્ધ, સપ્રતિપક્ષ, અસિદ્ધ અને બાધિત. {wid છલ–વક્તાના અનભિપ્રેત અથના ઉપપાદન દ્વારા જે વચનને વિરાધ કરવામાં આવે છે તેને છલ કહે છે. જેમકે—કેઈએ નવીન કમ્બલના અભિપ્રાયથી કહ્યું કે આ વિદ્યાર્થી પાસે નવ કમ્બલ છે, ત્યારે પ્રતિવાદી આ વાકયમાં નવ એટલે નવ સ ંખ્યા બતાવીને કહે કે- આ ગરીબની પાસે નવ કમ્મલ કાંથી હાઈ શકે. જ્યારે વક્તાના અભિપ્રાય નવ શબ્દથી નવા હતા. છલના ત્રણ પ્રકાર છે. વાકૂલ, સામાન્ય છલ અને ઉપચાર છä. જાતિ—સાધમ્ય અને વૈધથી સાધ્યની જે અનુપપત્તિ છે, તેનું પ્રદર્શન કરવું તેનું નામ જાતિ. વાદી જો ઉદાહરણસાધથી સાધ્યની ઉપપત્તિ બતાવે છે, તા તે જ સમયે પ્રતિવાદી ઉદ્દાહરણના વૈધસ્યથી સાધ્યની અસિદ્ધિ બતાવે છે. આને જાતિ કહે છે. જાતિ ચાવીસ પ્રકારની હાય છે. (૧) સાધÖસમ (૨) વૈધ સમ (૩) ઉત્કર્ષ સમ (૪) અપક સમ Jain Educationa International For Personal and Private Use Only 1 Page #169 -------------------------------------------------------------------------- ________________ ૧પર : ષડૂદન સુએાધિકા (૫) વણ્યસમ (૬) અવણ્યસમ (૭) વિકલ્પસમ (૮) સાધ્યસમ (૯) પ્રાપ્તિસમ (૧૦) અપ્રાપ્તિસમ (૧૧) પ્રસ’ગસમ (૧૨) પ્રતિદેષ્ટાન્તસમ (૧૩) અનુપપત્તિસમ (૧૪) સંશયસમ (૧૫) પ્રકરણસમ (૧૬) હેતુસમ (૧૭) અર્થાંપત્તિસમ (૧૮) અવિશેષસમ (૧૯) ઉપપત્તિસમ (૨૦) ઉપલબ્ધિસમ (૨૧) અનુપલબ્ધિસમ (૨૨) નિત્યસમ (૨૩) અનિત્યસમ અને (૨૪) કાČસમ. નિગ્રહસ્થાનવાદી અથવા પ્રતિવાદી જે સ્થાનમાં જવાથી પરાજિત સમજવામાં આવે છે, તેને નિગ્રહસ્થાન કહેવામાં આવે છે. નિગ્રહસ્થાન બાવીસ પ્રકારના હાય છેઃ ૧ પ્રતિજ્ઞા હાનિ, ૨ પ્રતિજ્ઞાન્તર, ૩ પ્રતિજ્ઞા વિરોધ, ૪ પ્રતિજ્ઞા સન્યાસ, ૫ હેવન્તર, ૬ અર્થાન્તર, ૭ નિરર્થંક, ૮ અવિજ્ઞાતા, ૯ અપાક, ૧૦ અપ્રાપ્તકામ, ૧૧ ન્યૂન, ૧૨ અધિક, ૧૩ પુનરુક્ત, ૧૪ અનંનુભાષણ, ૧૫ અજ્ઞાન, ૧૬ અપ્રતિભા, ૧૭ વિક્ષેપ, ૧૮ મતાનુજ્ઞા, ૧૯ પનુયાયેાપેક્ષ, ૨૦ નરનુયેાજ્યાનિયેાગ, ૨૧ અપસિદ્ધાંત અને ૨૨ હેત્વાભાસ. T ન્યાયદશ નના તત્ત્વ વિચાર તેના પ્રમાણુ વિચાર ઉપર આધાર રાખે છે. ન્યાયદર્શીનમાં યથાર્થ જ્ઞાન પ્રાપ્તિના ચાર ઉપાય છે એટલે કે ચાર પ્રમાણે માનવામાં આવેલાં છે : પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને શબ્દ. જ્ઞાનનું અધિષ્ઠાન આત્મા છે. જ્ઞાનના એ પ્રકાર છે. (૧) સ્મૃતિ અને (૨) અનુભવ. સંજારમાત્રનસ્ય' જ્ઞાન સ્મૃતિ: એટલે કે સંસ્કાર માત્રથી ઉત્પન્ન થનારૂ જ્ઞાન તેને સ્મૃતિ કહેવામાં આવે છે અને સ્મૃતિથી ભિન્ન જ્ઞાનને અનુભવ Jain Educationa International For Personal and Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ પદ્ગદર્શન સુબાધિકા ઃ ૧૫૩ કહેવામાં આવે છે. અનુભવના બે પ્રકાર છે. એક યથાર્થીનુભવ અને બીજું અયથાર્થીનુભવ. યથાર્થ અનુભવ એટલે તરત તત્ત્વ કરોડનમ: એટલે કે જ્યાં જે ધર્મ છે તે ધર્મ ત્યાં જ છે તેવું જ્ઞાન થવું, જેમ કે રૂપું જોઈને આ રૂ૫ છે એવા જ્ઞાનને યથાર્થીનુભવ કહેવામાં આવે છે, જ્યારે અયથાર્થીનુભવ એટલે તદ્માવથતિ તઝારોડનુમવ: અર્થાત જ્યાં જે ધર્મ નથી છતાં ત્યાં તે ધર્મ છે તેવું જ્ઞાન થવું તે અયથાથ અનુભવ છે. જેમ કે ચળકતી છીપલીમાં રૂપું છે તેવું જ્ઞાન થવું તે. યથાર્થ જ્ઞાનને પ્રમા કહે છે અને અયથાર્થ જ્ઞાનને અપ્રમા કહે છે. અપ્રમાના ચાર ભેદ છેઃ સ્મૃતિ, સંશય, ભ્રમ અને તક. અપ્રમા દ્વારા સત્ય જ્ઞાન થતું નથી પણ જ્ઞાનાભાસ લાગે છે. પ્રત્યક્ષ પ્રમાણ-નિવાર્થ સર્ષ નર જ્ઞાન પ્રત્યક્ષ અર્થાત્ ઈન્દ્રિય તથા વસ્તુના સન્નિકર્ષથી–સંબંધથી ઉત્પન્ન જ્ઞાનને પ્રત્યક્ષ કહેવામાં આવે છે. જેમ આંખને પુસ્તકની સાથે સંબંધ થવાથી પુસ્તકનું જે જ્ઞાન થાય છે, તે પ્રત્યક્ષ કહેવાય છે. પ્રત્યક્ષ જ્ઞાનના બે પ્રકાર છે. એક નિર્વિકલપક અને બીજે સવિકલ્પક. આ ઉપરાંત પ્રત્યક્ષના બે મેટા ભેદ પાડવામાં આવે છે. લૌકિક અને અલૌકિક. લૌકિક પ્રત્યક્ષના બે ભેદ, બાહ્ય અને માનસ. આ રીતે લૌકિક પ્રત્યક્ષ છ પ્રકારનું થાય છે અને અલૌકિક પ્રત્યક્ષ ત્રણ પ્રકારનું થાય છે, તે આ પ્રમાણે સામાન્ય લક્ષણ, જ્ઞાન લક્ષણ અને ગજ.. વિક૯પ એટલે વિશેષરૂપ થયેલે ધર્મ. કઈ પણ વસ્તુનું Jain Educationa International For Personal and Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ : ષડૂદશન સુબેાધિકા પહેલુ જે જે પ્રત્યક્ષ જ્ઞાન થાય છે તે વ્યવહારમાં અયેાગ્ય એવુ’ નિરાકાર થાય છે. આ પ્રત્યક્ષ જ્ઞાનમાં તે વસ્તુના વિશેષણીભૂત ધર્માંના સબંધ નથી જણાતા. આ પ્રત્યક્ષ જ્ઞાનને નિર્વિકલ્પક કહેવાય છે. એટલે જ તેની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે, પ્રાર જ્ઞાન' નિવિવવમ્ । જ્યારે તે વસ્તુના વિશેષણભૂત ધર્મના સંબધ જણાય છે ત્યારે વિશેષણભૂત ધર્મયુક્ત વસ્તુનું જ્ઞાન થાય છે તે જ્ઞાનને સવિકલ્પ કહે છે. એટલે જ કહ્યું છે કેसप्रकारकं ज्ञान सविकल्पकम् । લૌકિક ઇન્દ્રિયાથ સન્નિષ છ પ્રકારને છે, તે આ પ્રમાણે(૧) સંયોગ, (૨) સંયુક્ત સમવાય, (૩) સયુક્ત સમપેત સમવાય, (૪) સમવાય, (૫) સમપેત સમવાય અને (૬) વિશેષણ વિશેષ્ય ભાવ અનુમાન પ્રમાણુ–અનુમિતિનુ જે કારણ છે, તેને અનુમાન કહેવામાં આવે છે. અનુમિતિ એટલે પ્રત્યક્ષાનન્તર થતુ જે જ્ઞાન અનુમાન પ્રમાણમાં હેતુના જ્ઞાનથી વસ્તુનું જ્ઞાન થાય છે. પત ઉપર ધૂમ જોઇને અગ્નિનુ અનુમાન થાય છે. અનુમાનને લિ ંગ પરામર્શ' પણ કહે છે વ્યાપ્તિના બળથી જે અના મેધ કરાય છે તેને લિંગ અથવા હેતુ કહે છે. ધૂમાડે અગ્નિના હેતુ છે, કારણ કે ધૂમાડો જ વ્યાપ્તિના બળથી અગ્નિના મેધક થાય છે. જ્યાં જ્યાં ધૂમાડા છે ત્યાં ત્યાં અગ્નિ છે. આને વ્યાપ્તિ કહેવામાં આવે છે. આ વ્યાપ્તિ વિશિષ્ટ હેતુનુ' જે પર્યંત આદિ પક્ષમાં જ્ઞાન થાય છે, તેને જ લિગ પરામ કહે છે. આ જ અનુમાન છે, આનાથી અગ્નિનુ જ્ઞાન થાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ ષડૂદ'ન સુમેાધિકા : ૧૫૫ અનુમાનના એ પ્રકાર છે. ૧. સ્વાર્થાનુમાન અને ૨. પરાર્થાં નુમાન સ્વાર્થાંનુમાન પેાતાને માટે હાય છે ત્યારે ક્રમબદ્ધ વાકયોના રૂપમાં પ્રગટ કરવાની આવશ્યકતા રહેતી નથી પરંતુ પરાર્થાંનુમાન હેાય છે ત્યારે ક્રમબદ્ધ મૂકવાની આવશ્યકતા રહે છે. ક્રમબદ્ધ, એટલે પંચાયવ વાકચોમાં રજુ કરવું તે. તે આ પ્રમાણે-પ્રતિજ્ઞા, હેતુ, ઉદાહરણ, ઉપનય અને નિગમન. દા. ત. પર્યંત અગ્નિવાળા છે (પ્રતિજ્ઞા) ધૂમાડાને લીધે (હેતુ) જ્યાં જ્યાં ધૂમાડે છે ત્યાં ત્યાં અગ્નિ છે, જેમ રસેાડુ'(ઉદાહરણ) તે પ્રમાણે અહીંયા છે (ઉપનય) માટે પત અગ્નિવાળા છે. (નિગમન) આ ઉપરાંત અનુમાનના ત્રણ પ્રકાર ન્યાયસૂત્રમાં ખંતાવેલ છેઃ પૂર્વવત્, શેષવત્, અને સામાન્યતા છે. અનુમાનના એક ત્રણ પ્રકારના ખીએ પણ વિભાગ થાય છે. કેવલાયી, કેવલવ્યતિરેકિ અને અન્યવ્યતિરેકિ ઉપમાન પ્રમાણ—અતિદેશ વાકયના સ્મરણની સાથે સાથે જે સંદેશ વસ્તુનું જ્ઞાન થાય છે, તેને જ ઉપમાન કહે છે. દા. ત. ગાય સદેશ ગય હાય છે આ અતિદેશ વાકયને સાંભળ્યા બાદ કદાચિત્ મનુષ્ય જંગલમાં જઈને ગેાસદૃશ પશુને જોવે છે અને ગેાસદૃશ ગવય હાય છે, આ અતિદેશ વાકયનુ' સ્મરણ કરે છે, તેજ ક્ષણે ગેાસદેશ ગવય હાય છે, આ પ્રકારનુ` જ્ઞાન તેને થાય છે. આ જ્ઞાનનું નામ ઉમિતિ છે અને જેના દ્વારા જ્ઞાન થયું તેને ઉપમાન પ્રમાણુ કહે છે. શબ્દ—આપ્તવાકયને શબ્દ કહે છે. યથાર્થ વસ્તુને યથાથ Jain Educationa International For Personal and Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ : પફૂદર્શન સુબેધિકા રીતે જાણે તેનું નામ આપ્ત તે રાગ-દ્વેષથી પર હોય છે. શબ્દ પ્રમાણે બે પ્રકારના લૌકિક અને અલૌકિક, અક્ષરના સમૂ હેને શબ્દ, શબ્દ અને પ્રત્યયના સમૂહને પદ અને પદના સમૂહને વાક્ય કહેવામાં આવે છે. નિયાયિક અભિધા અને લક્ષણ એમ બે શબ્દશક્તિને માને છે. વાક્યર્થના બેધને માટે ચાર કારણેની આવશ્યકતા રહે છે. આકાંક્ષા, ગ્યતા, સન્નિધિ અને તાત્પર્ય. કાર્યકારણભાવ વિચાર વાનિયતપૂર્વવૃત્તિ વાળ અર્થાત કાર્ય પહેલાં નિયમથી જે હોય તે કારણ કહેવાય છે. એટલે કે જેમાંથી કાર્ય ઉપજે છે તે કારણ છે. ઘડાની ઉત્પત્તિ પહેલાં માટી અથવા કપાલ (ઘડાને પિટને ભાગ અને ઉપલે કાંઠે એ બે જુદા ભાગને કપાલ કહે છે) નિયમથી હોય છે. માટે માટી અથવા કપાલ એ ઘડાનું કારણ છે. વસ્ત્ર તંતુમાંથી બને છે માટે તંતુ વસ્ત્રની ઉત્પત્તિ પૂર્વે નિયમથી હોય છે, માટે તંતુએ વસ્ત્રનું કારણ છે. કારણ ત્રણ પ્રકારનાં છે. (૧) સમવાકય કારણ (૨) અસમ વાયિ કારણ અને (૩) નિમિત્ત કારણ. સમાયિ કારણ–ઉત્પન્ન થયેલું કાર્ય જેમાં સમવાય સંબંધથી રહે છે, તે સમવાય કારણ છે. જેમકે કપાલમાં સમવાય સંબંધથી ઘડે ઉત્પન્ન થાય છે, તેથી કપાલ એ ઘડાનું સમાયિકારણ છે. અસમવાય કારણ-કાર્યની સાથે એક જ આશ્રયમાં (ઘટ) Jain Educationa International For Personal and Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ પદર્શન સુબાધિકા : ૧૫૭ સમવાય સંબંધથી રહેલું હોય, તેને અસમવાય કારણ કહે વામાં આવે છે. જેમકે પટનું સમવાય કારણ તંતુ સંગ છે તે તંતુસંગ તંતુઓમાં સમવાય સંબંધથી રહે છે. પટરૂપ કાર્ય પણ તંતુઓમાં સમવાય સંબંધથી રહેલું છે. આ રીતે પટરૂપ કાર્ય અને તંતુસંગ એમ બંને તંતુઓમાં રહે છે. માટે તંતુસંગ એ અસમાયિ કારણ કહેવાય છે. કાર્યની સાથે એક જ કરણમાં સમવાય સંબંધથી રહેનારૂં જે કારણ તે અસમવાય કારણ છે. નિમિત્ત કારણ-સમવાય અને અસમવાથિ કારણેથી ભિન્ન જે કારણ છે તે નિમિત્ત કારણ. દા. ત. ઘડાનું નિમિત્ત કારણ ચક્ર, દંડ, કુંભાર વગેરે છે, વસ્ત્રનું નિમિત્ત કારણ કપડાં વણ વાની શાળ વગેરે છે. આરંભવાદ-નૈયાયિક અને વૈશેષિકે કાર્ય અને કારણ બને ભિન્ન છે એમ માને છે. આ વાદને આરંભવાદ તેમ જ અસત્કાર્યવાદ કહેવામાં આવે છે. આ વાદનું માનવું છે કે તંતુઓ વસ્ત્રનું કારણ છે અને વસ્ત્ર તંતુઓમાંથી બને છે માટે વસ્ત્ર એ કાય છે. તંતુઓ વચથી ભિન્ન છે એ સામાન્ય અનુભવ આપણને થાય છે. જે તંતુ અને વસ્ત્ર વચ્ચે ભિન્નતા ન હોત તે વસાની ઉત્પત્તિ પહેલાં પણ તંતુમાં વસ્ત્રની બુદ્ધિ થવી જોઈએ, પણ તેમ થતું નથી. આમ અનુભવ પરથી તંતુ અને વસ્ત્રો ભેદ સિદ્ધ થાય છે. કેઈ પણ વિદ્વાન માણસ તંતુને વ્યવહાર વસ્ત્ર તરીકે નહિ કરે. તંતુને વસ્ત્ર માનતે કેઈ તે ઓઢીને ઠંડી Jain Educationa International For Personal and Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ : દશન સુબાધિકા દૂર કરવા ઈચ્છતા નથી. વળી વ શબ્દથી કહેવાતે આકાર વિશેષ વની ઉત્પત્તિ પૂર્વે વસ્ત્રમાં દેખાતું નથી. તંતુઓ ઘણું છે, જ્યારે વસ્ત્ર એક જ છે. આમ સંખ્યાને પણ ભેદ છે. આ પ્રમાણે તંતુ અને વસ્ત્ર વચ્ચે બુદ્ધિભેદ, સંજ્ઞાદ, કાર્યભેદ, આકારભેદ અને સાંખ્યભેદ છે. તેઓ માને છે કે કાર્ય ઉત્પન્ન થાય છે તેથી આ અસત્કાર્યવાદ કહેવાય છે. ઉપાદાન કારણભૂત સંત વગેરે પિતાથી ભિન્ન એવા વસ્ત્રાદિ નૂતન કાર્યને ઉત્પન્ન કરે છે, તેથી આ આરંભવાદ તરીકે પણ ઓળખાય છે. આમાં કાર્ય અને કારણને ભેદ જ્યારે સિદ્ધ છે ત્યારે તે બન્ને વચ્ચે કઈ સંબંધ સ્વીકારવું જોઈએ, તે તે સંબંધ સમવાય છે. તંતુમાં વસ્ત્ર સમવાય સંબંધથી રહે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ : ૮ તત્વ મીમાંસા ગ–બધાં પ્રમેયે જડ જગતમાં રહેતાં નથી. આત્મા, * જ્ઞાન અને મન સૈતિક નથી. કાલ, દિશા પણ ભૌતિક નથી, પરંતુ બધા ભૌતિક દ્રવ્ય દિફ અને કાલમાં રહે છે, આકાશ એક અપરિણમીક ભૂત છે. આ જડ જગત્ પૃથ્વી, પાણી, તેજ અને વાયુથી નિર્મિત છે. આ ચારેય ભૂત પોતપોતાના પરમાણુએથી બનેલ છે, પરમાણુ નિત્ય અને અપરિવર્તનશીલ હોય છે. અણુ એટલે સૂમાવયવ, પરમ સૂક્ષ્માવયવ તે પરમાણુ કહેવાય છે, પરમાણુની વ્યાખ્યા કરતાં કહેવામાં આવેલ છે કે – जालान्तरगते मानौ यत्सूक्ष्मं दृश्यते रजः । तस्य षन्ठांशो विज्ञेय से परमाणुरित्युच्यते ।। Jain Educationa International For Personal and Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ : ષડ્કશન સુએધિકા : અર્થાત્ જાળીયામાંથી આવતાં સૂર્યના કિરણેામાં જે સૂક્ષ્મ રજ દેખાય છે, તે સૂક્ષ્મ રજને છઠ્ઠો ભાગ પરમાણુ કહેવાય છે. ઇશ્વરની ઇચ્છાના બળે પરમાણુમાં ક્રિયા થાય છે. પછી એ પરમાણુના સયાગથી ચણુક થાય છે. એવા ત્રણ ફ્રેંચણુક મળીને ત્યાણક અને છે. ત્યારબાદ ચતુરક આદિ ક્રમથી મેટી પૃથ્વી, મેાટુ પાણી, માઢું તેજ અને મેટ વાયુ ઉત્પન્ન થાય છે. આ પ્રમાણે જગતની ઉત્પત્તિ થાય છે. જીવાત્મા—ન્યાય-વૈશેષિક મતમાં આત્માને શરીર કરતાં ભિન્ન માન્યા છે, ‘હુ’ એ પ્રતિતિ આત્માની જ થાય છે. જીવ, પુરુષ વગેરે શબ્દો તેને માટે જ વપરાય છે. એ જ્ઞાનનું અધિ કરણ છે. દરેક શરીરમાં રહેલે આત્મા તે જીવાત્મા કહેવાય છે. તે વિભુ છે, નિત્ય છે. શરીરના નાશ થવા છતાં આત્માનેા નાશ થતેા નથી, જીવાત્મા શરીરથી ભિન્ન છે. શરીર ક્ષણે ક્ષણે ક્ષીણુવૃદ્ધિ પામે છે તેથી તે પરિણામી છે, જ્યારે આત્મા તે વિ કારી છે. દરેક અવસ્થામાં આત્માની પ્રતિતિ તા એકાકાર જ છે. બુદ્ધિ, સુખ, દુ:ખ, ઇચ્છા, દ્વેષ, પ્રયત્ન, ધર્મ અને અધમ આ જીવાત્માના વિશેષ ગુણા છે. આત્માના ગુણા તે જડ જગતના ગુણ્ણા નથી, કારણ કે જડ દ્રવ્યના ગુણેાની માફક આ ગુણા બાહ્ય ઇન્દ્રિયથી એધગમ્ય નથી. પ્રત્યેક શરીરમાં આત્મા ભિન્ન ભિન્ન રહેલા છે. આત્માનું યથાર્થ જ્ઞાન અને મેક્ષ મેળવવા માટેનું માદર્શન આપવું તે ન્યાયદર્શીનનુ મુખ્ય ધ્યેય છે, Jain Educationa International For Personal and Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ ષડૂદન સુમેાધિકા : ૧૬૧ થાય છે, જેને મેક્ષ કે અપવ એટલે શું ? અને તેનું હાય છે? આ પ્રશ્નોને માક્ષ—આગળ કહેલાં સેાળ પદાર્થોની તત્ત્વજ્ઞાનથી મુક્તિ પણ કહેવામાં આવે છે. મેાક્ષ કારણ શું છે? તથા તેના પહેલાં શુ વિચાર કરતાં એમ લાગે છે કે સમગ્ર દુઃખનું મૂળ કારણુ જન્મ જ લાગે છે, કારણ કે જો જન્મ હાત નહીં તે તેને દુ:ખ થાત નહીં. આથી દુ:ખનું કારણુ જન્મ જ સિદ્ધ થાય છે. જન્મનુ' કારણ છે ધર્મ અને અધ, જેને પ્રવૃત્તિ કહેવામાં આવે છે. પ્રવૃત્તિનું કારણ દ્વેષ છે. મિથ્યાજ્ઞાનથી દોષની ઉત્પત્તિ થાય છે. આત્માથી ભિન્ન શરીર આદિમાં આત્મબુદ્ધિનું થવું તે મિથ્યાજ્ઞાન છે. મિથ્યાજ્ઞાનથી જ અનુકૂળ વસ્તુમાં રાગ અને પ્રતિકૂળ વસ્તુમાં દ્વેષ ઉત્પન્ન થાય છે. આ રાગ દ્વેષને જ દોષ માનવામાં આવેલ છે. આથી થતી જે પ્રવૃત્તિ મન-વચન અને કાયાથી તેને અધમ કહે છે. આ રીતે મન-વચન અને કાયાથી પુણ્યમય પ્રવૃત્તિ કરે છે તેને ધમ કહે છે. આ રીતે ધર્માંધ રૂપ પ્રવૃત્તિમાં જીવ રાકાયેલા છે તેથી, તેને સુખ-દુઃખ પ્રાપ્ત થાય છે. પુનઃજન્મ પ્રાપ્ત થાય છે. આ પુનર્જન્મથી છૂટકારા પ્રાપ્ત કરવા હાય તા મિથ્યાજ્ઞાન એટલે કે વિદ્યાના નાશ કરવા જોઇએ વઘયા મૃત્યુ તીર્થા વિદ્યયઃડમૃતમસ્તુતે એટલે કે તત્ત્વજ્ઞાનથી મેાક્ષની પ્રાપ્તિ થાય છે. જ્યાં આત્યંતિક દુ:ખની નિવૃત્તિ થાય છે. ફરીથી જન્મ લેવા પડતા નથી ઞયન્તિ ૩:લ નિવૃત્તિર્નામ મોક્ષઃ અર્થાત્ કાયમને માટે દુઃખના નાશ જેનાથી થાય તે મેક્ષ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ : ષડ્રદર્શન સુબેધિકા ઇશ્વર –ન્યાય દર્શન ઇશ્વરના અસ્તિત્વમાં માને છે. મનુષ્યને પિતપેતાના કર્મ અનુસાર ફળ મળે છે, એ પ્રક્રિયા અદષ્ટ કહેવાય છે. ન્યાયદર્શનાનુસાર આ અદષ્ટ ઈશ્વરની અધ્યક્ષતામાં ફળદાયી થાય છે. ઈશ્વર અદષ્ટમાં ફેરફાર નથી કરતા પરંતુ ફક્ત તેને નિયામક રૂપે છે. પરમાત્મા જગતુસણા, સર્વજ્ઞ, શક્તિમાન સચ્ચિદાનંદરૂપ, એક નિત્ય તથા વિભુ છે. તે ઈચછા–કિયા-ગુણ સંપન્ન છે. ઈશ્વરની સિદ્ધિ પ્રત્યક્ષ પ્રમાણથી નહીં, પણ અનુમાન પ્રમાણથી અવશ્ય થાય છે. પ્રત્યક્ષાદિ પ્રમાણથી જણાતા એવા સ્થાવર અને જંગમ રૂપે ત્રણે જગતને કઈ પુરૂષ વિશેષ કર્તા છે. કારણ કે પૃથ્વી, પર્વત આદિ પદાર્થો બુદ્ધિમાન કર્તાથી જન્ય છે કેમકે તે સર્વે કાર્યરૂપ છે, જે જે કાર્યો હોય છે તે તે કઈ કર્તાથી જન્ય હેય છે. જેમકે ઘટ, કાર્યરૂપ હેવાથી તેને કર્તા કુ ભાર છે, તેમ જગત કાર્યરૂપ હોવાથી તેને કઈ કર્તા હવે જોઈએ અને તે છે ઈશ્વર. આગમ પ્રમાણુથી પણ ઈશ્વરની સિદ્ધિ થાય છે. જેમકે g gવ સો ર તીથોડવતસ્થા દાવા ધૂપ નનયન દેવ ઇ: ૫ તેમજ દા સુખ સગા સલાયા આદિ કૃતિઓ દ્વારા ઈશ્વર જગતને કર્યા છે તેમ સિદ્ધ થાય છે. ઈશ્વર સિદ્ધિ માટે ન્યાયદર્શને અનેક યુક્તિ પ્રયુક્તિઓ આપેલ છે તે બધું ન્યાય ગ્રંથથી જાણી લેવું. સ્થળ સંકોચને લીધે વિસ્તાર કરેલ નથી. Jain Educationa International For Personal and Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ : ૯ વેદાન્ત દર્શન છા –અર્થ કામ અને મોક્ષ આ ચાર પુરુષાર્થ માનવામાં ન આવેલ છે. આમાં પણ કેવલ મેક્ષ પરમ પુરુષાર્થ છે. મેક્ષને આત્યન્તિક પરમ પુરુષાર્થ એટલા માટે માનવામાં આવે છે કે તેનાથી વધારે કઈ સુખ નથી. મોક્ષની પ્રાપ્તિ માટે વિભિન્ન દર્શનકારોએ વિભિન્ન પ્રકારના સાધને વર્ણવેલ છે. વેદાન્તમાં પણ મોક્ષના સ્વરૂપ અને તેના સાધનોનું વિસ્તારપૂર્વક વર્ણન કરવામાં આવેલ છે. વેદાન્ત એટલે જેમાં સમસ્ત વેદનું અંતિમ લક્ષ્યનું વર્ણન કરવામાં આવ્યું હોય. ઉપનિષદને જ વેદાન્ત કહેવામાં આવે છે. કારણ કે સમસ્ત વેદનું ચરમ લક્ષ્ય એમાં રહેલ છે. ચર, Jain Educationa International For Personal and Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ઃ ષડ્રદર્શન સુબાધિકા અચર, સંપૂર્ણ જગતનું જે મૂળ કારણ બ્રહ્મ છે તેનું પૂર્ણ વિવેચન ઉપનિષદમાં કરવામાં આવ્યું છે. ઉપનિષદેનું રહસ્ય અત્યંત ગૂઢ હોવાને લીધે તેને બધા સમજી શકે તે હેતુથી પરમ કારુણિક ભગવાન વેદવ્યાસે તેના સારને સૂત્રરૂપ રચના કરી, જેને બ્રહ્માસ્ત્ર કે વેદાન્ત સૂત્ર કહેવામાં આવે છે. આ બ્રહ્મ સૂત્ર ઉપર અનેક આચાર્યોએ પિતા-પિતાની દષ્ટિએ ભાષ્યની રચના કરી છે. બ્રહ્મસૂત્રની સંખ્યા ૫૫૫ ની છે. – બ્રહ્મ સૂત્રના પ્રસિદ્ધ ભાષ્યકારો – સંખ્યા નામ ભાષ્ય નામ સિદ્ધાન્ત ૧ શંકરાચાર્ય શારીરકભાષ્ય નિવિશેષાદ્વૈત ૨ ભાસ્કરાચાર્ય ભાસ્કરભાષ્ય ભેદભેદ ૩ રામાનુજાચાર્ય શ્રીભાષ્ય વિશિષ્ટાદ્વૈત ૪ મદવાચાર્ય પૂર્ણપ્રજ્ઞભાષ્ય દ્વત ૫ નિમ્બાર્કાચાર્ય વેદાન્ત પારિજાત વૈતાદ્વૈત ૬ શ્રીકંઠાચાર્ય શિવભાગે શિવ વિશિષ્ટ દ્વત ૭ શ્રીપતિ શ્રીકરભાષ્ય વીર શૈવ વિશિષ્ટ દ્વૈત ૮ વલ્લભ અણુભાષ્ય શુદ્ધા દ્વત ૯ વિજ્ઞાનભિક્ષુ વિજ્ઞાનામૃત અવિભાગ દ્વત ૧૦ બલદેવ ગેવિન્દભાગ્ય અચિત્ય ભેદભેદ આ ભામાં સિદ્ધાંતને જ તફાવત નથી, પરંતુ સૂત્રે અને અધિકરણોમાંની સંખ્યામાં પણ મોટો તફાવત છે. શંકરાચાર્યની અનુસાર સૂત્ર અને અધિકારણેની સંખ્યા ક્રમશઃ પપપ Jain Educationa International For Personal and Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ પદર્શન સુબોધિકા : ૧૬પ અને ૧૯૯ છે, રામાનુજાચાર્યના મતે ૫૪૫ અને ૧૬૦, માદવમતમાં પ૬૪ અને ૨૨૩, નિમ્બાર્કમતમાં ૫૪૯ અને ૧૬૧, શ્રીકંઠની અનુસાર ૫૪૪ અને ૧૮૨ તથા વલલભ મતમાં ૫૫૪ અને ૧૭૧ છે. બ્રહ્મસૂત્રમાં ચાર અધ્યાય છે. પ્રત્યેક અધ્યાયમાં ચાર ચાર પાદ છે. પ્રત્યેક અધ્યાયનું નામ પ્રતિપાદ્ય વિષયાનુસાર રાખવામાં આવેલ છે. પ્રથમ અધ્યાયનું નામ સમન્વયાધ્યાય છે, કારણ કે આ અધ્યાયમાં બધી વેદાન્ત કૃતિઓને બ્રહ્મમાં જ સમન્વય બતાવવામાં આવેલ છે. દ્વિતીય અધ્યાયમાં સાંખ્યાદિ વિધી તર્કોનું નિરાકરણ કરવામાં આવેલ છે. આથી આ અધ્યાયનું નામ અવિરોધાધ્યાય પાડવામાં આવેલ છે. તૃતીયા ધ્યાયનું નામ સાધનાધ્યાય છે, કારણ કે આ અધ્યાયમાં બ્રહ્મ વિદ્યાનું સાધન વર્ણવવામાં આવેલ છે. અંતિમ અધ્યાયમાં– ચતુર્થ અધ્યાયમાં બ્રહ્મવિદ્યાનું ફળ બતાવવામાં આવેલ છે, આથી એને ફલાધ્યાય કહેવામાં આવે છે. બ્રહ્મસૂત્રને આધ્યાત્મિક સિદ્ધાંત ક્યા કયા હતા એને યથાર્થ ઉત્તર આપવો કઠિન છે. કારણ કે સૂત્ર એટલું બધું ટૂંકું છે કે કઈ ભાષ્યની સહાયતા વિના તેને અર્થ લગાડે મુશ્કેલ છે અને સાંપ્રદાયિક ભામાં અર્થની ખેંચતાણ પણ ઓછી નથી આથી અનેક વાદ ઉભા થયા છે. બાદરાયણને મત મધ્યમ કોટિને છે. બાદરાયણની પૂર્વે પણ અનેક આચાર્યોએ વેદાંત તત્ત્વની મીમાંસા કરેલ છે જેમાં આત્રેય, આમરણ્ય, ઔડુમિ, Jain Educationa International For Personal and Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ ઃ ષડ્રદર્શન સુબાધિકા કાર્ણાજિનિ, કાશક, જૈમિની, બાદરિ અને આચાર્ય કાશ્યપ વિશેષ ઉલ્લેખનીય છે. આમાંના ઘણાં આચાર્યોના મત બ્રહ્મ સૂત્રમાં જોવા મળે છે. આદ્ય શ્રી શંકરાચાર્ય પહેલાં પણ અનેક આચાર્યો થઈ ગયા છે, જેમાં ભતૃપ્રપંચ, ભર્તુમિત્ર, ભર્તુહરિ, ઉપવર્ષ, બેધાયન, બ્રહ્માનંદી, ટંક, ભારુચિ, દ્રવિડાચાર્ય, સુંદરપાંડ્ય, બ્રહ્મ દત્તના નામ વિશેષ ઉલ્લેખનીય છે. શાંકરવેદાંત શ્રીમદ્ આદ્ય શંકરાચાર્યના અદ્વૈત વેદાંતને સમજવા માટે ગવાશિષ્ટ અને આચાર્ય ગૌડપાદની માંડૂકયકારિકાને પરિચય પ્રાપ્ત કરે અત્યંત જરૂરી છે. શ્રી શંકરાચાર્ય અલૌકિક બુદ્ધિ સંપન્ન વ્યક્તિ હતા. તેઓની અલૌકિક વિદ્વતા, સતિશાયિની મુવી અને અસાધારણ અકાપ્ય તર્ક પટુતાને જોઈ કોઈ પણ વ્યક્તિ નમન કર્યા વિના રહી શકતી ન હતી. તેમને જન્મ ઈ. સ. ૭૮૮માં થયે. અને કેવલ બત્રીસ વર્ષનું ટૂંકુ આયુષ્ય ભોગવી ૮૨૦માં નિર્વાણ પામ્યા. આટલી નાની ઉંમરમાં પિતાની અસાધારણ પ્રતિભાથી વૈદિક ધર્મને ઉદ્ધાર તેમજ પ્રતિષ્ઠાનું ગૌરવ ભર્યું કાર્ય પુરૂં કર્યું તે અવર્ણનીય છે શંકરાચાર્યના ગુરૂનું નામ શ્રી ગોવિંદાચાર્ય અને તેના દાદા ગુરૂનું નામ શ્રી ગૌડપાદાચાર્યું હતું. આચાર્ય શ્રી શંકરે બ્રહ્મસૂત્ર, ઉપનિષદ તેમજ ગીતા ઉપર ભાષ્ય રચી પિતાના અતિ મતની સ્થાપના કરવામાં અગાધ પટુતાના દર્શન કરાવ્યા છે. આ ઉપરાંત અનેક Jain Educationa International For Personal and Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ યહૂદાન સુબેાધિકા : ૧૬૭ ગ્રંથાનુ નિર્માણ તેમજ અનેક શાસ્ત્રાર્થા કરી તેઓશ્રીએ પેાતાની કીતિ વિશ્વભરમાં ફેલાવી છે, તેમ કહેવુ અતિશયાક્તિભર્યું નથી. તત્ત્વમીમાંસા અદ્વૈત વેદાંતના મુળ મંત્ર છે. પરમાથ સત્તારૂપ બ્રહ્મની એકતા તથા અનેકાત્મક જગતની માયિકતા. આ તથ્યને સમજવા માટે આત્મજ્ઞાનની સ્વયંસિદ્ધિને સમજવુ અત્ય’ત જરૂરી છે. nit જગત અનુભૂતિ ઉપર અવલ ંખિત છે, અનુભવના આધારે જગતના બધા વ્યવહારા ચાલે છે. આ અનુભૂતિના સ્તરમાં આત્માની સત્તા સ્વત: સિદ્ધ છે, કારણ કે આત્માને જ્ઞાતાનારૂપે ન જાણવાથી વિષયનું જ્ઞાન થઈ શકતુ નથી. શંકરાચાય નું કહેવુ' છે કે—પ્રમાણ આદિ સમગ્ર વ્યવહારાનુ આશ્રયસ્થાન આત્મા છે. “હું નથી” આ પ્રમાણે કોઈ વ્યક્તિ કહેતી નથી. આથી આત્મા છે તેમ સિદ્ધ થઈ જાય છે. phy આત્મા જ્ઞાનરૂપ છે અને જ્ઞાતા પણ છે. જ્ઞાતા ખરેખર જ્ઞાનથી જુદો હાતા નથી. આ ખંને વસ્તુ ભિન્ન ભિન્ન નથી. જ્ઞેય પદાના આવિર્ભાવ થયા પછી જ્ઞાન પાતે જ જ્ઞાતારૂપથી પ્રગટ થાય છે, પર ંતુ જ્ઞેયના ન રહેવાથી જ્ઞાતાની કલ્પનાજ ઉભી થતી નથી. એક જ જ્ઞાન કર્તા તથા કર્યાંથી સબદ્ધ ધરાવતું. હાવાથી ભિન્ન જેવું લાગે છે, પરં'તુ વાસ્તવમાં તે એક જ અભિન્ન પદાથ છે. યથા આમા આશ્માનું જ્ઞાનત્તિ આ વાકયમાં કર્તારૂપ આત્મા અને ક રૂપ આત્મા એક જ વસ્તુ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ : ષડ્રદર્શન સુધિકા અનુભવ કરનાર આત્મા તથા અનુભવને વિષયભૂત રેય પદાર્થ આ બે અંશ પ્રત્યેક વિષયાનુભૂતિમાં હોય છે. વાસ્તવવાદીની દૃષ્ટિમાં જીવ અને જગત બે પૃથભૂત સ્વતંત્ર સત્તાઓ છે પરંતુ સૂમ દષ્ટિએ વિચાર કરવાથી આત્મા જ એક માત્ર સત્તા સિદ્ધ થાય છે. નામ રૂપાત્મક વિકારની અંદર એક જ આત્મસ્વરૂપ ચૈતન્ય રૂપમાં દેખાય છે. આ રીતે એક જ અદ્વૈત સત્તા સર્વત્ર લક્ષિત થાય છે, વિષયી-વિષયની ભિન્નતા પરમાર્થતઃ નથી પરંતુ વ્યવહાર માટે જ છે. આથી ઉપનિષદ કહે છે કે – જે આ પ્રમાણે એક જ અખંડ સત્તાને માને છે તે સાચે તત્વજ્ઞાની છે. જગતમાં અનેકતા જેવી તે મૃત્યુરૂપ છે અને તે બંધનકર્તા છે, એક્તાનું દર્શન અમરત્વ છે અને અનેકતાનું જ્ઞાન મૃત્યુ છે. - બ્રહ્મ વિચાર શ્રી શંકરાચાર્યે બ્રહ્મના સત્ય સ્વરૂપના નિર્ણય માટે બે દષ્ટિએથી વિચાર કરેલ છે. સ્વરૂપ લક્ષણ અને બીજું તટસ્થ લક્ષણ. વ્યાવહારિક દષ્ટિથી જગતને સત્ય માનવામાં આવે છે અને બ્રહ્મને તેનું સૃષ્ટિ, સ્થિતિ અને સંહાર કરનાર કહેવામાં આવે છે. આ રૂપમાં બ્રહ્મને ઈશ્વર અથવા સગુણ બ્રહ્મ કહેવામાં આવે છે. જગત્કર્તવ બ્રહ્મનું સ્વરૂપ લક્ષણ નથી કિન્તુ કેવળ તટસ્થ લક્ષણ છે એટલે કે પાધિક ગુણ છે. સ્વરૂપ લક્ષણ તે સાં જ્ઞાનમનાં . આ રીતે બ્રહ્મ બે પ્રકારનું છે એક સગુણ બ્રહ્મ અને બીજુ નિર્ગુણ બ્રહ્મ. બંને એક જ છે પરંતુ દષ્ટિકોણની ભિન્નતાથી બને રૂપ ગ્રહણ કરી શકાય છે. સગુણ Jain Educationa International For Personal and Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ પદર્શન સુબેધિકાઃ ૧૬૯ બ્રહ્મની કલ્પના ઉપાસના નિમિત્તજન્ય વ્યાવહારિક દૃષ્ટિથી કરી વામાં આવેલ છે. પારમાર્થિક દષ્ટિથી તે બ્રહ્મ નિર્ગુણ છે. આ બ્રા સજાતીય, વિજાતીય તથા સ્વગત આ ત્રણેય ભેદોથી રહિત છે. ટૂંકમાં સંસારની અપેક્ષાએ એ બ્રહ્મ ઈશ્વર છે, સગુણ છે પરંતુ નિરપેક્ષ ભાવથી જેવાથી તે બ્રહ્મ છે. - શ્રી શંકરાચાર્યને કેવલાદ્વૈત સુપ્રસિદ્ધ છે. તેઓના મત પ્રમાણે એક ઈશ્વરની જ-પરબ્રહ્મની જ સત્તા રહેલી છે અને એ જ સત્તા પારમાર્થિક છે. જીવ ઈશ્વરથી કોઈ પણ રીતે જુદ છે જ નહિં, જીવ પોતે ઈશ્વર સ્વરૂપ જ છે. ઈશ્વર પિતે માયાની ઉપાધિને વશ થઈ ભિન્ન ભિન્ન સ્વરૂપમાં પ્રગટ થાય છે, એ ભિન્ન સ્વરૂપ માયાની ઉપાધિને લીધે જ ભાસે છે, બાકી તે એ સર્વ સ્વરૂપને આધાર બ્રહ્મ જ છે, એક અભિન્ન અદ્વિતીય સત્તા ધરાવે છે. જેવી રીતે સૂર્યનાં હજારો પ્રતિબિંબ ભિન્ન ભિન્ન જલાશમાં દેખાય છે, તેમાં એ પ્રતિબિંબેની કઈ પણ રીતની સ્વતંત્ર સત્તા છે જ નહિં, ખરી સત્તા તે આકાશમાં રહેલ સૂર્યની છે તેવી જ રીતે ભિન્ન ભિન્ન શરીરમાં રહેલા જે અંતઃકરણે છે તે સ્ફટિક સમાન નિર્મળ હેવાથી એમાં આ ઈશ્વરના અનેક પ્રતિબિંબ પડે છે અને જ્યાં સુધી અંતઃકરણ હોય ત્યાં સુધી એ પ્રતિબિંબ સ્થાયી રહે છે, અંતઃકરણેને લેપ થવાની સાથે જ એમાં રહેલાં પ્રતિબિંબ અદષ્ય થાય છે. અંતઃકરણમાં જે કાંઈ વિકાર થાય તેનાથી પ્રતિબિંબમાં વિકાર થાય છે, પરંતુ પારમાર્થિક સત્તા ધરાવનાર ઈશ્વરમાં એથી કંઈ પણ જાતને વિકાર થતું નથી. જે આ રીતે Jain Educationa International For Personal and Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ : ષડ્રદર્શન સુબેધિકા પ્રતિબિંબ સ્વરૂપે રહેલા હેવાથી એમની સ્વતંત્ર સત્તા નથી, પરંતુ ઈશ્વરની પારમાર્થિક સત્તાને આધીન જ એમની સત્તા છે, તેવી જ રીતે જગત પણ ઈશ્વરની સત્તાને લીધે જે સત્તાવાન ગણાય છે. એટલે જીવ અને જગતની સ્વતંત્ર સત્તા નથી, ફક્ત બ્રહ્મની સ્વતંત્ર સત્તા છે. આથી શ્રી શંકરાચાર્ય કહે છે કેકેવળ એક સચ્ચિદાનંદ સ્વરૂપ પર બ્રહ્મની સત્તા જ પારમાર્થિક છે. આ રીતે કેવલાદ્વૈતની સિદ્ધિ થાય છે. સારાંશ એ છે કે, કેવલાદ્વૈતમાં બ્રહ્મ નિણ જ છે. સગુણ બ્રહ્મનું બીજું નામ શબલ બ્રહ્મ છે. તે મુખ્ય બ્રહ્મ નહિ પણ ગૌણ છે. તે માયાવી જન્મ છે. બ્રહ્મમાં કોઈ પણ ધર્મો જ નથી. જે ધર્મો દેખાય છે તે માયાથી દેખાય છે. વિરૂદ્ધ ધર્મોને તે સંભવ જ નથી. અવિધાને લીધે બ્રહ્મમાં જગતની પ્રતીતિ થાય છે. આ અવિધાને લીધે બ્રહ્યમાં જગતનું કર્તવ્ય જણાય છે. આ કત્વ ખરૂં નથી. જગત એ બ્રહ્મમાં રજજુ સર્ષની માફક વિવર્તથી જણાય છે. જગત મિથ્યા છે. બ્રા એક જ સત્ય છે. અવિધાથી જગતને આભાસ બ્રહ્મમાં થાય છે અને જ્ઞાનથી અવિધાને નાશ થતાં જગત રહેતું નથી. જે બ્રહ્મના અંશ નહિ પણ અંશ જેવા છે વસ્તુતઃ જીવ જ નથી. અવિ ધાની વિક્ષેપ શક્તિથી જીવ દેખાય છે. જીવ વસ્તુતઃ આત્મા હોવાથી તે એક જ છે. આત્મા એજ બ્રહ્મ છે. બ્રહ્મ વ્યાપક છે. કવલ બ્રહ્મ જ છે, બીજુ કંઈજ નથી. - માયા-માયા એ ઈશ્વરનું કારણ શરીર છે. સત્યનું આચ્છાદાન Jain Educationa International For Personal and Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ દર્શન સુધિકા : ૧૭૧ કરીને અસત્યને એ સત્યરૂપે ભાસમાન કરે છે. એ જાતે સત્ નથી, અસત્ પણ નથી, સદસરૂપ પણ નથી, પણ અનિચનીય છે. અનિવચનીયની પરિભાષા ચિત્તુખાચાર્ય' આ પ્રમાણે કરી છે. प्रत्येकं सदसत्वाभ्यां विचारपदवीं नयत् । गाहते तद्भिर्वाच्यमाहुर्वेदान्त वादिनः || આ તાત્પર્ય એ છે કે જે સત્ય, અસત્ય અને સદ્-અસદ્ ઉભય રીતે વિચારને વિષય ન હેાય, તે અનિવ ચનીય કહેવાય છે. અનિવ ચનીય માયાનું આ સ્વરૂપ વેદાન્તિઓએ સ્વીકારેલ છે. પદાર્થાની સત્તા ત્રણ પ્રકારની હેાય છે. (૧) કાલત્રયમાં જેને ખાધ થતા ન હાય તે પારમાર્થિક સત્તા. બ્રહ્મની સત્તા જ પારમાર્થિ`કી છે. (૨) આકાશ આદિ પ્રપંચની સત્તા વ્યાવહારિકી છે અર્થાત્ જેનાથી કોઇ પ્રકારના વ્યવહાર થાય છે. આ આકાશાગ્નિ પ્રપંચ માટે।પાધિક છે. અર્થાત્ માયાની ઉપાધિથી જ આ પ્રપંચની સત્તા પ્રતિત થાય છે અને શક્તિ આદિમાં રજત આદિની જે પ્રતિતી થાય છે, તે પ્રાતિભાસિક સત્તા છે. આ સત્તા અવિધાપાધિક હાય છે, પંચદશીમાં માયાને શુદ્ધસત્ત્વપ્રધાન અને અવિદ્યાને મલિનસત્ત્વપ્રધાન બતાવેલ છે અને જીવઈશ્વરમાં ભેદ પણ માયા અને અવિદ્યાના ઉપાધિ ભેથી જ બતાવવામાં આવેલ છે. માચેાપાધિથી યુક્ત ચેતનને ઇશ્વર અને અવિદ્યોપાધિથી યુક્ત ચેતનને જીવ કહેવામાં આવે છે. માયામાં પ્રતિબિચ્છિત ચેતન માયાને પેાતાના વશમાં કરીને ઈશ્વર કહેવાય છે અને વિદ્યાના વશમાં થઈને જીવ કહેવાય છે. આથી માયા અને અવિદ્યા ભિન્ન છે. ક્રાઇ ઉપનિષદમાં સમ્યગજ્ઞાનથી નિવૃત્ત. Jain Educationa International For Personal and Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ : ષડ્રદર્શન સુબાધિકા થનાર અવિદ્યાને જ માયા શબ્દથી કહેવામાં આવેલ છે. અવિદ્યા અને માયામા ભેદને જે વ્યવહાર કરવામાં આવે છે તે ઔપા ધિક જ છે. જેમ-અજ્ઞાનની શક્તિ બે પ્રકારની હોય છે. એક આવરણશક્તિ અને બીજી વિક્ષેપશક્તિ. જેવી રીતે શુક્તિમાં રજત પ્રતિભાસ સ્થળમાં આવરણશક્તિથી શક્તિનું સ્વરૂપ પણ આવૃત્ત થઈ જાય છે અને વિક્ષેપશક્તિથી અસત્ રજતનું પણ ભાન થાય છે. આ રીતે અનાદિ અજ્ઞાનની જે આવરણ શક્તિ છે તેનાથી બ્રહ્મનું સ્વરૂપ પણ આવૃત્ત થઈ જાય છે અને વિશેષ શક્તિથી અસત્ રૂપમાં પણ જગત ભાસિત થાય છે. અહીંયા આવરણ શક્તિના પ્રાધાન્યમાં અવિધા અને વિક્ષેપ શક્તિના પ્રાધાન્યમાં માયા શબ્દને વ્યવહાર કરવામાં આવેલ છે. આ બધું વ્યવહાર ઉપાધિ દ્વારા જ થાય છે, આથી તે ઔપાધિક જ છે. વેદાન્ત શાસ્ત્રાનુસાર પ્રકૃતિ, અજ્ઞાન, અવિધા, માયા આ બધા એક જ પદાર્થ છે, એમાં વાસ્તવિક ભેદ નથી. કાર્યને લીધે ભિન્ન ભિન્ન નામેથી વ્યવહાર કરાય છે જેમ કે પ્રપંચનું ઉપાદાન કારણ હેવાથી પ્રકૃતિ, વિધાને વિરોધી હોવાથી અવિધા કે અજ્ઞાન અને અઘટન-ઘટનામાં ચતુર હોવાથી માયા કહેવામાં આવે છે. જીવ-જીવાત્મા પંચકોશથી આવૃત્ત છે. (૧) અન્નમય કેશ, (૨) પ્રાણમય કેશ, (૩) મને મય કેશ, (૪) વિજ્ઞાનમય કેશ અને (૫) આનંદમય કેશ. પહેલે કેશ ભૌતિક દેહને પ્રતિક છે. તે પછીના ત્રણ કેશે સૂક્ષ્મ શરીરના પ્રતિક છે અને પાંચમે Jain Educationa International For Personal and Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ ષડ્કશન સુમેધિકા : ૧૭૩ એનું કારણુ શરીર છે જીવાત્માએ પાંચ કેશાથી પર થવાનુ છે. અવિદ્યયા મૃત્યુ તીŕ વિષયાડમ્બવમસ્તુતે અર્થાત્ અવિધાથી મૃત્યુને તરીને વધાવડે અમૃતત્વને પામે છે. એટલે કે સ્વરૂપા વસ્થાનું જ્ઞાન થવું તેનું નામ મુક્તિ છે. જીવાત્માની ત્રણ અવસ્થાએ હેાય છે. જાગૃત, સ્વપ્ન અને સુષુપ્ત. ચેાથી તુરીયા અવસ્થા એ ઇન્દ્રિયાતીત ભૂમિકા છે. તુરીયા એ જ બ્રહ્મ. ત્રણેય અવસ્થાની મૂક સાક્ષરૂપે એ અવસ્થા જીવાત્મા ત્રણેય અવસ્થાએની પેલી પાર જઇને તુર્યાંવસ્થા સાથે એકરૂપ થાય તેનું નામ મેાક્ષ. અવિધા એ જીવાત્માનુ કારણ શરીર છે. અવિધાને લીધે જીવ ઇન્દ્રિયાદિ વિષયેામાં બંધાયેલા પેાતાને માને છે. આત્માના ચિંતન, મનન દ્વારા સત્યનું સમ્યક્ દન થતાં જીવ અવિધાથી મુક્ત થાય છે અને તેની સાથે જ તેની બધી ભ્રમણાએ નાશ પામે છે. જીવાત્મા અને પરમાત્મા અને વિશ્વ સૌનું એકત્વ સધાય છે. આથી જીવને અમરત્વ ચિરશાન્તિ સાંપડે છે. સૃષ્ટિક્રમ:-અદ્વૈત વેદાંતના મતમાં પરમાથ માં એકજ ક્રૂપ પદાર્થ છે. આને માત્મા અથવા બ્રહ્મ કહે છે. દ્વૈત તા અવિધાથી કલ્પિત છે. એના અનુસાર આત્મા અને દૃશ્ય એમ એ પદાર્થાં થાય છે. આમાં ક્ ત્રણ પ્રકારનુ હોય છે. (૧) જીવ, (૨) ઇશ્વર અને (૩) સાક્ષી, કારણીભૂત માયા-રૂપ ઉપાધિથી વિશિષ્ટ હાવાથી ઇશ્વર કહેવાય છે. અંતઃકરણ અને તેના સંસ્કારથી યુક્ત અજ્ઞાન ઉપાધિથી વિશિષ્ટ હેાવાથી જીવ કહેવાય છે. ઈશ્વર Jain Educationa International For Personal and Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪: ષડ્રદર્શન સુબેધિકા અને જીવ તત્ ઉપાધિથી યુક્ત છે અને કેવલ તેને સાક્ષી કહે છે. પ્રત્યક્ષને દશ્ય પદાર્થ કહે છે. દશ્ય પદાર્થ પણ ત્રણ પ્રકારનો છે. અવ્યાકૃત, મૂર્ત અને અમૂર્ત અવ્યાકૃત પણ ચાર પ્રકારના હોય છે. અવિધા, અવિધાની સાથે ચિત્તને સંબંધ, અવિધામાં ચિત્તને આભાસ અને જીવેવર વિભાગ. એને વ્યાકૃત કહેવામાં આવે છે. અવિધાથી ઉત્પન્ન જે શબ્દાદિ પંચ સૂક્ષ્મ મહાભૂત છે અને અવિધાથી ઉત્પન્ન જે તમ છે, તેને અમૂર્ત કહે છે. પંચીકરણની પહેલાં પંચ સૂક્ષ્મ મહાભૂતની મૂર્તાવસ્થા હેતી નથી. અંધકાર પણ અમૂર્ત છે. અમૂર્ત અવસ્થામાં જે જે શબ્દાદિ સૂમભૂત છે, તે પ્રત્યેકના સાત્વિક અંશથી એક એક જ્ઞાનેન્દ્રિયની ઉત્પત્તિ થાય છે. આ સૂક્ષમ ભૂતેને પંચતન્માત્ર પણ કહે છે. શબ્દતન્માત્રથી શ્રોત્રેન્દ્રિય, સ્પર્શતન્માત્રથી ત્વગિન્દ્રિય, રુપતન્માત્રથી ચક્ષુરિન્દ્રિય, રસતન્માત્રથી રસેનેન્દ્રિય, અને ગન્ધનન્માત્રથી ધ્રાણેન્દ્રિય ઉત્પન્ન સમસ્ત પંચતન્માત્રના સાત્વિક અંશથી મનની ઉત્પતિ થાય છે. આ રીતે સૂક્ષમાવસ્થામાં વર્તમાન જે શબ્દાદિ પંચભૂત. તેન્માત્ર છે, તેના પ્રત્યેક રાજસ અંશથી ક્રમશઃ વાફ, પાણિ, પાદ, વાયુ અને ઉપસ્થની ઉત્પત્તિ થાય છે. - મુક્તિ-ભૂત અને ભૌતિક સમસ્ત પ્રપંચને મૂર્ત, અમૂર્ત અને અવ્યાકૃતઃ આ ત્રણ રૂપમાં જે વિભક્ત કરેલ છે, તે બધું માયાનું જ પરિણામ છે. માયાની સાથે તથા માયાના પરિણામની સાથે ચેતનને જે સંબંધ છે તે જ બંધ કહેવાય છે. તેને Jain Educationa International For Personal and Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ દર્શન સુએધિકા : ૧૭૫ tr અનુભવ “હું' શરીરી છું” આ રૂપમાં થાય છે. એ તમ્મૂલક સુખદુ:ખના અનુભવ થાય છે અર્થાત્ દેહમાં જ્યાં સુધી અહુ'તા– મમતાનુ જ્ઞાન રહે છે, ત્યાં સુધી સુખ-દુઃખનું ભાન થાય છે. શ્રૃતિ પણ કહે છે—7 f ૢ મૈં શરીરસ્ય સત: પ્રિયાપ્રિયયોરવૃત્તિરપ્તિ અર્થાત્ શરીરની સાથે સંબંધ રહેવાથી પ્રિય અને આપ્રયના નાશ થતા નથી. પ્રિયના સંસને જ સુખ તથા અપ્રિયના સંસને જ દુઃખ કહેવામાં આવે છે. આને જ મધ કહેવામાં આવે છે. આનાથી છુટવુ તેનુ નામ મુક્તિ. આ મુક્તિમાં કોઈ અપૂર્વ વસ્તુની પ્રાપ્તિ થતી નથી, પર ંતુ પેાતાના મૂળરૂપમાં રહેવુ' તેનું નામ મેાક્ષ છે. આથી સિદ્ધ થાય છે કે અવિધાના વિનાશ એ જ મેાક્ષ છે, અવિધાના નાશ કેવળ વિધા દ્વારા જ થઈ શકે છે. આત્માના સાક્ષાત્કારને જ અદ્વૈત વેદાન્તના મતમાં વિદ્યા કહેવામાં આવે છે. આત્માને સાક્ષાત્કાર થવાથી જીવિત હૈાવા છતાં પણ મુક્ત કહેવાય છે. આને જીવન્મુક્ત કહેવાય છે. પછી જ્યારે આયુષ્ય સમાપ્ત થાય છે ત્યારે તે મેાક્ષને પામે છે, પછી જન્મ થતા નથી. સારાંશ એ છે કે—શાંકર વેદાન્તના અનુસાર પરમા'માં એક જ બ્રહ્મતત્ત્વ ફૂટસ્થ નિત્ય પદાર્થ છે. એના સિવાય જે ચાચરાત્મક જગત પ્રતીયમાન થઈ રહ્યું છે, તે માયાના જ વિલાસ છે, અર્થાત્ અવિધાનુ જ પરિણામ છે. બ્રહ્મના સાક્ષા ત્કાર થવાથી પ્રપ ́ચનું ભાન થતું નથી. બ્રહ્મ એટલે આત્મા. આત્મા અને પરમાત્મામાં જે ભેદ લાગે છે તે કેવલ ઉપાધિકૃત Jain Educationa International For Personal and Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ : ષડ્રદર્શન સુબાધિકા છે, અને વ્યવહારમાં જ ભેદની પ્રતીતિ થવાથી વ્યાવહારિક જ ભેદ છે. પરમાર્થમાં તે બંને એક જ છે. આથી શ્રતિ કહે છે – ब्रह्मविद् ब्रह्म व भवति । अयमात्मा ब्रह्मा । तत्त्वमसि । આત્માના યથાર્થ સ્વરૂપના જ્ઞાનથી જ ભ્રમની નિવૃત્તિ થવાથી આત્મ સાક્ષાત્કાર થાય છે. આ જ બ્રા સાક્ષાત્કાર છે મુક્તિ, મેક્ષ, કૈવલ્ય, નિર્વાણ, અપવ આદિ શબ્દોથી એને વ્યવહાર કરાય છે. આત્મસ્વરૂપનું ભાન થવું તે જ ચરમ લક્ષ્ય છે, જેને અંતિમ પુરૂષાર્થ કહે છે. વેદાંતની અનેક શાખાઓ છે, જેમાં આપણે શંકરાચાર્યના અદ્વૈત વેદાંત વિષે જોયું. હવે અન્ય વેદાંત વિષે જોઈશું, જેને વૈષ્ણવદર્શન કહેવામાં આવે છે. વૈષ્ણવદર્શન નારાયણ જ ભક્તિ જ્ઞાનનું મૂળ સ્ત્રોત છે. જ્ઞાન અને ભક્તિની ધારાઓ નારાયણથી જ શરૂ થઈને જગતના કલ્યાણ માટે પ્રવૃત્ત થયેલ છે વૈષ્ણવ ધર્મના ચાર પ્રસિદ્ધ સંપ્રદાયે છે શી વૈષ્ણવ સંપ્રદાય, બ્રહ્મ સંપ્રદાય, સપ્રસંપ્રદાય અને સનક સંપ્રદાય. શ્રી વૈષ્ણવ સંપ્રદાયના પ્રધાનાચાર્ય શ્રી રામાનુજાચાર્યું છે, જેમને વિશિષ્ટાદ્વૈત મત છે. બ્રહ્મ સંપ્રદાયના આચાર્ય શ્રી મકવાચાર્ય છે, જેમને દ્વૈત સિદ્ધાંત છે. પુષ્ટિ સંપ્રદાયના આચાર્ય શ્રી વલ્લભાચાર્ય છે, તેમને શુદ્ધાદ્વૈત સિદ્ધાંત છે. સનક સંપ્રદાયના આચાર્ય શ્રી નિમ્બાર્ક છે, તેમને તાદ્વૈત સિદ્ધાંત છે. Jain Educationa International For Personal and Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ ષદન સુમેાધિકા : ૧૭૭ શ્રી વૈષ્ણવ સ`પ્રદાય આ સંપ્રદાયનો પ્રવાહ દ્રાવિડ દેશમાં શરૂ થયા છે. આ સ'પ્રદાયના આચાય શ્રી રામાનુજાચાય છે. પણ રામાનુજાચાય ના ઉપદેશનું મૂળ ઘણું ઊંડું દ્રાવિડ વૈષ્ણવ ભક્તિમાં છે. શ્રી રામાનુજ પહેલાં દ્રાવિડ ભકતા જેએ આલવારી કહેવાય છે તેએ થયા છે. આ આલવારા ભક્તા કહેવાય છે, જેની સંખ્યા ખારની છે. આ ખારમાંથી સાત બ્રાહ્મણેા, એક સ્ત્રી, એક ક્ષત્રિય, એ શૂદ્રો અને એક પનાર નામની અન્યજ જાતિમાં થયેલ છે. આ આલવારા આ હૃદયના વિષ્ણુ ભતા હતા. આ સંપ્રદાયમાં આલવારા ભક્તો પછી આચાર્ય થયા. જેમાં સર્વ પ્રથમ શ્રીનાથ મુનિ થયા, ત્યાર પછી શ્રીનાથ મુનિના પૌત્ર શ્રી યામુનાચાય થયા, કે જેએ અનેક શાસ્ત્રોમાં પારગત તેમ જ વાદકુશળ હતા. ત્યાર પછી શ્રી પેરૂમ મુકુર નામના ગામમાં શ્રી રામાનુજના જન્મ થયા, જેમના પિતાનું નામ શ્રી આસૂરી કેશવ પેરૂમાલ તથા માતાનુ નામ ભૂમિપિરા મીયાર હતુ, શ્રી રામાનુજે બ્રહ્મસૂત્ર ઉપર લખવામાં આવેલ મેધાયનવૃત્તિને અનુસરીને બ્રહ્મસૂત્ર ઉપર ભાષ્ય લખ્યું, જે શ્રી ભાષ્ય તરીકે ઓળખાય છે. ત્યાર બાદ તેમના શિષ્યા દ્વારા અનેક ગ્રંથાની રચના કરવામાં આવી, જેને લીધે શ્રી વૈષ્ણવ સ’પ્રદાયના સારા પ્રચાર-પ્રસાર થયે શ્રીરામાનુજાચાય ને વિશિષ્ટાદ્વૈત મત છે, જેના સાર આ Jain Educationa International For Personal and Private Use Only Page #195 -------------------------------------------------------------------------- ________________ ૧૭૮ : ષડૂદન સુખાધિકા પ્રમાણે છે. ચિત્ત ( જીવા) અને અચિત્ તત્ત્વ ( જડ ) એ અને ઇશ્વરનાં શરીર કે વિશેષણા છે. કારણ કે ઈશ્વર વિશેષ્ય છે. ચિદચિદ્વિશિષ્ટ ઈશ્વર એક જ તત્ત્વ છે. આને જ વિશિષ્ટા દ્વૈત કહેવામાં આવે છે. આ મતમાં પ્રમાણેા ત્રણ જ છે. પ્રત્યક્ષ, અનુમાન અને શબ્દ. પ્રમેયના બે ભેદ છે દ્રવ્ય અને અદ્રવ્ય. તેમાં પણ દ્રવ્ય એ જાતનુ ચેતન અને જડે. અદ્રવ્ય, સત્ત્વ, રજ, તમ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, સ ંચાગ અને શક્તિ એ રીતે દશ પ્રકારનુ' છે, આ મતમાં ઇશ્વર જગતના કારણરૂપ ઇશ્વરમાં સર્વેશ્વર પણું, સ કમથી આરાધ્યપણું, સ ફુલપ્રશ્નપણુ અને સ કાર્યનું ઉત્પાદક પણ છે. તે વિભુ છે, અનંત છે, ડૈશ્વય સંપન્ન છે. આ મતમાં પ્રત્યકત્વ, ચેતનત્વ, આત્મત્વ, કતૃત્વ વગેરે લક્ષણા ઇશ્વર અને જીવમાં સાધારણ છે પણ જીવ અણુ છે, દેહ, ઇન્દ્રિયા, મન અને પ્રાણથી ભિન્ન છે, નિત્ય છે, પ્રતિ શરીર ભિન્ન છે. ઉપાધિને લીધે સંસારી છે, કર્યાં છે, ભેાક્તા છે. આ જીવમાં સ્મૃતિ, સંશય આદિ ગુણેા રહેલા છે. આ મતમાં ત્રિગુણા પ્રકૃતિ, કાળ, જીવ વગેરે જે ઈશ્વરનુ શરીર તે નિત્ય છે અને જીવતું આ દેખાતું સ્થૂળ શરીર તે અનિત્ય છે. 1 . અન ંત કલ્યાણ ગુણવાળા ભગવાન ભક્તિ અને પ્રપત્તિથી પ્રસન્ન થઈને મેક્ષ આપે છે, માટે ભક્તિ અને પ્રપત્તિ મેાક્ષને For Personal and Private Use Only Jain Educationa International Page #196 -------------------------------------------------------------------------- ________________ ષડૂદન સુમેાધિકા : ૧૭૯ ઉપાય છે. કયેાગ, જ્ઞાનયેાગ વગેરે મેક્ષના ઉપાયરૂપ ગણાતા બીજા સાધને ખરી રીતે ભક્તિ દ્વારા જ ઉપયેગી છે. માટે એ ગૌણુ સાધન છે. મુખ્ય સાધન તે। ભક્તિ અને પ્રપત્તિ જ છે. સંક્ષેપમાં રામાનુજાચાર્ય' ચલાવેલા શ્રી સંપ્રદાય કહેવાય છે. આના અનુયાયીએ કપાળમાં ધેાળી માટીના એ લીટા કરી, તેની નીચે એ એને જોડનારા લીટા કરી અને ઉભા એ લીટાની વચ્ચે હળદરના ત્રીજો લીટા કરે છે. આના અનુયાયીઓ દક્ષિણમાં વધારે છે. Jain Educationa International TULLUT For Personal and Private Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ : ૧૦ બ્રહ્મ સંપ્રદાય - ધ સંપ્રદાયના આચાર્ય શ્રી મદવાચાર્યો પાંચ ભેદવાળે તવાદ ઉપદે છે. પાંચ ભેદ આ પ્રમાણે છે: (૧) જીવ અને ઈશને ભેદ, (૨) અને પરસ્પર ભેદ, (૩) જડ અને ઈશને ભેદ, (૪) જડને પરસ્પર ભેદ અને (૫) જડ અને જીવને ભેદ. આ પાંચેય ભેદ અનાદિ છે, નિત્ય છે અને મુક્તિમાં પણ અનુસ્થત છે. માવાચાર્યને જન્મ ઈ. સ. ૧૧૯૯માં થયે હતું. તેમનું આચાર્ય તરીકે આનંદતીર્થ નામ હતું. મદવાચાર્યને અનેક શિષ્ય હતા, જે પાછળથી મદવાચાર્યના મતના વારસદાર હતા. Jain Educationa International For Personal and Private Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ ષડ્રદર્શન સુબોધિકા : ૧૮૧ મદવાચાર્યને તિવાદ-આ મતમાં દશ પદાર્થો માન્યા છે. દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ વિશિષ્ટ, અંશિ, શક્તિ, સાદશ્ય અને અભાવ. દ્રવ્ય વિસ માનેલ છે જેમાં પરમાત્મા, લક્ષ્મી, જીવ આદિ આવે છે. ગુણો અનેક છે. કર્મ ત્રણ પ્રકારનું છે. વિહિત, નિષિદ્ધ અને ઉદાસીન. અહીંયા આપણે પરમાત્મા, લક્ષમી અને જીવ વિષે વિચારીશું. પરમાત્મા–પરમાત્મા પરિપૂર્ણ અનંત ગુણેથી પરિપૂર્ણ છે. લક્ષ્મી, જીવ વગેરે કરતાં પરમાત્મામાં જ્ઞાન, શક્તિ, આનંદ વગેરે ગુણે અનંતગણુ છે. પરમાત્મા સૃષ્ટિ, સ્થિતિ, સંહાર, નિયમ, જ્ઞાન, આવૃત્તિ બંધ અને મોક્ષના કર્તા છે, સર્વજ્ઞ છે. જડ, જીવ અને પ્રકૃતિ (મહાલક્ષમી)થી અત્યંત વિલક્ષણ છે. ભગવાનના શરીરના સર્વે અંગે જ્ઞાનમય અને આનંદમય છે. તે સર્વતન્ત સ્વતંત્ર છે, એક જ છે. પિતે જ અનેકરૂપે થાય છે. અવતારે સાથે પિતાને અભેદ છે. લક્ષ્મી–પરમાત્માથી ભિન્ન અને માત્ર એને જ અધીન એવી લક્ષ્મી છે. એ પરમાત્માની પત્નિ છે. પરમાત્મા પેઠે જ એ નિત્ય યુક્ત છે અને અનેકરૂપ ધારણ કરી શકે છે. પરમાત્માની પેઠે એ જડ દેહથી રહિત છે અને દેશ અને કાળમાં પરમાત્મા સમાન વ્યાપ્ત છે. જીવ—જ સંસારી છે, અજ્ઞાન આદિ દેથી યુક્ત છે અને અસંખ્ય છે. જેના ગુણે અનંત છે. છ ત્રણ પ્રકારના છે. મુક્તિયેગ્ય, નિત્ય સંસારી અને તમે. દેવે, ઋષિઓ, Jain Educationa International For Personal and Private Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ : ષડ્કશન સુમેાધિકા પિતૃ, ચક્રવર્તી રાજાએ અને ઉત્તમ મનુષ્યે મુક્તિયેાગ્ય જીવા છે. ઉત્તમ મનુષ્યા એ જાતના છે, એક ચતુર્થાંણાપાસક તથા ખીજા એકગુણેાપાસક. સૌંસારી જીવે હુંમેશા સુખ-દુ:ખ મિશ્રિત જીવનવાળા જીવા એ નિત્ય સસારી જીવા હૈાય છે, તેઓ સ્વગ, પૃથ્વી અને નરકમાં ફર્યાં કરે છે. મેાક્ષના સાધનરૂપ અપરાક્ષ જ્ઞાનના સાધના કહેલ છે. આમાં ઉપાસના પણ મેાક્ષનુ સાધન છે. ઉપાસના બે જાતની છે. હુંમેશા શાસ્ત્રના અભ્યાસરૂપ એક અને બીજી ધ્યાનરૂપ. આ શ્રીમદ્રાચાર્ય ના અનુયાયીએ કપાળ ઉપર નાકની ઉપરથી સીધી ગાપીચંદનની એ લીટીએ કરે છે. લીટીએને નાક ઉપર આડી લીટીથી જોડે છે. પછી વચ્ચે એક કાળી લીટી અને મધ્યમાં લાલ ચાંદલા આવુ ચિન્હ કરે છે. આ ઉપરાંત ગેાપીચંદનથી જ હાથ ઉપર અને શરીરના બીજા ભાગ ઉપર શંખ, ચક્ર વગેરે આયુધાના ચિન્હા કરે છે. આ સંપ્રદાયના અનુયાયીએ કર્ણાટક જીલ્લામાં, મહેસુરમાં તથા ગેાવાથી દક્ષિણ કર્ણાટકના પશ્ચિમ કાંઠા ઉપર માટી સખ્યામાં દેખાય છે. વૃંદાવનમાં તથા ઉત્તર હિં'દમાં પણ જોવા મળે છે. આ સ ંપ્રદાયના સન્યાસીએ તીથ, પુરી કે ભારતી નામ ધારણ કરે છે અને દશનામીમાં ગણાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ : ૧૧ સનક સંપ્રદાય તાદ્વૈત અથવા ભેદભેદ મતના પ્રવર્તક શ્રી નિમ્બાર્કાચાર્ય ( હતા. નિંબાર્કોચાયે વેદાંત સૂત્ર ઉપર વેદાંત પારિજાત સૌરભ નામની નાની ટીકા લખી છે. આ ઉપરાંત દશકી અથવા સિદ્ધાંતરત્ન નામને એક અન્ય ગ્રંથ લખે છે. દશ લેકીમાં પિતાના મતના સર્વ સિદ્ધાંત ટૂંકામાં વર્ણવેલ છે. નિર્કના શિષ્ય શ્રીનિવાસે વદાંત પારિજાત સૌરભ ઉપર ભાષ્ય લખ્યું છે, અને શ્રીનિવાસના શિષ્ય પુરુત્તમાચાયે દશ કી ઉપર વેદાંત રત્ન મંજુષા નામની ટીકા લખી છે આ ઉપરાંત આ સનક સંપ્રદાયના અનેક ગ્રંથો પ્રસિદ્ધ થયા છે. Jain Educationa International For Personal and Private Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ ૧૮૪ : પદર્શન સુબેધિકા દ્વૈતાદ્વૈત મત એટલે કે જડ જગત, જીવ અને બ્રહ્મ અથવા ભેગ્ય, ભોકતા અને નિયન્તા ખરેખર ભિન્ન છે, પણ જડજગત અને જીવના સ્વરૂપ, સ્થિતિ અને પ્રવૃત્તિ સર્વથા ઈશને આધીન છે તથા ઈશથી એ સર્વ વ્યાપ્ત છે, માટે ઈશ્વરથી જડ, જગત અને જીવને અભેદ છે. સૃષ્ટિની ઉત્પત્તિ, સ્થિતિ અને લયનું કારણ બ્રહ્મ છે, કારણ કે અચિંત્ય, અનંત અને અઘટિત ઘટનામાં કુશળ શક્તિવાળા બ્રહ્મમાંથી એની (બ્રહ્મની) ઈચ્છાથી જ એના સંક૯૫થી આ જગત ઉત્પન્ન થાય છે. એટલે જગત બ્રહ્મનું પરિણામ છે. આથી બ્રહ્મ જગતનું અભિન્ન નિમિત્તપાદાન કારણ છે. એ મતને સમજાવતાં નિમ્બાર્કાચાર્ય કહે છે કે સૂમ અવસ્થાને પ્રાપ્ત થયેલા અને પિતાપિતાની સ્વાભાવિક શક્તિ જેમાં રહી છે એવા ચેતન અને અચેતન પદાર્થોને બ્રહ્મ પિતાની શક્તિથી થુલરૂપે પ્રગટ કરે છે. માટે એ એનું ઉપાદાન કારણ છે અને પિતપોતાના અનાદિ કર્મ સંસ્કારને વશ થયેલા તથા સ્મૃતિ અત્યંત સંકુચિત હવાથી જ્ઞાન માટે અગ્ય જીવને કર્મના ફળ ભેગવવા ગ્ય જ્ઞાન આપીને તે તે કર્મના ફળરૂપ તે તે ભેગના સાધને સાથે જીને સંગ ઈશ્વર કરી આપે છે માટે એ નિમિત્તકારણ છે. | જીવના સ્વરૂપ વિષે તેઓ કહે છે કે જીવ જ્ઞાનસ્વરૂપ, સ્વયં તિ, ચૈતન્યરૂપ, આણુ, જ્ઞાતા, કર્તા, જોક્તા, હરિને આધિન શરીરના સાગ તથા વિયેગને યોગ્ય અને જુદા જુદા દેહમાં જુદે જ છે. આવા જી અસંખ્ય છે, આ જીવનું સ્વરૂપ અનાદિ. માયાથી વીંટાયેલું છે, એટલે ઓળખાતું નથી પણ કેટલાક Jain Educationa International For Personal and Private Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ ષડૂદન સુમેાધિકા : ૧૮૫ ભક્તો ભગવત્કૃપાથી એને જાણી શકે છે. જીવાના ત્રણ ભેદ છે. (૧) બદ્ધ (૨) મુક્ત અને (૩) મદ્રુમુક્ત. જડ-અચેતન જડે ત્રણ જાતનું, અપ્રાકૃત-પ્રકૃતિમાંથી ન ઉત્પન્ન થયેલું, પ્રાકૃત-પ્રકૃતિમાંથી ઉત્પન્ન થયેલુ' અને કાળસ્વરૂપ આમાં જે પ્રાકૃત છે તેને જ માયા અથવા પ્રધાન કહે છે અને એના શુકલ, માહિત અને કૃષ્ણ (સત્ત્વ, રજ અને તમ) એવા ભેદો છે. પરમાત્માનું સ્વરૂપ-સ્વતઃ જેમાં કાઈ પણ દેષ નથી, અને જે સ` કલ્યાણ ગુણ્ણાનેા રાશિ છે, એ ગૃહાના ભંગી, વરેણ્ય, કમલનેત્ર રિ ભગવાન છે, જે કૃષ્ણ છે. આ કૃષ્ણની સાથે વૃષભાનુની–રાધા રહેલ છે. પરમાત્માની કૃપાના સાધન તરીકે ભક્તિ તેમજ પ્રપત્તિ ગણાવેલ છે. પ્રપત્તિ એટલે શરણાગતિ. આમાં સાધનાના ગને ત્યાગ અને પરમાત્માની કૃપા ઉપર માત્ર આધાર રાખવા તે હેાય છે. ટૂંકમાં નિમ્બાર્કાચાર્ય રાધા સહિત શ્રીકૃષ્ણને ભજવાનું કહે છે. એમના અનુયાયીઓ માટે ભાગે ઉત્તર હિંદુસ્થાનમાં, મથુરામાં તથા મ’ગાળના કેટલાક ભાગમાં છે. નિમ્બાર્કના અનુયાયીઓ કપાળમાં ચેપીચ'દનની એ સીધી લીટી કરે છે, વચમાં કાળા ચાંદલા કરે છે અને તુલસીની કડી પહેરે છે, તેઓ શાંત રીતે કીતન કરે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ : ૧૨ પુષ્ટિ સંપ્રદાય આ પુષ્ટિ સ'પ્રદાયના પ્રવતક શ્રીમદ્ વલ્લભાચાય છે. શ્રી વલ્લભાચાય ના સમય સેાળમા સૈકાના ગણાય છે. આ સમયમાં દિલ્હીના તખ્ત ઉપર લાદી વશના બાદશાહેા રાજ્ય કરતા હતા. આ સમયમાં ધાર્મિ ક પરિસ્થિતિ ખૂબ જ અસ્થિર અની ગઈ હતી. જ્ઞાનની ડાહી ડાહી વાતાથી પ્રજા ધરાઈ ગઈ હતી. આ સમયે શ્રી લક્ષ્મણ ભટ્ટને ત્યાં વાભાચાય ના જન્મ થયા હતા. તેએએ વિદ્યાભ્યાસ પૂરા કરી નાની અવસ્થામાં જ ખાળ સરસ્વતીની પદવી મેળવી હતી. તેઓને વિજયનગરની પંડિત સભા તરફથી આચાર્યની પદવી મળી હતી. તેઓએ સમગ્ર ભારત ભ્રમણુ ત્રણ વખત કર્યુ હતુ, જેને પરિણામે તેમના અનેક શિષ્યા થયા તેમજ સર્વત્ર ભક્તિમાગ ના પ્રચાર થયા. તેઓ વેદ, ઉપનિષદ્, ગીતા ઉપરાંત ભાગવતને પણ પ્રમાણુ ગ્રંથ Jain Educationa International For Personal and Private Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ વદર્શન સુધિકા: ૧૮૭ તરીકે માનતા હતા. તેઓએ અનેક ગ્રંથની રચના કરી છે જેમાં બ્રહ્મસૂત્ર ઉપર અણુભાષ્ય, ભાગવત ઉપર સુધીની ટીકા, તત્ત્વાર્થ દીપ નિબંધ, પૂર્વ મીમાંસા ભાષ્ય આદિ ગ્રંથે ઉલ્લેખનીય છે. શ્રી વલ્લભાચાર્યજીને મત શુદ્ધતિ છેતેઓના મતે પરમેશ્વર પિતે શુદ્ધ અત છે. એ જ પરમ તત્વ છે. શ્રુતિ એને પરબ્રહ્મ કહે છે, સ્મૃતિ એને પુરુષોત્તમ કહે છે, ભાગવત એને શ્રીકૃષ્ણ ભગવાન કહે છે. પરમેશ્વર શુદ્ધ છે, નિર્મળ છે, સર્વ પ્રકારના મળથી, દેથી રહિત છે. પ્રકૃતિના વિકારોથી એ પર છે, માયાના દેષ એને લાગતા નથી. માયા એને વશ છે. એ શુદ્ધ પરમ તત્વ અદ્વૈત છે, સર્વ વ્યાપક છે એ સચ્ચિદાનંદ સ્વરૂપ છે. એ પિતે સર્વતંત્ર સ્વતંત્ર અને સર્વ પ્રાકૃત ધર્મોથી રહિત છે. તેઓ કર્તા, હર્તા તથા ભક્તા છે. જે ઈશ્વરના આ શ છે. ઈશ્વરમાં જે જે ગુણે રહેલાં છે તે તે ગુણે જીવમાં રહેલા છે, પરંતુ જે બદ્ધ થવાથી પિતાના ગુણ ભૂલી જાય છે અને તેથી તેમનામાં દીનતા, કલેશ આદિ દેશે પ્રવેશે છે. આ જગત પણ ઈશ્વરનું જ સ્વરૂપ છે, પરંતુ એનામાં કેવળ ઈશ્વરને સત્તા–અંશ જ પ્રગટ થયેલે છે. જીવમાં સત્ તથા ચિત્ અંશ પ્રગટ થયેલ છે, આનંદ અંશ તિભાવ પામેલે છે. જેને તિભાવ કહેવામાં આવે છે. - આ જગત તે ઈશ્વરનું કાર્ય છે. એ ઈશ્વર આ જગતનું કારણ છે. ઈશ્વરની ઈચ્છાથી આ જગતની રચના થયેલી છે. ઈશ્વરની માયા, પ્રકૃતિ, પરમાણુ કે કોઈ અન્ય પદાર્થ જગતને Jain Educationa International For Personal and Private Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮: પદર્શન સુબાધિકા રચતાં નથી, પરંતુ ઇશ્વર પોતે જ પિતાના સ્વરૂપે જ આ જગતની રચના કરે છે. જે કારણ છે તે જ કાર્ય બને છે. માટે ઈશ્વર સત્ય છે તેટલું જ જગત સત્ય છે. શ્રી વલ્લભાચાર્ય જ જગતના એકલા નિમિત્તકારણ તરીકે ઈશ્વરને સ્વીકારતા નથી પરંતુ તેઓ કહે છે ઈશ્વર નિમિત્તકારણ છે તે જ રીતે ઉપાદાન કારણ પણ છે. એનામાં બંને કારણે સાથે રહેલાં છે. એ રીતે એ પિતે નિમિત્તકારણ તેમજ ઉપાદાનકારણ હોવા છતાં એ બંને કારણમાં કઈ જાતને ભેદ પડતું નથી, માટે વિદ્વાને પરમેશ્વરને જગતનું અભિન્ન નિમિત્તોપાદન કારણ કહે છે. તાત્પર્ય એ છે કે–ઈશ્વર જગતનું કારણ છે, ઈશ્વર જગત-સ્વરૂપે બને છે. ઈશ્વરથી જગત ભિન્ન નથી, આથી એ સિદ્ધ થાય છે કે જગત ઈશ્વરનું પરિણામ છે. ઈશ્વર પિતે જ આ જગત-સ્વરૂપે પરિણમે છે, એમ છતાં ઈશ્વરમાં કઈ પણ જાતને વિકાર આવતે જ નથી કારણ કે ઈશ્વર સર્વ વિકારોથી પર રહેલો છે. એ કારણથી જગત એ ઈશ્વરનું અવિકૃત પરિણામ છે અને તેથી એ વાદને અવિકૃત પરિણામવાદ કહેવામાં આવ્યો છે, જેમાં ઈશ્વર જગતરૂપે પરિણમતે હેવા છતાં એનામાં જગત સંબંધી કેઈપણ જાતને વિકાર સંભવ નથી. જગ ત ઈશ્વ રકૃતિ છે સંસાર માનવકૃત છે તે આ સંપ્રદાયનું વિશેષ કથન છે. જ્યારે આ સંપ્રદાયમાં સન્યાસ લેવામાં આવતું નથી તેથી વંશ પરંપરાગત ગાદીએ આચાર્યો આવે છે. આ સંપ્રદાયને ગુજરાતમાં વધુ પ્રચાર છે. આને ગુજરાતમાં હવેલી સંપ્રદાય તરીકે પણ ઓળખાવવામાં આવે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ : ૧૩ સાંખ્યદર્શન ઉચાં ભારતીય દશમાં અત્યંત પ્રાચીન તથા મહત્વ કઇ પૂર્ણ મનાય છે. આ દર્શનના પ્રવર્તક મહર્ષિ કપિલ છે. આ દર્શનની પ્રાચીનતા વેદ, ઉપનિષદુ, મહાભારત, પુરા દિ ગ્રંથમાં વિચારધારા જેવાથી સિદ્ધ થાય છે. કપિલમુનિએ સાંખ્યદર્શનના સિદ્ધાંતને સમજાવવા માટે તત્વસમાસ નામના ગ્રંથની રચના કરી હતી, જેમાં સાંખ્ય સંબંધી ગુઢ તનું જ્ઞાન રહેલું છે, ત્યાર બાદ આ ગ્રંથના ગુઢ તને સવિસ્તર સમજાવવા માટે સાંખ્ય સૂત્ર નામના ગ્રંથની રચના કરી છે. ત્યાર બાદ કપિલ મુનિએ પોતાના દર્શનનું જ્ઞાન પિતાના શિષ્ય આસુરિને આપ્યું. દુર્ભાગ્યવશાત્ આસુરીને કઈ પણ કૃતિ ઉપલબ્ધ નથી. કપિલ મુનિની શિષ્ય પરંપરામાં આસુરિ અને પંચશિખને ઉલ્લેખ આવે છે, પરંતુ તેઓની કૃતિ વિષે કંઈ Jain Educationa International For Personal and Private Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ : ષડ્કશન સુમેધિકા જાણી શકાયું નથી. ત્યાર બાદ સાંખ્યાચામાં વા ગણ્ય, જૈગીષા, વિધ્યવાસ, દેવલ, વેટુ આદિ આચાર્યાં થઇ ગયા છે. ત્યાર બાદ ઈશ્ર્વર કૃષ્ણને સમય આવે છે, તેએની સાંખ્યકારિકા સુપ્રસિદ્ધ છે. આ ગ્રંથ ઉપર અનેક ટીકાકારાએ ટીકા લખી છે જેમાં પરમયેાગી ગૌડપાદ અને વાચસ્પતિ મિત્ર જેવા મહામર્હુિમ આચાર્યને પણ સમાવેશ થાય છે. સાંખ્ય દર્શનના પ્રામાણિક ગ્રંથ સાંખ્યકારિકા ગણાય છે. સાંખ્યના અ ંતિમ આચાર્ય વિજ્ઞાનભિન્નુ ગણાય છે. સાંખ્ય શબ્દની ભિન્ન ભિન્ન વ્યાખ્યાઓ જોવા મળે છે. આમાંની એક વ્યાખ્યા એ છે કે આ દેશને સર્વ પ્રથમ તત્ત્વાની ગણતરી કરી જેના જ્ઞાન વડે મેાક્ષ પ્રાપ્ત થાય છે. આથી આનુ નામ સાંખ્ય પડ્યું. બીજી વ્યાખ્યા એ છે કે સાંખ્ય એટલે વિવેકજ્ઞાન, પ્રકૃતિ તથા પુરુષના વિષયમાં અજ્ઞાન હેાવાથી સ'સા રમાં ભટકવુ પડે છે, જ્યારે પ્રકૃતિ અને પુરૂષને વિવેક થઈ જાય છે, ત્યારે મેાક્ષ પ્રાપ્તિ થાય છે. પ્રવ્રુત્તિ પુષો વિવેકો नाम मोक्षः । સાંખ્ય શાસ્ત્ર મુખ્યતયા પ્રમેય શાસ્ર છે; પ્રમાણુ શાસ્ત્ર નહીં. પરંતુ પ્રમેયની સિદ્ધિ પ્રમાણથી જ થતી હોવાથી પ્રમાણની આવશ્યકતા સાંખ્ય શાસ્ત્રને પણ રહે છે. સાંખ્ય ત્રણુ પ્રમાણ માને છે: હૃષ્ટ (પ્રત્યક્ષ), અનુમાન અને આપ્તવચન (આગમ). સાંખ્ય દશનાનુસાર બધા પ્રમાણે કેવલ એધરૂપ અથવા જ્ઞાનરૂપ છે અને આ જ્ઞાન વિષયાકાર પરિણામના સ્વરૂપનુ' હાવાને લીધે એક માત્ર બુદ્ધિને જ ધમ છે, ઇન્દ્રિય ઈત્યાદિના નહીં. વિશેષતા Jain Educationa International For Personal and Private Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ ષડ્રદર્શન સુબાધિકા : ૧૧ એટલી જ હોય છે કે ઈન્દ્રિય સન્નિકર્ષ દ્વારા બુદ્ધિગત તમે ગુણને અભિભવ થવાની સાથે જ સર્વ પ્રાબલ્ય થવાથી બુદ્ધિનો વિષયાકાર પરિણામ “પ્રત્યક્ષ વ્યાપ્તિ જ્ઞાનથી ઉત્પન્ન થયેલું બુદ્ધિનુ (‘તોડ પૂર્વોત્તમ’ પ્રતાદરા) વિષયાકાર પરિણામ “અનુમાન તથા વાક્યથી ઉત્પન્ન થયેલ બુદ્ધિનું વિષયાકાર પરિણામ “આગમ પ્રમાણ કહેવાય છે. સત્કાર્યવાદ–સત: સન્નાથ અર્થાત્ સત્ કારણથી સત્કાર્યની ઉત્પત્તિ થાય છે. આ કાર્ય કારણુભાવની વ્યવસ્થાપના માટે ચાર પ્રકારની વિપ્રતિપત્તિ આચાર્યોએ બતાવી છે. અર્થાત્ કાર્યરૂપ સંપૂર્ણ જગત અને તેનું મૂળ કારણના, આ બન્નેના સત્ત્વ અને અસત્ત્વના ભેદથી ચાર પક્ષ થાય છે(૧) સાતઃ કાળા અર્થાત અસત પદાર્થોથી અસની ઉત્પત્તિ થાય છે. આ તે શશ વિષાણુની માફક અસંભવ છે. (૨) અસત: સાવરે અર્થાત અસતથી સત ઉત્પન્ન થાય છે. આ મત બૌદ્ધોને છે. (૩) સત્તઃ અજ્ઞાતે અર્થાત્ સત્કારણથી અસત્કાર્યની ઉત્પત્તિ થાય છે. આ મત માયાવાદી વેદાન્તી માને છે. જ્યારે (૪) સત સકનારે અર્થાત સત્કારણથી સત્કાર્યની ઉત્પત્તિ થાય છે. આ મત સાંખ્યને છે, જે સત્કાર્યવાદથી સુપ્રસિદ્ધ છે. સત્કાર્યવાદ એટલે કાર્ય અને કારણની બાબતમાં સાંખ્યને જે વિશિષ્ટ સિદ્ધાંત છે તે સત્કાય. વાદ કહેવાય છે. મુખ્ય પ્રશ્ન એ છે કે અનેક પ્રકારની સામગ્રી તથા પ્રયત્નથી ઉત્પન્ન થયા પહેલાં કાર્ય કારણમાં હાજર રહે છે કે કેમ? અર્થાત્ કુંભકાર દડની મદદથી માટીને ઘટ બનાવે છે ત્યારે શ: ઘટ ઉત્પન્ન થયાં પહેલાં માટીમાં ઘટ હાજર હતા ? આનો Jain Educationa International For Personal and Private Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ : ષડ્રદર્શન સુબાધિકા ઉત્તર સાંખ્યદર્શન આ પ્રમાણે આપે છે—ઉત્પત્તિ પહેલાં કાર્ય કારણમાં અવ્યક્ત રૂપથી રહે છે. આ પ્રમાણે કાર્ય અને કારણમાં વસ્તુતઃ અભેદ છે. કાર્યની અવ્યક્ત અવસ્થાનું નામ કારણ છે, અને કારણની વ્યક્ત અવસ્થાનું નામ કાર્ય છે. આ સત્કાર્યવાદની પુષ્ટિ માટે સાંખ્યકારિકામાં આ પ્રમાણે કહેવામાં આવેલ છે. असदकरणादुपादानग्रहणात् सर्वसम्भवाभावात् । શક્ય શવયર રામાવાર સત્ કાર્યમ્ | અર્થાત્-કારણું વ્યાપારની પૂર્વે પણ કાર્ય કારણમાં વિદ્યમાન રહે છે, કારણ કે અસત હોવાથી કાર્યની ઉત્પત્તિ થઈ શકતી નથી. કાર્યની ઉત્પત્તિ માટે તેના ઉપાદાન કારણનું ગ્રહણ અવશ્ય કરવું પડે છે. અર્થાત્ કાર્ય પિતાના ઉપાદાન કારણની સાથે નિયત-રૂપથી સંબંધિત હોય છે. બધાં કાર્ય બધા કારણથી ઉત્પન્ન થઈ શક્તા નથી, જે કારણે જે કાર્યને ઉત્પન્ન કરવામાં સમર્થ છે, તેનાથી તે જ કાર્યની ઉત્પત્તિ થાય છે અને કાર્ય કારણમક અર્થાત કારણથી અભિન્ન અથવા તેના સ્વરૂપનું હોય છે. આથી એ સિદ્ધ થાય છે કે-જે કાર્ય ખરેખર કારણમાં રહેતું ન હોય તે કેઈપણ પ્રયત્નથી તેને આવિર્ભાવ થઈ શકે જ નહિ. શું રેતીમાંથી તેલ નીકળી શકે ખરું? તલને પીસવાથી જ તેલ નીકળે છે, કારણકે તલમાં તેલ છે અને રેતીમાં તેલ નથી. વળી, દૂધમાંથી જ દહીં થાય, માટીમાંથી નહીં. આ રીતે સાંખ્યદર્શન નિર્ણય ઉપર આવે છે કે કાર્ય પણ કારણમાં પહેલેથી જ અવ્યક્ત અવસ્થામાં રહેલું હોય છે. ધ Jain Educationa International For Personal and Private Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૪ તત્વ મીમાંસા ખ્ય દર્શનમાં સંક્ષેપમાં તના ચાર પ્રકાર માનવામાં આવે છે. (૧) પ્રકૃતિ, (૨) પ્રકૃતિ-વિકૃતિ ઉભયાત્મક (૩) કેવલ વિકૃતિ અને (૪) ન પ્રકૃતિ ને વિકૃતિ. કેવલ પ્રકૃતિને જ મૂલ પ્રકૃતિ અથવા પ્રધાન કહેવામાં આવે છે. પ્રકૃતિ એટલે કન રોતિ વાર્થ મુરાદતિ રૂતિ પ્રકૃતિ: અર્થાત્ જે પિતા નાથી ભિન્ન અન્ય તને ઉત્પન્ન કરે, તે પ્રકૃતિ છે. પ્રધાનથી મહત્તત્વની ઉત્પત્તિ થાય છે. મહત્તત્વ એટલે બુદ્ધિ. મહત્તત્વ પ્રધાનથી ભિન્ન તત્વ મનાય છે, એટલે અન્ય તત્ત્વને ઉત્પાદક હેવાથી પ્રધાન મહત્તત્વની પ્રકૃતિ છે અને મહત્તત્વ પ્રધાનની Jain Educationa International For Personal and Private Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ : ષડ્રદર્શન સુધિકા વિકૃતિ છે. પ્રધાન કેઈનાથી ઉત્પન્ન થતું નથી અને પ્રધાનથી જ સમગ્ર પ્રપંચની ઉત્પત્તિ થાય છે, તેથી પ્રધાનને મૂલ પ્રકૃતિ કહેવામાં આવે છે. મહત્તત્વથી અહંકાર અને અહંકારથી પંચતત્માત્ર ઉત્પન્ન થાય છે. આથી મહત્તત્વ અહંકારની પ્રકૃતિ અને પ્રધાનની વિકૃતિ સિદ્ધ થાય છે. અહંકાર મહત્તત્વની વિકૃતિ અને પંચતત્પાત્રની પ્રકૃતિ છે. પંચતન્માત્રાથી પંચભૂતની ઉત્પત્તિ થાય છે. આથી પંચતન્માત્રા પંચભૂતની પ્રકૃતિ અને અહંકારની વિકૃતિ થાય છે. આથી મહત્તત્વ, અહંકાર અને પંચતન્માત્રા આ સાત ત પ્રકૃિતિ વિકૃતિ ઉભયાત્મક કહેવાય છે પંચભૂત અને એકાદશ ઈન્દ્રિય (પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય અને મન) આ સેળ તો વિકૃતિ કહેવાય છે, કારણ કે તેનાથી કંઈ ભિન્ન તત્ત્વ ઉત્પન્ન થતું નથી. આ રીતે ચોવીસ ત થયાં, અને પચીસમું તત્વ છે, પુરૂષ જે ન પ્રકૃતિ ન વિકૃતિ છે. જેની ચર્ચા આગળ કરાશે. આ તને સમજા. વતા ઈશ્વર કૃષ્ણ સાંખ્યકારિકામાં લખ્યું છે કે मूल प्रकृति रविकृतिर्महदाद्याः प्रकृतिविकृतयः सप्त । षोडशकस्तु विकारो न प्रकृति नै विकृतिः पुरुषः ।। ગુણ સ્વરૂપ–સત્વ, રજ અને તમ નામના ગુણે અનુક્રમે સુખ, દુઃખ તથા મેહાત્મક છે અર્થાત સુખ-દુઃખ તથા મેહ તેનું સ્વરૂપ છે. પ્રકાશ કરવું, પ્રવૃત્તિ કરવી તથા નિયમન કરવું તે તેઓનું કાર્ય છે. અર્થાત સત્વગુણથી પ્રકાશ થાય છે એટલે કે નાના પ્રકારના કાર્ય કરડ્યાનું જ્ઞાન થાય છે, રજોગુણથી નાના Jain Educationa International For Personal and Private Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ ષડ્રદર્શન સુબાધિકા : ૧૯૫ પ્રકારના કાર્ય કરવાની પ્રવૃત્તિ થાય છે તથા તમોગુણથી કાય કરવાની પ્રવૃત્તિ અટકી જાય છે, અને આ ત્રણેય ગુણેમાંથી એક એક ગુણ બીજા બને ગુણેને દબાવીને પિત પિતાની પ્રવૃત્તિને પ્રાપ્ત કરે છે. આથી પરસ્પર અભિભવ વૃત્તિવાળા છે અને એમાંથી એક એક ગુણ પિતા પોતાના કાર્ય માટે બીજા બે ગુણોની મદદ લઈ પ્રવૃત્ત થાય છે. આથી પરસ્પરાશ્રય વૃત્તિ છે અને સંસારના બધા કાર્યોનું ત્રિગુણાત્મક હેવાથી પરસ્પર જનક પણ છે, તથા સ્ત્રી પુરૂષની સમાન એકબીજામાં સંગ સ્વભાવવાળ પણ છે, પરંતુ વિશેષતા એટલી છે કે જ્યારે આમાંથી એક ગુણ અધિક બળવાન થાય છે ત્યારે બે ગુણ દુર્બળ થઈ જાય છે. સત્ત્વગુણ લઘુ તેમજ પ્રકાશક છે, કારણ કે સત્વગુણની અધિક્તાને લીધે શરીરમાં હલકાપણું જવાય છે તેમજ ઈન્દ્રિ યથી પિત પિતાના વિષયનું જ્ઞાન પણ શીઘ્રતાથી થાય છે. રજોગુણ ઉપષ્ટભ્ભક અર્થાત પ્રવર્તક અને ચલ એટલે કે સક્રિય હોય છે, કારણ કે ગુણથી જ કાર્ય કરવામાં પ્રવૃત્તિ થાય છે અને ચલન પણ તેનાથી જ થાય છે. તમે ગુણ ગુરુ તેમજ પ્રતિબંધક હોય છે, કારણ કે તમે ગુણથી જ શરીર તથા ઈન્દ્રિયોમાં ભારેપણું અને વિષયજ્ઞાનનું રૂંધાઈ જવું થાય છે. જો કે આ ત્રણેય ગુણે પરસ્પર વિરોધી હોવાથી મળીને કે એક કાર્યમાં પ્રવૃત્ત થતા નથી, તે પણ જેવી રીતે વાટ, તેલ અને અગ્નિ એ ત્રણેય પરસ્પર વિરુદ્ધ હોવા છતાં પણ અંધકાર-નાશ દ્વારા રૂપ પ્રકાશરૂપ કાર્યને માટે ત્રણેય અન્ય વિરોધ છેડીને પદાર્થોને Jain Educationa International For Personal and Private Use Only Page #213 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ : ષડ્રદર્શન સુબાધિકા પ્રકાશિત કરે છે તેવી જ રીતે ઉક્ત ત્રણેય ગુણે અન્ય વિરોધ છેડીને ભાગ અપવર્ગરૂપ પુરુષાર્થ માટે અન્ય મળીને કાર્ય કરે છે મૂળ પ્રકૃતિ–મૂળ પ્રકૃતિનું સ્વરૂપ ત્રિગુણાત્મક છે સત્વ, રજ અને તમ. આ ત્રણેય ગુણેની જે સામ્યવસ્થા છે, તેને મૂળ પ્રકૃતિ, પ્રધાન અને અવ્યક્ત કહેવામાં આવે છે. સામ્યાવસ્થા એટલે કે સત્ત્વ, રજ અને તમ ત્રણ ત નહીં, પરંતુ આ ત્રિગુણાત્મક એક જ તત્વ માનવામાં આવે છે. આ જગતના બધાં પદાર્થો મર્યાદિત તેમજ પરતંત્ર હવાને લીધે કાર્યરૂપ છે. તેથી એની ઉત્પત્તિ કઈને કઈ મૂળ તત્વથી અવશ્ય થયેલ હેવી જોઈએ અને આ મૂળ તત્ત્વને સાંખ્યદર્શનમાં સ્થલ અને સૂક્ષ્મ સમગ્ર કાર્યની ઉત્પાદિકા પ્રકૃતિ માનેલ છે. આ પ્રકૃતિ સંસારનું મૂળ કારણ છે. આ પ્રકૃતિ નિત્ય અને નિરપેક્ષ છે, કારણ કે સાપેક્ષ પદાર્થ અને અનિત્ય જગતનું મૂળ કારણ બની શકે નહીં. પ્રકૃતિની સિદ્ધિ માટે સાંખ્ય શાસ્ત્રીઓ આ પ્રમાણે કહે છે વિશ્વના બધા વિષયે મર્યાદિત તેમજ પરતંત્ર છે, માટે તેનું મૂળભૂત કારણ અપરિચ્છિન્ન અને નિરપેક્ષ હેવું જોઈએ. બીજું સંસારના સમગ્ર પદાર્થોમાં ત્રણ પ્રકારના ગુણોની સત્તા બધે જોવા મળે છે. દરેક પદાથ સુખ, દુઃખ તથા મેહ ઉત્પન્ન કરનાર છે. એટલા માટે એક એવું મૂળ કારણ અવશ્ય હોવું જોઈએ કે જેમાં આ વિશેષતાઓ રહેલી હોય. કાર્ય કારણથી ઉત્પન્ન થાય છે અને નાશ થયા બાદ પુનઃ તેમાં લય પામે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #214 -------------------------------------------------------------------------- ________________ ષદ્દન સુમેાધિકા : ૧૯૭ આ રીતે બધીવ્યક્ત વસ્તુએ અવ્યક્ત પ્રકૃતિમાં લીન થઈ જાય છે. જે આત્મા સિવાય સંસારની બધી વસ્તુઓને પાતામાં સમાવી લે છે. સંપૂર્ણ જડ જગતના આ સૂક્ષ્મ કારણને સાંખ્યમાં પ્રકૃતિ, પ્રધાન કે અવ્યક્તના નામથી ઓળખવામાં આવે છે. પ્રકૃતિ કેઈ કારણનુ કાર્ય નથી. આથી તે મૂળપ્રકૃતિ છે. પ્રકૃતિ ભાગ્યા છે, પુરુષ ભેાક્તા છે. પુરૂષ-સાંખ્યદર્શન એ મૂળ તત્ત્વને માને છે એક જડ અને બીજી' ચેતન, જડ તે પ્રકૃતિ છે અને ચેતન એ પુરૂષ છે. પુરૂષ એટલે આત્મા. આત્માનું અસ્તિત્વ સ્વયંસિદ્ધ છે. તેના સ્વરૂપ વિષે દર્શીન શાસ્ત્રોમાં અનેક મતા જોવા મળે છે. જેમ કે ચાર્વાક સ્થૂલ શરીરને જ આત્મા માને છે. બૌદ્ધ મતાવલ બી આત્માને વિજ્ઞાનના પ્રવાહુ માત્ર સમજે છે. ન્યાય-વૈશેષિક તેમજ પ્રભાકર મીમાંસકેના મનમાં આત્મા એક અચેતન દ્રવ્ય છે, જે વિશેષાવસ્થામાં ચૈતન્યને આધાર થઈ જાય છે. અદ્વૈત વેદાંત આત્માને શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ માને છે. જ્યારે સાંખ્ય શાસ્ત્રીએ આત્માને નિત્ય અને સવવ્યાપી ચૈતન્ય માને છે. આત્મા જ્ઞાતા છે. જ્ઞાનના વિષય નથી. ચૈતન્ય એના ગુણ નથી પણુ સ્વભાવ છે. આત્મા કેવલ છા છે, ભાક્તા છે. તે નિષ્ક્રિય, અવિકારી, અસંગી, સ્વયંભુ, નિત્ય અને સ` વ્યાપી સત્તા છે પુરૂષો અનેક છે. પ્રકૃતિ અને પુરૂષના ધર્મનું જ્ઞાન, વિવેક ન થવાથી તે ખંધનમાં છે. જ્યારે પ્રકૃતિ-પુરૂષના વિવેક થઈ જાય છે ત્યારે તે મુક્તિ પામે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #215 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ : પદર્શન સુબાધિકા સત્વરજતમ ગુણાત્મક પ્રકૃતિરૂપ મુળ કારણથી મહત્તત્વ (બુદ્ધિ) અને તેનાથી અહંકાર ઉત્પન્ન થાય છે. અહંકારથી અગીયાર ઇન્દ્રિયે તથા પાંચ સૂક્ષ્મ તન્માત્રાએ આમ સેળ પદાર્થોને સમુહ ઉત્પન્ન થાય છે. પાંચતત્પાત્રાએથી પૃથ્વાદિ પાંચ મહાભૂત ઉત્પન્ન થાય છે. સાંસારિક પદાર્થોનું પ્રત્યક્ષ જ્ઞાન જ્ઞાનેન્દ્રિયથી થાય છે. ત્યાર બાદ મનથી સંકલ્પ થાય છે કે આ આવું છે અને આ આવું નથી. ત્યાર પછી હું કાર્યને અધિકારી છું આ જાતનું અભિમાન ઉત્પન્ન થાય છે અને પછી મારે આમ અવશ્ય કરવું છે. આ જાતને નિર્ણય કરી તે કાર્યમાં પ્રવૃત્ત થાય છે. આ પ્રવૃત્તિ બુદ્ધિ તત્ત્વને લીધે થાય છે. બુદ્ધિ તત્વના વિવેક જ્ઞાનમાં ઉપયોગી સાત્વિક તથા તામસ આઠ ધર્મ કહેવામાં આવેલ છે, જેને સાંખ્ય દર્શનમાં ભાવ કહેવામાં આવે છે. જેમાં ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ઐશ્વર્ય આ ચાર સાત્વિક બુદ્ધિના ધર્મો છે. આનાથી વિપરિત અધર્મ, અજ્ઞાન, વૈરાગ્ય તથા અનૈશ્વર્ય આ ચાર તામસ બુદ્ધિના ધમે છે. ઈન્દ્રિયોથી પ્રત્યક્ષ કર્યા બાદ મનથી વિચાર કરીને “આ કાર્યમાં મારે જ અધિકાર છે, આ બધું મારા માટે જ છે, જે કંઈ છે તે હું જ છું.” આ રીતે જે અભિમાન પ્રાણી માત્રને થાય છે. આ અસાધારણ ધર્મને લીધે અહંકારનું લક્ષણ છે. અહં. કાર પણું સાત્વિક, રાજસ અને તામસુ હોય છે. સારિવક અહં. કારથી અગીયાર ઈન્ડિયા ઉત્પન્ન થાય છે તેમાં પાંચ જ્ઞાનેન્દ્રિય, પાંચ કર્મેન્દ્રિય અને અગીયારમું મન તે ઉભયેન્દ્રિય છે.' Jain Educationa International For Personal and Private Use Only Page #216 -------------------------------------------------------------------------- ________________ ષડૂદન સુમેાધિકા : ૧૯૯ બુદ્ધિ, અહં'કાર તથા મન અભ્યંતર હાવાથી તેને અંતઃકરણ પણ કહેવામાં આવે છે. આ ત્રણેય અંતઃકરણામાં બુદ્ધિની જ પ્રધાનતા છે. કારણ કે વાટ, તેલ અને અગ્નિ એની સમાન પરસ્પર વિરુદ્ધ સત્ત્વ, રજ અને તમેા ગુણુના વિકારરૂપ આ મધા ગુણ વિશેષ પરિણામરૂપ મન ખાઘેન્દ્રિય અહુ કારાદિક અંધકાર નિરાશ દ્વારા રૂપ પ્રકાશ માટે દ્વીપકની સમાન મળીને આત્માના ભેગ ચેાગ્ય પદાર્થાને ભેગ માટે બુદ્ધિને પ્રકાશિત કરે છે, આથી બુદ્ધિ જ બધા કારણેામાં મુખ્ય છે. સંક્ષેપમાં, સાંખ્ય પચીસ તત્ત્વાને માને છે. સાથેા સાથ તે કહે છે કે— जटी मुण्डी शिखी वाऽपि यत्र तत्राश्रमे वसेत् । पञ्च विशति तत्वज्ञो मुच्यते नात्र संशयः || અર્થાત્ જટાને ધારણ કરનાર, મુંડન કરાવનાર, શિખાને ધારણ કરનાર કે પછી કાઈ પણ આશ્રમમાં રહેતા હાય ત પણ જે પચીસ તત્ત્વાને જાણે છે તે અવશ્ય મુક્ત થઈ જાય છે, તેમાં કોઈ જાતના સંદેહ નથી. સાંખ્ય દન જીવન્મુક્તિ તથા વિદેહ મુક્તિ માનેલ છે. વિવેકજ્ઞાન થવાથી મનુષ્ય આ જન્મમાં જીવન્મુક્તિ પામે છે ત્યાર પછી તેને કમ બંધ થતા નથી. શરીરના નાશ થયા પછી પુરૂષ એકાન્તિક તથા અવિનાશી દુઃખ ત્રયથી મુક્ત થાય છે તેને વિદ્ધિ મુક્તિ કહેવામાં આવે છે. પુનઃ જન્મ થતા નથી. Jain Educationa International For Personal and Private Use Only Page #217 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ : ૧૫ મીમાંસા ન દન ધ.ત, માત, પુરાણુ ભાતિ અની પ મ થાય! પ્રેમએ ધર્મ છે. અહીંયા જિજ્ઞાસા થાય છે કે ધમ એટલે શુ? ધર્મમાં પ્રમાણ શું છે? મીમાંસા દનમાં આ જીજ્ઞાસાનુ સમાધાન કરવામાં આવેલ છે મીમાંસા દશનને પૂર્વમીમાંસા પણ કહેવામાં આવે છે. આ દર્શીનના પ્રવર્તક મહષિ જૈમિનિ છે મીંમાસા સૂત્ર ખાર અધ્યાયેામાં રચાયેલ છે. પ્રત્યેક અધ્યાયમાં અનેક પાદ છે. *માસા સૂત્રને *માસ્ય વિષય આ પ્રમાણે છે. પ્રથમ અધ્યાયમાં વિધિ, અ`વાદ, મંત્ર અને સ્મૃતિ આદિના પ્રામાણ્યને વિચાર કરવામાં આવેલ છે. બીજા અધ્યાયમાં ઉપેાધાત, કમ ભેદ, Jain Educationa International For Personal and Private Use Only Page #218 -------------------------------------------------------------------------- ________________ દર્શન સુબાધિકા : ૨૦૧ પ્રમાણપવાદ, પ્રગભેદ સ્વરૂપ અર્થને વિચાર કરેલ છે. તૃતીયાધ્યાયમાં કૃતિ, લિગ આદિ પ્રમાણેમાં પૂર્વ પૂર્વના પ્રાબલ્યને વિચાર કરવામાં આવેલ છે. આથી સિદ્ધ થાય છે કે સર્વત્ર બધાનું નિર્ણાયક કૃતિરૂપ એક જ પ્રમાણ છે, અને તેની અપેક્ષાયે બધા પ્રમાણે દુર્બળ છે. ચતુર્વાધ્યાયમાં પ્રધાન, અપ્રધાનીભૂત પ્રકતૃત્વને વિચાર, પંચમમાં શ્રુતિ આદિ છે પ્રમાણેને વિચાર, છઠ્ઠા અધ્યાયમાં કર્મ, કર્મને અધિકારી આદિની ચર્ચા, સપ્તમ અધ્યાયમાં અતિદેશને, આઠમા અધ્યાયમાં પ્રત્યક્ષ વચનના અભાવમાં પણ સ્પષ્ટ લિગેથી અતિદેશને તેમજ અસ્પષ્ટ લિંગેથી અતિદેશને વિચાર, નવમામાં હુને વિચાર, દશમામાં બાધના હેતુભૂત દ્વાર લોપના વિધાનને, અગીયારમાં તંત્ર વિષયક તેમજ બારમા અધ્યાયમાં પ્રસંગ, તંત્રી, નિર્ણય, સમુચ્ચય અને વિકલ્પને વિચારમાં કરવામાં આવેલ છે. મીમાંસાનું મુખ્ય ધ્યેય વૈદિક કર્મકાંડની પુષ્ટિ કરવાનું છે. તે પુષ્ટિ બે રીતે કરવામાં આવેલ છે. (૧) વૈદિક વિધિ નિષેધ અર્થ સમજવા માટે અને એક બીજામાં એની સંગતિ બેસાડવા માટે વ્યાખ્યા પદ્ધતિને નિર્ણય કરે અને (૨) કર્મકાંડના મૂળ સિદ્ધાંતનું યુક્તિ દ્વારા પ્રતિપાદન કરવું કર્મકાંડ માને છે કે આત્મા અવિનાશી છે તેથી મૃત્યુ પછી પણ વિદ્યમાન રહે છે અને સ્વર્ગમાં કર્મોના ફળને ભગવે છે. કઈ એવી શક્તિ છે કે જે કર્મોના ફળને સુરક્ષિત રાખે છે. વેદ અબ્રાન્ત છે અને આ જગત સત્ય છે આથી આપણું જીવન અને કર્મ સ્વપ્ન માત્ર નથી અર્થાત્ મિથ્યા નથી. Jain Educationa International For Personal and Private Use Only Page #219 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ : પદર્શન સુબાધિકા મીમાંસા એટલે કોઈ વસ્તુના સ્વરૂપને યથાર્થ નિર્ણય કરે તે. વેદના બે ભાગ છે. કર્મકાંડ અને જ્ઞાનકાંડ, યજ્ઞની વિધિ તથા અનુષ્ઠાનનું વર્ણન કર્મકાંડનો વિષય છે. જ્યારે જીવ, જગત અને ઈશ્વરના વિધ્યનું વર્ણન કરવું તે જ્ઞાનકાંડને વિષય છે. આથી કર્મકાંડનું વર્ણન કરનાર દર્શનને મીમાંસાદર્શન અને જ્ઞાનકાંડનું વર્ણન કરનાર દર્શનને વેદાન્તદર્શન કહેવામાં આવે છે. આ ઉપરાંત કર્મકાંડ પૂર્વ છે અને જ્ઞાનકાંડ ઉત્તર છે, તેથી પૂર્વમીમાંસા અને ઉત્તરમીમાંસાના નામે પણ અનુક્રમે મીમાંસાદર્શન અને વેદાંતદર્શન એળખાય છે. મીમાંસાદર્શનને મૂળ ગ્રંથ જૈમિનિ સૂત્ર છે. આ સૂત્રે ઉપર શબરસ્વામીનું વિસ્તૃત ભાષ્ય છે, જે દ્વારા મીમાંસાના સિદ્ધાંત સ્પષ્ટ સમજાય છે. ત્યારબાદ અનેક ગ્રંથો તેમજ તે ઉપર ટીકાઓની રચના થયેલ છે. મીમાંસામાં ત્રણ વિશિષ્ટ મતે છે. (૧) ભાદૃમત જે કુમારીલ ભટ્ટને ગણાય છે. (૨) ગુરુમત જે પ્રભાકરને ગણાય છે અને (૩) મુરારીમત. મીમાંસાદર્શનને સુવ્યવસ્થિત તેમજ અન્ય માને કર્કશ તર્કથી બચાવીને કપ્રિય તેમજ પ્રતિષ્ઠિત કરવાનું શ્રેય કુમારીલ ભટ્ટને ફાળે જાય છે. તેમના પ્રમુખ શિષ્ય હતા મંડન મિશ્ર. જેમની ભાર્યાનું નામ ભારતી હતું, જે સાક્ષાત્ સરસવતી સમાન હતા. કુમારીલ ભટ્ટે જ પ્રભાકરની પ્રતિભાથી મુગ્ધ થઈને તેમને ગુરૂની પદવી આપી હતી. મુરારી મિશ્રના મતેને ઉલ્લેખ ગંગેશ ઉપાધ્યાય તેમજ વર્ધમાન ઉપાધ્યાયે પિનાના ગ્રંથમાં કરેલ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #220 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૬ જ્ઞાનમીમાંસા જ્ઞાત તથા સત્યભૂત પદાર્થના જ્ઞાનને પ્રમા કહે છે. આથી '' ભ્રમ તથા સંશય જ્ઞાન પ્રમાના અંતર્ગત આવતું નથી. આ પ્રમાના કારણને પ્રમાણ કહે છે. પ્રમાણા: ૪ ઇમામા ભટ્ટ મતમાં પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન, શબ્દ, અથપત્તિ અને અનુપલબ્ધિ આમ છ પ્રમાણ માનવામાં આવે છે. જ્યારે પ્રભાકરના મતમાં અનુપલબ્ધિને પ્રમાણ માનવામાં આવતું નથી. પ્રત્યક્ષ અને અનુમાન પ્રમાણુની કલ્પના ન્યાય દર્શનાનુસાર માનવામાં આવેલ છે. મીમાંસા દર્શન વાસ્તવવાદી છે. તે જગતને આભાસ માત્ર માનતું નથી. પ્રત્યક્ષ પ્રમાણુના બને ભેદેને તે માને છે. નિર્વિકલપકને આલેચન જ્ઞાન કહેવામાં આવે છે. Jain Educationa International For Personal and Private Use Only Page #221 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ : ષડ્કશન સુબેાધિકા મીમાંસક સંયેાગ અને સંયુક્ત તાદાત્મ્ય નામના એ જ સન્નિકને માને છે. અનુમાનના પચાવયવ વાક્યમાં મીમાંસા, પ્રતિજ્ઞા, હેતુ અને દૃષ્ટાંત આ ત્રણ અવયવને માને છે. મીમાંસા મતાનુસાર ઉપમાન એક સ્વતંત્ર પ્રમાણ છે. તે કહે છે કે ઉપમાનજન્ય જ્ઞાન ત્યારે થાય છે કે જ્યારે કાઇ પહેલાં જોયેલ વસ્તુની સદૃશ કેાઈ પદાર્થોં જોવાને લીધે મૃત પદાર્થના સાદૃશ્યનું જ્ઞાન થાય છે. જ્ઞાત પદેશના દ્વારા પદાર્થનું સ્મરણ થવાથી અસન્નિષ્કૃષ્ટ વાકયના અનુ જ્ઞાન થવું તે શાબ્દી પ્રમા કહેવાય છે. વાકય એ પ્રકારના હાય છે; એક પૌરુષેય અને બીજું અપૌરુષેય. પૌરુષેય વાકય આપ્ત પુરુષે કહેલ હોય છે, જ્યારે અપૌરુષેય વાકય સ્વય' શ્રુતિ છે. વેદોમાં એ પ્રકારના વાકયે જોવા મળે છે, એક વિધી વાકય અને ત્રીજું સિદ્ધાČક વાકય. વિધી વાકય જેવું' કે-સ્વર્ગામો યજ્ઞેતુ અર્થાત્ સ્વની ઇચ્છા રાખનારે ચજ્ઞ કરવા જોઇએ. મીમાંસાનું માનવું છે કે વેનુ' તાત્પય વિધી વાકયામાં જ છે, સિદ્ધાક વાકયામાં નહીં. સય જ્ઞાનમનન્ત' દ્રઢ આ સિદ્ધાર્થ ક વાકયનું ઉદાહરણ છે. આ બ્રહ્મ-એધક વાકયનું તાત્પર્ય બ્રહ્માના સ્વરૂપ અતાવવાનું નથી, પરંતુ આવા સ્વરૂપવાળા બ્રહ્મને જાણ વામાં છે. મીમાંસા માને છે કે વેદવિહિત કનું અનુષ્ઠાન તે ધમ અને વેઢથી જે વસ્તુ પ્રતિપાદિત થાય છે તે ક રૂપ જ હાય છે, જ્ઞાનરૂપ નહીં. જ્ઞાનનેા પણ ઉપયેગ એમાં જ છે કે તે કમને પ્રેરિત કરે છે અને તેને સ્ફૂર્તિપ્રદાન કરે છે. તાત્પર્ય એ છે કે મીમાંસા શાસ્ત્ર વ્યવહારવાદનું એક વિશિષ્ટ રૂપ છે, કારણુ કે અહીંયા જ્ઞાનખાધક વાકયોનુ પવસાન વિધિ વાકયોમાં જ Jain Educationa International For Personal and Private Use Only Page #222 -------------------------------------------------------------------------- ________________ ષડૂદન સુખાધિકા : ૨૦૧ માનવામાં આવેલ છે. મીમાંસાદનના પ્રધાન ઉદ્દેશ્ય ધર્મનુ પ્રતિપાદન કરવાનું છે અને ધમ માટે પ્રમાણુભૂત વેદ છે. વેદ નિત્ય અને અપૌરુષેય છે. પૌરુષેય વાકય તે કહેવાય છે કે તેને કાઈ કર્યાં હોય. પૌરુષેય વાકય, જે કોઈ દ્વારા નિર્મિત હેાતું નથી, પ્રત્યુત સ્વયં નિત્ય હાય છે. મીમાંસા ઇશ્વરની સત્તાના સ્વીકાર કરતી નથી, જેથી ઇશ્વરના અભાવમાં તેની રચનાના પ્રશ્ન ઉપસ્થિત થતા નથી. બીજું, શબ્દ નિત્ય છે. શબ્દના અર્થની સાથે સબંધ પણ સ્વાભાવિક તથા નિત્ય છે, વેદ નિત્ય શબ્દ સમૂહાત્મક છે. આથી તે પણ નિત્ય છે. મીમાંસા ફેાટવાદને માનતુ નથી. ઋષિએ મંત્રના કર્તા નથી પરંતુ મંત્રના દૃષ્ટા છે. આથી વેદ અપૌરુષેય છે. વેદના પાંચ પ્રકારના વિષયેા છે. (૧) વિધિ (૨) મંત્ર (૩) નામધેય (૪) નિષેધ અને અવાદ, સ્વામો નેત્ અર્થાત્ સ્વર્ગ'ની કામનાવાળાએ યજ્ઞ કરવા જોઇએ. આ વિધિ વાકય છે. અનુષ્ઠાનનના અસ્મારકોને મંત્રના નામથી કહેવામાં આવે છે. યજ્ઞાના નામની નામધેય સંજ્ઞા છે. અનુચિત કાર્યાંથી અટકી જવું' તેને નિષેધ કહે છે તથા કોઈ પદાર્થોના યથા ગુણાના કથનને અથવાદ કહેવામાં આવે છે. આ પાંચ વિષયે ઢાવા છતાં પણ વેદનુ તાત્પર્ય વિધિવાકયોમાં જ છે, અન્ય ચાર વિષયે કેવલ અંગભૂત છે. વિધિ ચાર પ્રકારની હેાય છે. (૧) ઉત્પત્તિ વિધિ (ર) વિનિચેગ વિધિ (૩) અધિકાર વિધિ અને (૪) પ્રયાગ વિધિ. વિષ્યના નિર્ણય કરવામાં સહાયક Jain Educationa International For Personal and Private Use Only Page #223 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ : ષડ્રદર્શન સુબેધિકા કૃતિ, લિંગ, વાક્ય, પ્રકરણ, સ્થાન તથા સમાખ્યા નામક છ પ્રમાણેને મીમાંસા સ્વીકારે છે. તેના દ્વારા નિર્ણત સિદ્ધાંતને ઉપગ સ્મૃતિઓની વ્યાખ્યા કરવામાં પ્રધાનતયા કરાય છે. અર્થપત્તિ એટલે દષ્ટ અથવા શ્રત અર્થની સિદ્ધિ જે અર્થના અભાવમાં થાય નહીં. અર્થાત્ કોઈ અર્થની અર્થાતર વિના અનુપપત્તિ જોઈને તેની ઉપપત્તિ માટે જે અર્થાન્તરની કલપના કરાય છે તે અર્થપત્તિ કહેવાય છે. દા.ત. આ દેવદત્ત ઉપવાસ કરતા હોવા છતાં પણ જાડો છે. અહીંયા ઉપવાસ કરે અને જાડા રહેવું આ બન્ને પરસ્પર વિરોધી છે. આથી આ વિરોધને દૂર કરવા માટે આ દેવદત્ત દિવસે ખાતે નથી, પણ રાત્રે તે અવશ્ય ભજન કર હશે. આ અર્થની કલ્પના કરવી તે અર્થી પત્તિ છે, કારણ કે આ રીતે આક્ષેપ કર્યા વિના પૂર્વોક્ત વાકયની ઉક્તિ સિદ્ધ થઈ શકતી નથી. અનુપલબ્ધિની સ્વતંત્ર સત્તા છે. ઉપર્યુક્ત પાંચ પ્રમાણે ભાવપદાર્થોની ઉપલબ્ધિના સાધકે છે, પરંતુ અભાવની ઉપલબ્ધિના પ્રમાણની પણ આવશ્યક્તા છે. આ આવશ્યકતા અનુપલબ્ધિ પ્રમાણ પૂરી પાડે છે. વસ્તુની અનુપલબ્ધિ તેના અભાવને સૂચિત કરે છે. પરંતુ અનુપલબ્ધિ યોગ્ય હોવી જોઈએ. કઈ પદાર્થની ઉપલબ્ધિ જ્ઞાનના સમગ્ર સાધન ઉપસ્થિત રહેવા છતાં તે પદાર્થની ઉપલબ્ધિ થાય નહીં ત્યારે સમજવું કે તેને અભાવ સિદ્ધ થાય છે. અનુપલબ્ધિ પ્રમાણ પ્રત્યક્ષ પ્રમાણથી ભિન્ન છે, કારણ કે આપણે આંખથી પટને જોઈ શકીએ છીએ, પટાભાવને નહીં. આ અભાવનું જ્ઞાન અનુપલબ્ધિ દ્વારા થાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #224 -------------------------------------------------------------------------- ________________ ષડ્રદર્શન સુબાધિકા : ૨૦૭ મીમાંસકોનું માનવું છે કે (૧) જ્ઞાનની પ્રામાણિકતા કઈ બહારથી આવતી નથી, પણ તે જ્ઞાનની ઉત્પાદક સામગ્રીના સંગમાં સ્વત પિતાની મેળે જ ઉત્પન્ન થાય છે. (૨) જ્ઞાન ઉત્પન્ન થતાંની સાથે જ તેના પ્રામાણ્યનું પણ જ્ઞાન તે સમયે થાય છે. તે જ્ઞાનની સિદ્ધિ માટે અન્ય પ્રમાણ શેધવાની આવશ્યકતા રહેતી નથી. આ તથ્યને સમજાવતા આપણે કહી શકીએ કે (૧) પ્રમાણ સ્વતઃ ઉત્પન્ન થાય છે. (૨) પ્રમાણે સ્વતઃ જણાય છે. આ સિદ્ધાંતને સ્વતઃ પ્રામાણ્યવાદ કહેવામાં આવે છે, જે મીમાંસકોને માન્ય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #225 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ : ૧૭ તત્ત્વમીમાંસા - વજ્ઞાનની દષ્ટિએ મીમાંસા પ્રપંચની નિત્યતાને સ્વીકારે છે, ( પરંતુ પદાર્થોની કલ્પનામાં પ્રભાકર, કુમારિલ તેમજ મુરારિમાં મતભેદ જોવા મળે છે. પ્રભાકર આઠ પદાર્થોની સત્તા માને છે તે આ પ્રમાણે, દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, પરતંત્રતા, શક્તિ, સાદગ્ય અને સંખ્યા. કુમારિલના મતાનુસાર પદાર્થોની સંખ્યા ફક્ત પાંચ જ છે. દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય તયા અભાવ. મુરારિ મિશ્રના મતાનુસાર બ્રહ્મ જ એક પરમાર્થભૂત પદાર્થ છે, પરંતુ લૌકિક વ્યવહારની પ્રાપ્તિ માટે ધર્મ વિશેષ, ધર્મ વિશેષ આધાર વિશેષ તેમજ પ્રદેશ વિશેષ આ ચાર પદાર્થો માનવ જરૂરી છે. Jain Educationa International For Personal and Private Use Only Page #226 -------------------------------------------------------------------------- ________________ ષડૂદ્દેશન સુમેાધિકા : ૨૦૯ આપણી ઇન્દ્રિયા જ ખાદ્ય વસ્તુએની ઉપલબ્ધિનું સાધન છે. તેના દ્વારા જગત જે રૂપે દેખાય છે, તે રૂપમાં જગત સત્ય છે. આ સંસારમાં ત્રણ પ્રકારની વસ્તુએનું જ્ઞાન આપણને થાય છે. (૧) શરીર જે ભાગાયતન છે, (૨) ઇન્દ્રિયા જે ભાગમાધન છે અને (૨) પદાર્થ જે ભાગવિષય છે. આ ત્રણ વસ્તુએથી યુક્ત નાનારૂપ આ સંસાર અનાદ્વિ તથા અનંત છે. મીમાંસા દર્શીન મૂલ જગતની ઉત્પત્તિ તેમજ પ્રલયને માનતું નથી. વ્યક્તિ ઉત્પન્ન અને નાશ પામે છે. આ રીતે જગતને સત્ય સ્વીકારી અને વેદ દ્વારા પ્રતિપાદિત સ્વર્ગ, નરક, અદૃષ્ટ આદ્ધિ અનેક અતીન્દ્રિય વિષયાની પણ સત્તા માને છે. આથી મીમાંસા દન અનેક વસ્તુવાદી છે. મીમાંસાદર્શન કાર્યોની ઉત્પત્તિ માટે કારણ ઉપરાંત શક્તિને પણ માને છે. આ શક્તિ એક વિશિષ્ટ પદાથ છે. મીમાંસાના મતે આત્મા કર્તા તથા ભાક્તા અને છે તે વ્યાપક તેમજ પ્રતિ શરીરમાં ભિન્ન છે. જ્ઞાન, સુખ, દુ:ખ તથા ઈચ્છાદિ ગુણ તેમાં સમવાય સંબધથી રહે છે. આથી આત્મા જ્ઞાન સુખાર્દિરૂપ નથી. કુમારિલના મતે તે આત્મામાં ચિત્ તથા અચિત્ ખનેશ રહે છે આમાં ચિર્દેશથી આત્મા પ્રત્યેક જ્ઞાનને અનુભવ કરે છે અને અચિદશથી તે પરિણામને પ્રાપ્ત કરે છે. આત્મા ચૈતન્ય સ્વરૂપ નથી પણ ચૈતન્ય વિશિષ્ટ છે. આત્માનું જ્ઞાન આત્મ સવિત્તિ દ્વારા જ થઈ શકે છે. આત્મા જ્ઞાનના કર્યાં તેમજ જ્ઞાનનુ` કમ અને એકી સાથે જ છે. દા. ત. આમાન' વિદ્ધિ । અર્થાત્ તુ આત્માને જાણ. Jain Educationa International For Personal and Private Use Only Page #227 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ : ૧૮ આચાર મીમાંસા 1 માંસા દર્શનને પ્રધાન ઉદ્દેશ્ય ધર્મની વ્યાખ્યા કરવાને " છે. જેમિનીએ ધર્મની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે – જોનાક્ષmોડ ઘર્મ: અર્થાત્ વેદના વિધી વાક્ય દ્વારા લક્ષિત અર્થ તે ધર્મ કહેવાય છે. વેદવિહિત કર્મ તેનું નામ ધર્મ અને વેકનિષિદ્ધ કર્મ તેનું નામ અધર્મ, વેદ પ્રતિપાદ્ય કર્મ ત્રણ પ્રકારના હોય છે(૧) કામ્ય કર્મ-કે જે કઈ ઈચ્છા વિશેષ માટે કરવામાં આવતું કાર્ય. યથા શ્વાનો યત, (૨) પ્રતિષિદ્ધ કર્મ-કે જે અનર્થ ઉત્પાદક હેવાથી નિષિદ્ધ કાર્ય યથા ૪% 7 મા અર્થાત્ વિષદગ્ધ શસ્ત્રથી મારેલ પશુનું માંસ ખાવું ન જોઈએ, (૩) નિત્ય નૈમિત્તિક કર્મ-કે જે અહેતુક Jain Educationa International For Personal and Private Use Only Page #228 -------------------------------------------------------------------------- ________________ ષડૂદન સુબેાધિકા : ૨૧૧ કરણીય કાર્ય છે યથા સધ્યાવંદન આદિ નિત્ય ક્રમ છે અને અવસર વિશેપ ઉપર અનુષ્ઠેય શ્રાદ્ધાદિકમ છે તે નિત્ય નૈમિ ત્તિક કર્મ કહેવાય છે. આ ત્રીજા પ્રકારના કર્મ કરવાથી દુરિત ક્ષય થાય છે અને ન કરવાથી પ્રત્યવાય પાપ ઉત્પન્ન થાય છે. જો કે પ્રભાકરના મતે નિત્ય નૈમિત્તિક કમ નિષ્કામ કર્મ છે. કારણ કે વેદમાં કહેલ હેાવાથી કરવા જોઈએ, કોઈ પણ ફળની આશાથી નહીં. મીમાંસકેનું માનવું છે કે પ્રત્યેક કમ માં અપૂત્ર ( પુણ્યપાપ) ઉત્પન્ન કરવાની શક્તિ રહેલી હોય છે. કથી અપૂ થાય છે અને અપૂર્વથી ફળ મળે છે. અપૂર્વની કલ્પના સીમાંસકાની આગવી કલ્પના જણાય છે. ક્રમમીમાંસાના મુખ્ય ઉદ્દેશ પ્રાણીવેદ દ્વારા પ્રતિપાતિ અભી સાધક કાર્યો કરે અને પોતાનુ વાસ્તવિક કલ્યાણ પ્રાપ્ત કરી યજ્ઞ યાગાદિમાં કાઇ દેવતા વિશેષને ધ્યાનમાં રાખીને આહુતિ આપવામાં આવે છે. દેવતા મંત્રાત્મક હોય છે અને દેવતાએની પૃથક્ સત્તા તે મત્રાને છેડીને ભિન્ન હૈાતી નથી. નિષ્કામ કર્મીની શિક્ષા મીમાંસા દર્શન આપે છે. વૈદિક કર્મોનું ફળ છે સ્વગ પ્રાપ્તિ જ્યાં નિરતિશય સુખની પ્રાપ્તિ થાય છે. અહીંયા સ્વગ એટલે મેાક્ષ સમજવાનુ છે. કારણ કે નિરતિશય સુખની પ્રાપ્તિ નિષ્કામ ધર્માચરણુ તેમજ આત્મજ્ઞાનને લીધે જ થાય છે. પ્રાચીન મીમાંસામાં ઇશ્વરને કુળ દાતા માનવામાં આવેલ નથી, કિન્તુ વેદાન્તદેશિકે સેશ્વર મીમાંસા નામક ગ્રંથ લખી ઈશ્વરની સત્તા માનેલ છે. આથી ઇશ્વરને યજ્ઞપતિના રૂપમાં સ્વીકારેલ છે, અને તેથી જ યજ્ઞો થૈ વિષ્ણુ: કહેવામાં Jain Educationa International For Personal and Private Use Only Page #229 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ : ષડૂદન સુમેાધિકા આવે છે. કમ કાંડની ઉપાદેયતા મીમાંસા મતમાં એટલી બધી છે કે તે ઈશ્વરને પણુ માનવા તૈયાર નથી. મેક્ષ માટે મીમાંસકે માને છે કે પ્રપન્ન સન્વય વિયોનામ મોક્ષ: અર્થાત્ આ જગતની સાથે આત્માના સબંધના વિનાશ તેનું નામ મેક્ષ છે. આત્મા શરીરાવચ્છિન્ન બનીને ઇન્દ્રિયાની મદદથી બાહ્ય વિષયાના અનુભવ કરે છે. આથી આ ખ'ધનાએ સ'સારરૂપી મેડીમાં જીવને જકડી રાખેલ છે. આથી ભાગાયતન શરીર, ભેગસાધન ઇન્દ્રિય અને ભાગવિષય પદાર્થ આ ત્રણ પ્રકારના બંધનેાના આત્યંતિક નાશને મેાક્ષ કહેવામાં આવે છે. સક્ષેપમાં, મીમાંસાને મુખ્ય અભિપ્રાય યજ્ઞ-યાગાદિ વૈદિક અનુષ્ઠાનેાની તાત્વિક વિવેચના છે, પરંતુ આ વિવેચનાની ઉપપત્તિ માટે જે સિદ્ધાન્તાનુ સર્જન કરેલ છે તે અત્યંત મહત્વના છે. વિરોધી વાકયોની એકવાકયતા કરવાની પ્રક્રિયા મીમાંસા દ્વારા ખતાવવામાં આવી છે. બાલમનોવિજ્ઞાન માટે તેમજ સ્મૃતિ આદિમાં વિરોધી અસૂચક àાક માટે મીમાં. સાની વ્યાખ્યા શૈલી અત્યંત ઉપકારી છે. આથી વૈદિક ધર્મના જ્ઞાન માટે મીમાંસાદનનું અધ્યયન અત્યંત આવશ્યક છે તેમ કહેવુ અતિશયેાક્તિભયુ" નથી. Jain Educationa International For Personal and Private Use Only Page #230 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ : ૧૯ વૈશેષિક દર્શન ભ ગવાન કણાદ સ્વયં કપાત-વૃત્તિથી પેાતાના જીવન નિર્વાહ કરતા તેઓએ જે અપૂર્વ જ્ઞાન-ભંડાર લેાકકલ્યાણ માટે કરેલ છે, તેનાથી કેવલ ભારતવષઁ જ નહીં, પણ સમસ્ત સ’સાર તેના ઋણી રહેશે. મહષિ કણાદ ક્ષેત્રમાં પડેલાં અનાજના દાણાને એકત્ર કરીને પોતાનું ગુજરાન ચલાવતા હતા. આથી તેમને કણાદ કહેવામાં આવે છે. એમના કશનનુ નામ વૈશેષિક છે, કારણ કે આ દર્શનમાં વિશેષને પણ પદાર્થ માનેલ છે. આ દશનને ઔલુકય દર્શન પણ કહેવામાં આવે છે, કારણ કે તેમના પિતાનું નામ ઉલૂક હતું. મહિષ' ગૌતમની માફક મહિષ કણાદ પણ પ્રમાણ, પ્રમેયાદિ સેાળ પદાર્થાંના તત્ત્વજ્ઞાનથી મેાક્ષની પ્રાપ્તિ માને છે. Jain Educationa International For Personal and Private Use Only Page #231 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ : ષડ્રદર્શન સુબોધિકા વિશેષિકેનું માનવું છે કે સંસારમાં પ્રત્યેક વસ્તુ પિતાની વિશિષ્ટ સત્તા રાખે છે. એક પરમાણુ બીજા પરમાણુથી ભિન્ન છે. આ વિશિષ્ટ સત્તાને વિશેષ કહેવામાં આવે છે, જે એક વસ્તુને બીજી વસ્તુઓથી જુદી પાડે છે. અને વિમા વષ્યતે રૂતિ વિષ: | વૈશેષિક દર્શન ઘણું પ્રાચીન છે. વૈશેષિક દર્શન મુખ્યતઃ પદાર્થશાસ્ત્ર છે. મહર્ષિ કણાદે વૈશેષિક સૂત્રની રચના કરી છે, જેમાં દશ અધ્યાય છે. સર્વ પ્રથમ સૂત્ર થાતો ધર્મ યાહ્યા ચામ:થી કરેલ છે, ત્યાર બાદ જેનાથી સુખ અને મોક્ષની પ્રાપ્તિ થાય તે ધર્મ છે. મોક્ષ એટલે આત્યંતિક દુઃખની નિવૃત્તિ. વૈશેષિક સાહિત્ય—વૈશેષિક દર્શનને આધાર ગ્રંથ છે. મહર્ષિ કણાદકૃત વૈશેષિક સૂત્ર. આ સૂત્ર ઉપર પ્રશસ્ત પાદાચાર્યે ભાષ્ય લખેલ છે, જેનું નામ પદાથ ધર્મ સંગ્રહ છે. આ ઉપરાંત રાવણ કૃત રાવણ ભાષ્ય પણ છે, જો કે તે અપ્રાપ્ય છે. આ પદાર્થ ધર્મ સંગ્રહ વૈશેષિક સિદ્ધાંતને અમૂલ્ય ભંડાર છે. આ ભાષ્ય ઉપર શ્રીધરની ન્યાય કંદલી ટીકા, મશિવાચાર્યની શ્રેમવતી ટીકા, ઉદયનાચાર્યની કિરણાવલી ટીકા તથા શ્રીવત્સની લીલા વતી ટીકા સુપ્રસિદ્ધ છે. શ્રીધર તથા ઉદયનાચાર્યે ઈશ્વર સિદ્ધિ તેમજ અભાવ નામનો સાતમે પદાર્થ પણ માનેલ છે. આ ઉપરાંત શિવાદિત્યને સપ્ત પદાથી ગ્રંથ પણ ઉપયોગી છે. આ ઉપરાંત આ સપ્તપદાથી ઉપર અનેક ટીકાઓ લખાયેલ છે. ઉદયનાચાર્ય કૃત લક્ષણાવલી ગ્રંથ, વલ્લભ ન્યાયાચાર્યને ન્યાય Jain Educationa International For Personal and Private Use Only Page #232 -------------------------------------------------------------------------- ________________ પદર્શન સુધિકા : ૨૧૫ લીલાવતી ગ્રંથ, લૌગાક્ષ ભાસ્કર કૃત તર્ક કૌમુદી, જગદીશ કૃત તકમૃત, મિત્રમિશ્ર રચિત પદાર્થ ચંદ્રિકા, ભગીરથ મેઘ કૃત દ્રવ્ય પ્રકાશિકા, વિશ્વનાથ પંચાનન કૃત ભાષા પરિ છે, જેના પર પિતે સિદ્ધાંત મુક્તાવલિ નામની ટીકા લખેલી છે અન્ના ભટ્ટને તક સંગ્રહ બધાથી અત્યંત લોકપ્રિય ગ્રંથ બન્યો છે, જે સરલ અને સંક્ષિપ્ત હોવાથી છાત્રો પગી ખૂબ જ બને છે. આના ઉપર ગ્રંથકારે તકસંગ્રહ દીપિકા નામની ટીકા લખી છે. આ ઉપરાંત તર્કસંગ્રહ ઉપર નીલકંઠની તર્ક દીપિકા પ્રકાશ, શ્રીનિવાસની સુરકલ્પતરુ, ગોવર્ધન કૃત ન્યાયાધિની આદિ અનેક ટીકાઓ લખાયેલ છે. તત્ત્વમીમાંસા આ સંસારમાં જેટલા પ્રાણી છે, તે બધાં દુઃખથી છૂટવા ઈચ્છે છે. અને તે પરમાત્માને જાણ્યા સિવાય છૂટી શકે તેમ નથી. આથી કૃતિ કહે છે કે–તમેવ વિદ્યાતિપૂરૂખેતા ના જૂથ વિતે અનાથ અર્થાત્ પરમાત્માને જાણીને જ આત્યંતિક દુઃખથી મુક્ત થવાય છે. બીજે કઈ માર્ગ નથી. પરમાત્માને સાક્ષાત્કાર શ્રવણ, મનન અને નિદિધ્યાસનથી થાય છે. - વૈશેષિક દર્શન મુખ્યતયા બે પ્રમાણ માને છે. (૧) પ્રત્યક્ષ અને (૨) અનુમાન. અનુપલબ્ધિપ્રમાણને પ્રત્યક્ષમાં અને બાકીનાં પ્રમાણેને અનુમાનમાં અંતર્ભાવ કરે છે. વૈશેષિકે જગતની વસ્તુઓને માટે પદાર્થ શબ્દને વ્યવહાર કરે છે. અતિવ, સપિયા અને સેવ. આ પદાર્થનું સામાન્ય લક્ષણ છે, Jain Educationa International For Personal and Private Use Only Page #233 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ : ષડ્રદર્શન સુબાધિકા હેવાપણું, નામ ધારણ કરવાવાળું અને જ્ઞાનને વિષય હોય તે પદાર્થ છે. પદાર્થો છે છે-દ્રવ્ય, ગુણ, કર્મ, સામાન્ય, વિશેષ તથા સમવાય. પાછળથી અભાવને પદાર્થમાં ગણતરી કરવાથી પદાર્થ સાત થાય છે. द्रव्य-क्रियागुणवत् समवाधिकारणमिति द्रव्य लक्षणम् । અર્થાત જે પદાર્થ કઈ ગુણ અથવા ક્રિયાને આધાર હોય, તેને દ્રવ્ય સમજવું. ક્રિયા અને ગુણ દ્રવ્યમાં જ સમવાય સંબંધથી રહી શકે છે. આથી દ્રવ્ય તેનું સમાયિકારણ કહેવાય છે. દ્રવ્યના નવ પ્રકાર છે પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ, કાલ, દિશા, આત્મા અને મન. આમાં પૃથ્વી, જલ, અગ્નિ, વાયુ અને મન. આ પાંચ દ્રવ્યમાં ગુણ અને ક્રિયા બંને રહે છે. જ્યારે બાકીના ચારમાં કેવળ ગુણ જ રહે છે, અર્થાત નિષ્ક્રિય દ્રવ્ય છે. જ્યારે આ ચાર સિવાયના પાંચ દ્રવ્યે સક્રિય કહેવાય છે. પૃથ્વી–પૃથ્વીમાં રૂપ, રસ, ગંધ અને સ્પર્શ આ ચાર ગુણ જોવા મળે છે. ગંધ પૃથ્વીને વિશેષ ગુણ છે. આ ગુણ અન્યત્ર જોવા મળતું નથી. પૃથ્વી બે પ્રકારની છે, નિત્ય અને અનિત્ય. નિત્ય પરમાણુરૂપ હોય છે અને અનિત્ય કાર્ય રૂપ હોય છે. ફરીથી કાર્ય રૂપ પૃથ્વીના ત્રણ ભેદ છે. શરીર, ઇન્દ્રિય અને વિષય. શરીર એટલે જેના દ્વારા આત્મા સુખ દુઃખને ભેગ ભેગવે છે. શરીરના બે પ્રકાર છે, નિજ અને અનિજ, નિજ, શરીરના બે ભેદ હોય છે. જરાયુજ અને અંડજ. અનિજ શરીરના ત્રણ ભેદ હોય છે. સ્વેદજ, ઉદુલિજજ, અને અદષ્ટ વિશેષ Jain Educationa International For Personal and Private Use Only Page #234 -------------------------------------------------------------------------- ________________ વદર્શન સુબેધિકા ઃ ૨૧૦ જન્ય. ઈન્દ્રિય એટલે શરીરમાં અધિષિત તે યંત્ર જેના દ્વારા પ્રત્યક્ષ વિષયનું જ્ઞાન થાય છે. શુદ્ધ પૃથ્વીના પરમાણુઓથી જે ઈન્દ્રિય બની છે, તે પ્રાણેન્દ્રિય કહેવાય છે. આના દ્વારા બંધ ગ્રહણ થાય છે. આ ઇન્દ્રિય નાસિકાના અગ્રભાગમાં રહે છે અને પૃથ્વીના વિશિષ્ટ ગુણ ગંધને ગ્રહણ કરે છે. શરીર અને ઇન્દ્રિયના સિવાય જેટલી પાર્થિવ વસ્તુઓ સંસારમાં છે, તે વિષય કહેવાય છે. આ બધા વિષયે જીવના ઉપગ માટે હોય છે. દા. ત. માટી, પત્થર, ફળ, ફુલ આદિ. જલ-પરસ હાવરા ગાવો વા: નિષા: અર્થાત્ જલમાં રૂપ, રસ અને સ્પર્શે આ ગુણ રહેલા છે. દ્રવત્વ જલને સ્વા. ભાવિક ગુણ છે. ચિકાસપણું તે જલને વિશેષ ગુણ છે. જલ પરમાણું રૂપમાં નિત્ય અને કાર્યરૂપમાં અનિત્ય છે. કાર્યરૂપી જલન ત્રણ ભેદ થાય છે. શરીર, ઇન્દ્રિય અને વિષય જલનું શરીર વરણલેકમાં માનવામાં આવે છે. રસનેન્દ્રિયના અગ્રભાગવડે રસનું ગ્રહણ કરાય છે. નદી, સમુદ્ર આદિ જલના વિષયે છે. તેજ–તેનો જ પર્શવત્ અર્થાત અગ્નિમાં રૂપ અને સ્પર્શ બે ગુણ હોય છે. શુદ્ધ અગ્નિને સ્પર્શ ઉષ્ણ અને રૂપ ભાસ્પર હોય છે. અગ્નિ પણ પરમાણુ રૂપમાં નિત્ય અને કાર્યરૂપમાં અનિત્ય છે. શરીર, ઈન્દ્રિય અને વિષયભેદથી કાર્યરૂપ અગ્નિ ત્રણ પ્રકારના હોય છે. આનેય શરીર અનિજ હોય છે, એનું અસ્તિત્વ સૂર્યલકમાં મનાય છે. તે જ પરમાણુઓથી જે ઈન્દ્રિય બની છે તેને ચક્ષુરિન્દ્રિય કહે છે. આના દ્વારા રૂપનું જ્ઞાન થાય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #235 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ : ષડ્રદર્શન સુબેધિકા આગ્નેય વિષય ચાર પ્રકારના હોય છે. ભૌમ, દિવ્ય, ઔદર્ય અને આકરજ. ભૌમ અગ્નિમાં, દિવ્ય સૂર્ય, ચંદ્રમા આદિમાં, ૌદર્ય જઠરાગ્નિમાં અને આકરજ સોના, ચાંદી આદિમાં જોવા મળે છે. વાયુ–પર્શવા વાપુ: અર્થાત વાયુનું અસ્તિત્વ કેવળ સ્પર્શ દ્વારા જ જાણી શકાય છે. વાયુનું કેઈ રૂ૫ દષ્ટિગોચર થતું નથી. વાયુને સ્પર્શ ગુણ છે અને ગતિ ક્રિયા છે. વાયુ પણ પરમાણુરૂપથી નિત્ય અને કાર્યરૂપથી અનિત્ય છે. કાર્યરૂપ વાયુ ચાર પ્રકારનું માનવામાં આવે છે. (૧) શરીર (૨) ઇન્દ્રિય (૩) વિષય અને (૪) પ્રાણ વાયવીય શરીર અનિજ હોય છે અને પાર્થિવ પરમાણુઓના સંગથી વિષપભેગમાં સમર્થ થાય છે. વાયવીય પરમાણુઓથી બનેલ ઇન્દ્રિય ત્વચા કહેવાય છે, જેના દ્વારા પ્રાણિ માત્રને સ્પર્શનું જ્ઞાન થાય છે. હવા, આંધી આદિ વાયુના વિષયે છે. વક્રગતિ વાયુને સ્વભાવ છે. પ્રાણવાયુ શરીરની અંદર રહેલ રસ, ધાતુ અને મલ આદિનું સંચાલન કરે છે તે એક જ છે પણ ક્રિયા-ભેદને લીધે તે પાંચ પ્રકારને છે પ્રાણ, અપાન, વ્યાન, સમાન અને ઉદાન. આ પાંચેય વાયુના પ્રદેશ ક્રમશઃ હૃદય, મલાર, નાભિ, કંઠ અને સર્વ અવયવ માનવામાં આવેલ છે. તેને શ્લેક આ પ્રમાણે છે– हृदि प्राणो गुदेऽपान: समानो नाभिसंस्थितः । उदानः सण्ठदेशस्थो व्यानः सर्वशरीरगः ।। આકાશ–શિવજીનામા અર્થાત આકાશને શબ્દ વિશિષ્ટ ગુણ છે. કારણ કે શબ્દ પૃથ્વી, જલ, તેજ અને વાયુને ગુણ : Jain Educationa International For Personal and Private Use Only Page #236 -------------------------------------------------------------------------- ________________ પદર્શન સુબાધિકા : ૨૧૯ માની શકાય તેમ નથી. આવી રીતે દિશા, કાલ, આત્મા અને મનને પણ શબ્દ ગુણ માની શકાય તેમ નથી. માટે અવશિષ્ટ દ્રવ્ય જે આકાશ છે તેને ગુણ છે તે સિદ્ધ થાય છે. આ રીતે વૈશેષિકે પરિશેષાનુમાન દ્વારા સિદ્ધ કરે છે. આકાશ નિરવયવ તથા નિરપેક્ષ હોવાથી નિત્ય છે. આકાશ એક છે. તે સર્વવ્યાપક અને અનંત છે. કાલ-ભિન્ન ભિન્ન કાર્યોનું આગળ પાછળ થવું, અથવા એકી સાથે થવું, થોડીવાર પછી અથવા શીઘ્રતાથી થવું, આ બધાં કાલના સૂચક ચિહ્યો છે. તે નિરવયવ હોવાથી નિત્ય છે. કાલ મૂળથી એક જ છે પરંતુ અનિત્ય પદાર્થોની ઉત્પત્તિ, સ્થિતિ અને વિનાશને આધાર હોવાને લીધે ભૂત, વર્તમાન અને ભવિષ્ય ત્રણ પ્રકારને મનાય છે. દિશા–એક વસ્તુથી બીજી વસ્તુ કઈ તરફ અને કેટલી દૂર છે, આ જ્ઞાન જે દ્વારા થઈ શકે છે, તેને દિશા કહે છે. દિશા મૂળથી એક જ છે પરંતુ લેક વ્યવહાર માટે તેના ચાર વિભાગ કરવામાં આવે છે. પૂર્વ, પશ્ચિમ, ઉત્તર અને દક્ષિણ. આત્મા-કણુદ મુનિએ વૈશેષિક સૂત્રના ત્રીજા અધ્યાયમાં આત્મા સંબંધી વિશદ ચર્ચા કરી છે. કર્ણદ મુનિ કહે છે કે, ઈન્દ્રિયેના જે વિષયો છે તે ઇન્દ્રિય દ્વારા આ વિષને ભેગ કરનાર કેણ છે? સ્વયં ઈન્દ્રિયો તે સાધન માત્ર છે. આથી કઈ તેને પ્રેરક હવે જોઈએ અને તે પણ ચૈતન્ય ગુણ વિશિષ્ટ હા જોઈએ. અને તે આત્મા છે. વળી “” શબ્દ દ્વારા પણ Jain Educationa International For Personal and Private Use Only Page #237 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ : ષડૂદન સુમેાધિકા આત્માની પ્રતીતિ થાય છે. કારણ કે મારૂ શરીર ખેલાય છે, નહીં કે હું શરીર. જીવિત શરીરમાં જે જે વ્યાપાર થાય છે, જેમકે શ્વાસેાશ્વાસ આદિ ક્રિયા, પાપાંનુ ઊંચ-નીચુ થવું, મનનુ દોડવુ, ઇન્દ્રિ ચેાના વિકાર, સુખ દુ:ખ, ઇચ્છા, દ્વેષ, પ્રયત્ન આદૅિના અનુભવ આ બધું આત્માને સિદ્ધ કરનાર છે. આત્માથી શરીરના સંબંધ છૂટી જવાથી આ બધા વ્યાપાર બંધ થઈ જાય છે. આત્મા ભિન્ન ભિન્ન શરીરમાં ભિન્ન ભિન્ન હાવાથી આત્મા અનેક છે. આત્મા નિત્ય દ્રવ્ય છે, તે નિરવયવી અને વ્યાપક છે. મેાક્ષાવસ્થામાં આત્મા સુખ-દુઃખાદિ બધા અનુભવેાથી વિરહિત થઈ જાય છે. મન——સુલાઘુવરુધ્ધિસાધનમિન્દ્રિય મન: અર્થાત સુખ આદિના જ્ઞાનનું કારણ સાધક ઇન્દ્રિય મન છે. મન અંદરની ઇન્દ્રિય હાવાથી અન્તઃકરણ કહેવાય છે. આ રીતે મન એ કાર્યો કરે છે, એક ખાદ્ય પ્રત્યક્ષ જ્ઞાનમાં સહાયક કારણ થાય છે અને બીજુ આંતરિક પ્રત્યક્ષ જ્ઞાનમાં પ્રધાન કારણ થાય છે. મન સ્પર્શ શૂન્ય અને ક્રિયાધિકરણ છે. મન એક છે, કારણ કે એક સમયે એક જ પ્રકારનું જ્ઞાન ઉપલબ્ધ થઈ શકે છે. મન એક અણુવિશેષના રૂપમાં શરીરમાં વિદ્યમાન રહે છે. તે પારાના કણથી માફ્ક ચ'ચલ અને વિદ્યુતની માફક તીવ્ર છે. મન એટલી બધી આશ્ચર્યજન્મ શીવ્રતાની સાથે એક વિષયથી બીજા વિષય ઉપર ચાલ્યુ' જાય છે કે તે વિષય ક્રમાનુવતી હેાવા છતાં પણ સમકાલીન પ્રતીત થાય છે, મન એકી સાથે એ વિષયાનુ ગ્રહણ કરે છે, તે ભ્રાન્તિ છે. Jain Educationa International For Personal and Private Use Only Page #238 -------------------------------------------------------------------------- ________________ પદર્શન સુબાધિકા : ૨૨૧ હદય એ મનનું અધિષ્ઠાન છે. જે ઈન્દ્રિય સાથે સંયોગ થાય છે તે ઇન્દ્રિયના વિષયને મન તત્કાળ ગ્રહણ કરી લે છે. મનના વિષ ચિત્ય, વિચાર્ય, ઉદ્ય, ધ્યેય અને સંકલય -આ પાંચ મનના વિષયે છે તેમ આયુર્વેદમાં કહેલ છે. ગુણ–ગુણ દ્રવ્યાશ્રયી હોય છે, તે નિરાધાર રહી શકતું નથી. ગુણ અગુણવાન હોય છે એટલે કે ગુણને ગુણ હોતે નથી. ગુણ સંગ કે વિભાગ સાથે કોઈ સંબંધ ધરાવતું નથી. સારાંશ એ છે કે ગુણ-દ્રવ્યાશ્ચિતત્વ, નિર્ગુણત્વ અને નિષ્કિયત્વ હોય છે. ગુણના ચાવીસ ભેદે છે–રૂપ, રસ, ગધ, સ્પર્શ, સંખ્યા, પરિમાણ, પૃથકત્વ, સંગ, વિભાગ, પરત્વ, અપરત્વ, બુદ્ધિ, સુખ, દુઃખ, ઈચ્છા, દ્વેષ, પ્રયત્ન, ગુરુવ, નેહ, ધર્મ, અધર્મ, શબ્દ અને સંસ્કાર. કર્મ–જે એક જ દ્રવ્યને આશ્રયે રહે, પિતે ગુણથી રહિત હોય અને સંગ-વિભાગનું નિરપેક્ષ કારણ હોય તે કર્મ કહેવાય છે. કર્મ પાંચ પ્રકારનું છે. ઉલ્લેષણ, અપક્ષેપણ, આકુંચન, પ્રસારણ અને ગમન. સામાન્ય-સામાન્ય એટલે જાતિ, જે સમાન રૂપથી ઘણી વસ્તુઓમાં રહે. દા. ત. . સંસારમાં ગાય ઘણી છે પરંતુ જોત્વ જાતિ એક જ છે. જાતિ સ્વતઃ એક હોવા છતાં પણ અનેક વ્યક્તિઓમાં સમાવેત રહે છે. અર્થાત્ વ્યક્તિને નાશ થાય છે, પણ જાતિને નાશ થતું નથી. જાતિના બે મુખ્ય લક્ષણે છે. નિત્યત્વ અને અનેક સમતત્વ, સામાન્ય બે પ્રકારનું હોય છે. Jain Educationa International For Personal and Private Use Only Page #239 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ : વહૂદર્શન અધિકા એક પર સામાન્ય અને બીજું અપર સામાન્ય. જે સામાન્ય અધિક વ્યાપક હોય છે તે પર સામાન્ય અને જે ડું વ્યાપક હોય છે તે અપર સામાન્ય કહેવાય છે. સામાન્ય ને જાતિ હતી નથી કારણ કે તેમ માનવાથી અનવસ્થા દેષ આવશે. વિશેષ-જે વસ્તુ એક વ્યક્તિને સંસારના બાકીની બધી વ્યક્તિઓથી અલગ પાડે તેને વિશેષ કહેવામાં આવે છે. વિશેષ એટલે વ્યાવર્તક-અવરછેદક જેવી રીતે ઘટવથી ઘટદ્રવ્યની પટ. પ્રભુતિ દ્રવ્યોથી ભિન્નતા જણાય છે. વિશેષ નિત્ય પરમાણુમાં જ રહે છે, અનિત્ય કાર્યોમાં નહીં. આથી અન્ન ભટ્ટે વિશેષનું લક્ષણ કરતાં કહ્યું કે નિત્ય દ્રથ વૃત્તાઃ કથાવાર્તા વિશેષા: અર્થાત્ વિશેષ વ્યાવક હોય છે અને તેની વૃત્તિ નિત્ય દ્રવ્યમાં એટલે કે દિશા, કાલ, આકાશ, આત્મા મન અને પરમાણુઓમાં રહે છે. વિશેષ જાતિ થઈ શકતી નથી, કારણ કે તેમ માનવાથી તેના સ્વરૂપની હાનિ થાય છે. ! સમવાય-સમવાય તે સંબંધનું નામ છે જે બે વસ્તુઓમાં સર્વદાથી રહેલે છે અને કોઈ દિવસ તૂટી શકતું નથી ઘટમાં જે ઘટત્વને સબંધ છે તે નિત્ય અને અચલ છે આ સંબંધને કદાપિ નાશ થઈ શકતો નથી. જ્યાં ઘટ રહેશે ત્યાં ઘટત્વ રહેશે જ. સંગ દ્વારા પણ બે વસ્તુઓમાં સંબંધ સ્થાપિત થાય છે, પરંતુ તે સંબંધ અનિત્ય હોય છે. દા.ત. ઘટ અને રજજુને સંગ આ બન્નેને સંબંધ હંમેશથી નથી અને હંમેશને રહેવાને નથી. જ્યારે સમવાય સંબંધમાં આ વાત નથી. તે Jain Educationa International For Personal and Private Use Only Page #240 -------------------------------------------------------------------------- ________________ ષડ્રદર્શન સુબેધિકા: ૨૨૩ સંબંધ તે અનાદિ અને અનંત છે. સમવાય સંબંધ નિત્ય છે અને અતીન્દ્રિય હોય છે. આથી પ્રત્યક્ષ દ્વારા સમવાય સંબંધનું જ્ઞાન થઈ શકતું નથી, પરંતુ અનુમાન દ્વારા જ થઈ શકે છે. સમવાય સંબંધ અવયવ-અવયવીમાં, ગુણ-ગુણમાં, ક્રિયાકિયાવાનમાં, જાતિ-વ્યક્તિમાં અને વિશેષ નિત્ય દ્રવ્યમાં રહે છે. અભાવ–મહર્ષિ કણદે પદાર્થોની સૂચીમાં અભાવનું નામ આપેલ નથી. પ્રશસ્ત પાદ ભાષ્યમાં પણ છ પદાર્થોને ઉલેખ જોવા મળે છે, પરંતુ કાલાન્તરમાં અભાવ પણ પદાર્થોની શ્રેણીમાં આવી ગયું અને આ રીતે વૈશેષિક દર્શનમાં સાત પદાર્થ મનાવા લાગ્યા. સપ્ત પદાર્થોમાં અભાવની પરિભાષા આ પ્રમાણે છે: પ્રતિયોજિજ્ઞાનાવનજ્ઞાનોદમાવ: અર્થાત્ જે પદાર્થનું જ્ઞાન તેના પ્રતિયેગીના જ્ઞાન વિના થઈ શકે નહીં તેને અભાવ કહેવામાં આવે છે. ઘટ જ્ઞાન વિના ઘટાભાવનું જ્ઞાન થઈ શકે નહીં. અભાવનું જ્ઞાન સર્વદા ભાવજ્ઞાન ઉપર નિર્ભર રહે છે. અભાવ ચાર પ્રકારનું માનવામાં આવે છે. પ્રાગભાવ, પ્રદવંસાભાવ, અત્યન્તા ભાવ અને અન્યોન્યા ભાવ, થોડાક પ્રાચીન આચાર્યોએ અભાવને પાંચમે ભેદ માન્ય છે તે છે સામયિકા ભાવ. કિન્તુ આધુનિક ગ્રંથકાર આ પાંચમા ભેદને સ્વીકાર કરતા નથી. સૃષ્ટિ અને પ્રલય | ન્યાય અને વૈશેષિકના મતાનુસાર પરમાણુઓના સંગથી સુષ્ટિ થાય છે. આ સંગ કેવી રીતે થાય છે તેનું વર્ણન પ્રશસ્ત પાદાચાર્યે આ પ્રમાણે કર્યું છે. Jain Educationa International For Personal and Private Use Only Page #241 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ : ષડૂદર્શન સુમેાધિકા જ્યારે બ્રહ્માના કાળથી સેા વષઁ પૂરા થાય છે, ત્યારે પર મેશ્વરની ઇચ્છાનુસાર બ્રહ્મા સૃષ્ટિ કાય બંધ કરે છે ત્યારે પરમેશ્વર સંસારને પેાતાનામાં સમાવી દે છે. તે સમયે શરીર, ઇન્દ્રિય અને મહાભૂતના પ્રવર્તક બધા આત્માઓના અદેષ્ટ અટકી જાય છે. શરીર અને ઇન્દ્રિયાના પરમાણુએ વિખરીને અલગ-અલગ થઈ જાય છે. જેટલા કાર્ય દ્રવ્ય ડાય છે તે બધાં નાશ પામે છે. પહેલાં પૃથ્વીને, પછી જલના, પછી અગ્નિના અને અંતે વાયુને નાશ થાય છે. આ અવસ્થાનું નામ સંહાર અથવા પ્રલય છે. પરંતુ આ પ્રલયાવસ્થામાં પણ મૂળ સત્તાના સંહાર થતા નથી. મૂળભૂત પરમાણુએ જેવાને તેવા બન્યા રહે છે. પરમાણુ અજર-અમર છે. પરમાણુ અને આત્માની સિવાય કાલ, ક્િ અને આકાશના પણ નાશ થતા નથી. જ પ્રલય નિશામાં વિશ્રામ કર્યાં બાદ પરમેશ્વરની ઈચ્છાનુસાર સુષ્ટિની શરૂઆત થાય છે. ઇચ્છા થવાથી જ બધી સૂતેલ શક્તિઓ પુન: જાગૃત થઈ જાય છે, જેનાથી સૃષ્ટિ કાય પુનઃ શરૂ થાય છે. સ` પ્રથમ વાયુના પરમાણુએમાં સ્પંદન થાય છે અને તે પરસ્પર ભેગા થવા લાગે છે. ક્રમશ: મહાવાયુ વાવા લાગે છે. ત્યારપછી જલના પરમાણુ, ત્યારપછી પૃથ્વીના પરમાણુએ અને ત્યારપછી તેજના પરમાણુએ એક બીજા મળે છે આ રીતે ચારેય મહાભૂત ફરીથી આવિર્ભૂત થાય છે. ત્યારે પરમેશ્વરના ધ્યાન માત્રથી તેજ અને પૃથ્વીના પરમાણુએ મળીને એક મેટા અ'ના રૂપમાં ણિત થાય છે. આ 'ડ હિરણ્યગર્ભ કહેવાય છે. આ હિરણ્યગર્ભ થી ચતુર્મુખ બ્રહ્મા નીકળે છે જે સૃષ્ટિ કર્મીમાં Jain Educationa International For Personal and Private Use Only Page #242 -------------------------------------------------------------------------- ________________ વદન સુખાધિકા : ૨૨૫ પ્રવૃત્ત થાય છે. બ્રહ્મામાં અસીમ જ્ઞાનનેાભંડાર હાય છે. તે નિષ્પક્ષપાતી અર્થાત વીતરાગી હેાય છે. બધા પ્રાણીઓના કર્માનુસાર જીવાને જન્મ, આયુ, જ્ઞાન, ભેગ આદિ સાધન પ્રાપ્ત થાય છે. બ્રહ્મા સર્વ પ્રથમ પેાતાના મનથી પ્રજાપતિઓને ઉત્પન્ન કરે છે, ફરીને ક્રમશ: મનુ, દેવતા, ઋષિ, પિતૃએ, તેમજ મનુષ્ય અને ભિન્ન ભિન્ન કેટિએના જીવ ઉત્પન્ન થાય છે. આ રીતે સુષ્ટિના પ્રવાહ શરૂ થાય છે. પરમાણુનું સ્વરૂપ-સ’સારમાં જેટલી વસ્તુએને આપણે જોઇએ છીએ, તે સાવયવ છે. ઘટ શુ છે ? સ્મૃતિકાના કર્ણેાના સમુદાય વિશેષ. આ રીતે સાવયવ વસ્તુઓના અવયવ ભિન્ન ભિન્ન કરી શકાય છે. આ અવસ્થાને નાશ કહેવામાં આવે છે. આથી કાર્ય દ્રવ્ય અનિત્ય છે. ઘડાને ફાડીને નાનામાં નાના ટુકડા કરી શકાય છે. તેનું ચૂર્ણ કરતાં કરતાં જ્યારે આપણે વિભજન ક્રિયાની અંતિમ સીમા સુધી પહોંચીએ છીએ, એવી સુક્ષ્માતિસૂક્ષ્મ વસ્તુ પર આવીએ છીએ, જેના વિભાગ થયા અશકય છે. ત્યારે તેને આપણે પરમાણુની સંજ્ઞા આપીએ છીએ. તે નિરવયવ અને અવિભાજ્ય છે, આથી તેના નાશ થઈ શકતા નથી, તે અવિચ્છેદ્ય છે. કાર્ય દ્રવ્ય ઘટ-પટ આદિના નાશ થાય છે, પરંતુ કારણુદ્રવ્ય પરમાણુઓને નાશ થતેા નથી. પરમાણુ અતીન્દ્રિય છે, તેના આકાર પ્રકાર જોઇ શકાતા નથી, કિન્તુ કાય ના ગુણ જોઇને કારણના ગુણ પણ નિર્ધારિત કરી શકાય છે, કારણ કે જે ગુણ ઉપાદાન કારણમાં રહે છે તે જ કાય માં પણ પ્રકટ થાય છે. પરમાણુ ઉપાદાન કારણુ છે. પરમાણુના ચાર પ્રકાર માનવામાં આવે છે : Jain Educationa International For Personal and Private Use Only Page #243 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ ષડ્રદર્શન સુબેધિકા પાર્થિવ, જલીય, તેજસ અને વાયવીય. દરેક પરમાણુઓના સામાન્ય ગુણ અને વિશેષ ગુણ ભિન્ન ભિન્ન હોય છે. પુનર્જન્મ અને મેશ–પુનર્જન્મને સિદ્ધાંત આસ્તિક દર્શનમાં વાદવિવાદ વિના માની લેવામાં આવ્યું છે. મહર્ષિ કણુદ પુનર્જન્મનું પ્રતિપાદન કરતા કહે છે કે-હર્ષ, ભય અને શેક કોઈને કોઈ કારણથી ઉત્પન્ન થાય છે. સદ્યઃ જાત શિશુના મુખ પર જે હર્ષ, ભય કે શક સૂચક વિકાર દષ્ટિગોચર થાય છે, તેનું કારણ પૂર્વજન્મને અભ્યાસ છે. પૂર્વ મૃતિના સંસ્કાર વશ જ શિશુમાં આવા ભાવ જોવા મળે છે. કદાચ કોઈ કહે કે એ ભાવે સ્વાભાવિક છે તે કણાદ મુનિ કહે છે કે કારણ વિના કાર્યની ઉત્પત્તિ થઈ શકતી નથી. આ નિયમાનુસાર વિવિધ ભાવોનું કઈ પણ કારણ હોવું જરૂરી છે. આ વિશેષ કારણ છે પૂર્વ જન્મને અભ્યાસ. પૂર્વ અભ્યાસથી જ સ્મૃતિ સંસ્કાર બને છે. દેહાંતર પ્રાપ્ત થયા પછી કેવલ પ્રબલતમ સંસ્કાર જ સૂફમરૂપથી પુનઃસજજીવિત થાય છે. આથી પુનર્જન્મ અને આત્મા નિત્ય છે. નિષ્કામ કર્મના આચરણથી તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ થાય છે અને જે પરિણામે મેક્ષદાયી બને છે. મેક્ષની કલ્પના ન્યાય દર્શન જેવી જ છે. અર્થાત્ સમગ્ર દુરને નાશ તેનું નામ મેક્ષ. જ્યારે સંચિત કર્મ તથા પ્રારબ્ધ કર્મનું ફળ સમાપ્ત થઈ જાય છે અને નવા કર્મની ઉત્પત્તિ થતી નથી, ત્યારે પુનજન્મ થતું નથી અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. સંક્ષેપમાં, તત્વ Jain Educationa International For Personal and Private Use Only Page #244 -------------------------------------------------------------------------- ________________ ષડ્રદર્શન સુબેધિકા: ૨૨૭ જ્ઞાનની પ્રાપ્તિ માટે જીજ્ઞાસાની આવશ્યકતા છે. ત્યાર બાદ તત્વ જ્ઞાનથી મેહને નાશ થાય છે, અને મહિને નાશ થવાથી આસકિત જન્મતી નથી. નિરાસકત પુરૂષ નિષ્કામ ભાવથી કર્મ કરે છે અને અંતે મોક્ષને પામે છે. વૈશેષિક દર્શન જ્ઞાન-કર્મ સમુચ્ચયવાદી નથી, પરંતુ જ્ઞાનવાદી છે. ચારેય વર્ણના તેમજ આશ્રમના ધર્મો, પ્રાણાયામ, ગાભ્યાસ આદિ સાધનને પણ સ્વીકાર કરે છે. પ્રાચીન ગ્રંથમાં વૈશેષિકેને અધવનાશિક કહે. વામાં આવે છે, કારણ કે વૈશેષિકે શબ્દને સ્વતંત્ર પ્રમાણે માનતા નથી. VAVAVAL * Jain Educationa International For Personal and Private Use Only Page #245 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ : ૨૦. ચાર્વાક દર્શન હદારણ્યકેપનિષદ એ પ્રાચીન ઉપનિષદ છે. તેમાં ચાર્વાક - દર્શનના બીજ પડેલા દેખાય છે. યથા-વિજ્ઞાનધન एवैतेभ्यो भूतेभ्यः समुत्थाय तान्येवानु विनश्यति न प्रेत्यसंज्ञाऽતીતિ આ પ્રમાણે વેતાશ્વતર અને મૈત્રી જેવા ઉપનિષદમાં અનેક મતેનો ઉલ્લેખ છે, જેવા કે કાપાલિકદર્શન, બૃહપતિ દર્શન, કાલવાદ, સ્વભાવવાહ, નિયતિવાદ, અમૃચ્છાવાદ વગેરે જૈન ગ્રંથોમાં પણ મહાવીરસ્વામી ૩૬૩ દાર્શનિક સિદ્ધાન્તથી પરિચિત હતા તેમ જોવા મળે છે. સૂત્રકૃતાંગ આગમમાં ભૂતવાદી અથવા ભૂત ચૈતન્યવાદી રૂપથી ચાર્વાક મતને નિર્દેશ છે. બૌદ્ધ દીર્ધનિકાય બ્રહ્મજાલ સૂત્રમાં પણ ભૂતવાદી અને અકિયાવાદી રૂપથી બે મતેને ઉલ્લેખ છે. મહાભારતના કાળમાં તે અનેક દાર્શનિક મતે હતા. Jain Educationa International For Personal and Private Use Only Page #246 -------------------------------------------------------------------------- ________________ ષડૂદન સુખાધિકા : ૨૨૯ વ્યાવહારિક ક્ષેત્રમાં પણ અનેક પ્રકારના સિદ્ધાન્તા વિકસિત થતા જતા હતા. ઉપનિષદોના નિર્ગુણ બ્રહ્મથી અને કેારા જ્ઞાનથી જનતા કંટાળી ગઈ હતી અને પુનઃ બ્રાહ્મણકાળની તરફ પાછી ફરતી હતીકવાદનું મહત્ત્વ વધતું જતું હતું. સાથેસાથ તેનું સ્વરૂપ પણ બદલાતુ જતુ હતુ. યજ્ઞાદિ કાર્ય સ્વનું સાધન મટી અંત:કરણ શુદ્ધિનું સાધન અનતું જતું હતું. મહુ ભારતના એક અધ્યાયને યજ્ઞનિન્દા” નામ પણ આપવામાં આવ્યું છે. આથી લોકો હિંસાથી અહિંસા તરફ વળી રહ્યા હતા. જ્ઞાન અને કર્મની સાથે ભક્તિના પણ વિકાસ થતા જોવા મળે છે. આ રીતે આસ્તિક વિચારાના શ્રદ્ધાંતામાં આ પ્રકારની વિભિન્નતા અને મતભેદ જોઇને લેાકેામાં નાસ્તિકતા અને અવિશ્વાસની ભાવનાએ મૂર્તરૂપ લેવા લાગી. જો સત્ય એક હાય તા આ રીતે અનેક પ્રકારે પાલન કરવાના દંભની શી જરૂરત ? વેદાનુયાયીઓમાં અનેક પ્રકારની વિષમતા કેમ ? વિશ્વના સ્વરૂપ અને આપણા કન્ય વિષે એક પણ ઋપ્રિના અભિપ્રાય સમાન નથી, તે પછી આપણે સત્ય શુ' માનવું? આ રીતે સ ંદેહવાદને જન્મ થયે.. સંદેહવાદ ઘણી વિચિત્ર વસ્તુ છે. એક વખત પ્રગટ થયા પછી તેને દૂર કરવા ઘણા દુષ્કર છે. ધીરે ધીરે તેના–સંદેહવાદને વિકાસ થતા જાય છે. તે માનવના મનને કલુષિત કરે છે, અને સાથેાસાથે માનવની શક્તિઓના દુરૂપયોગ કરવા પ્રેરે છે. આ સદેહવાદને દૂર કરવા મહાભારતે વૈદિકધમ ની પુનઃ પ્રતિષ્ઠા કરવાનું કાર્ય કર્યુ. અને ગીતાની અંદર તા સ્પષ્ટ રીતે આસુરી સ ંપદનુ વર્ણન કરી તેને હેય ગણી, છતાં પણ Jain Educationa International For Personal and Private Use Only Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ : ષડ્કશન સુઐધિકા ચાર્વાકના સદંતર નાશ થયે નહિં. ચેગ્ય સમય મળતાં પુનઃ તે જોરદાર બન્યા. ચાર્વાક મતના પુરસ્કર્તા બૃહસ્પતિ હતા તેમ મનાય છે: આ બૃહસ્પતિ દેવાના ગુરુ તે કે ખીજા, તે કહેવુ મુશ્કેલ છે. ગૃહસ્પતિ રચિત સૂત્રેા જોવા મળે છે. તેમાંના અમુક આ પ્રમાણે છે– (૨) વૃશિષ્યપ્લેનોવાયુરિતિ તત્વનિ (૨) તસમુરાયે શરીરેन्द्रिय विषयसंज्ञा, तेभ्य' चैतन्यम् । ( ३ ) चैतन्य विशिष्टः कायः પુન: । (૪) વામૈ પુરૂષાર્થ: (૧) મરળમેવાવર્ગ: આ ઉપરથી જાણી શકાય છે કે-ચાર્વાક દ’ન ચાર ભૂતાને માને છે. તેના સમૂડને કાય કહેવામાં આવે છે. જેમાં ઇન્દ્રિયાદિથી અન્ય ચૈતન્યરૂપ છે તે કાયા છે કામ એ જ પુરુષાથ છે અને મરણુ એ જ મેક્ષ છે. આ ઉપરથી પાછળના વિદ્વાને એ ચાર્વાક મતને સમજાવતાં કહ્યું छे ऋणं कृत्वा घृतं पिबेत भस्मी भुतस्य देहस्य पुनरागमन ત:। અર્થાત દેણું કરીને ઘી પીએ. બાળી નાખવામાં આવેલા શરીરનું પુનરાગમન થતું નથી, ચાર્વાક મતનુ દર્શન સંસ્કૃત વાડ્મયમાં યત્ર તત્ર જોવા મળે છે. જેમકે ન્યાયમંજરી, વિવરણ પ્રમેય સંગ્રહ, સ` સિદ્ધાંત સંગ્રહ, દર્શીન સમુચ્ચય, નૈષધ કાવ્ય, પ્રાધ ચંદ્રોદય આદિ. ટુ'કમાં ચાર્વાક દશ નના એક પણ સળંગ ગ્રંથ જોવા મળત નથી. ચાર્વાક મત એક જડવાદ છે. એ સામાન્ય બુદ્ધિ ધરાવતા માનવીઓના મત છે તેથી તેને લેાકાયતિ પણ કહેવામાં આવે Jain Educationa International For Personal and Private Use Only Page #248 -------------------------------------------------------------------------- ________________ ષટ્ટન સુઐધિકા : ૨૩૧ છે. આ ઉપરાંત તેમને વૈશ્મિક યું કહેવામાં આવે છે, કારણ કે તેમનુ ધ્યેય તેમના મતની સ્થાપના કરવાનું નહિં, પણ વૈદિક માર્ગાનુયાયી લેાકેાના પક્ષનું ખંડન કરવાનુ જ હાય છે. ખાએ, પીએ અને મજા કરી. આ તેનું સૂત્ર છે. આથી તેનું નામ ચાર્વાક પડયુ છે ચાર્વાક શબ્દ ત્ ભાજન કરવુ ઉપરથી પડેલ છે. ગુણરત્ને ચાર્વાકની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે આ લાકે પુણ્ય પાપાદિક પક્ષ વસ્તુ જાતને ઉડાવી દે છે. કદાચ તેએ બેલવામાં ઘણાં મીઠાં હાવાથી પણ તેએ ચાર્વાક કહેવાતા હાય. ચાર્ષીક મત પ્રત્યક્ષને જ માને છે અને ભૌતિક જગતને જ ચરમ સત્ય અને લૌકિક સુખને પરમશ્રેય માને છે, P પ્રમાણુ વિચાર-ચાર્વાક દન મુખ્યતયા પ્રમાણુ સ''ધી વિચારા ઉપર જ આધારિત છે. ચાર્વાક દશન પ્રત્યક્ષ પ્રમાણને જ માને છે. ઈન્દ્રિય દ્વારા જે જ્ઞાન પ્રાપ્તિ તે જ યથાર્થ જ્ઞાન છે. તેઓ કહે છે કે અનુમાન પ્રમાણુ નિશ્ચયાત્મક નથી આ રીતે શબ્દ પ્રમાણ પ્રામાણિક નથી. કારણ કે અપ્રત્યક્ષ વસ્તુએના સંબંધમાં શબ્દ વિશ્વાસ કરવા લાયક થઈ શકે નહિ. આથી વેદને જે અપૌરુષેય માને છે તે તેમની બ્રાન્તિ છે. માટે પ્રત્યક્ષ પ્રમાણ જ એકમાત્ર પ્રમાણ છે, તત્ત્વ મીમાંસા—ચાર્વાકદશન પૃથ્વી, જલ, તેજ અને વાયુ આ ચાર જ જગતના તત્ત્વ છે તેમ માને છે. બાહ્ય જગત, ઈન્દ્રિયા તથા ભૌતિક શરીર આ ચાર મૂળ તત્ત્વોથી ઉત્પન્ન થયેલ છે. સાથેાસાથ તેએ શરીરથી ભિન્ન આત્મા નામના કંઈ Jain Educationa International For Personal and Private Use Only Page #249 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ ઃ વદર્શન સુબાધિકા પદાર્થને માનતા નથી. ચૈતન્ય આત્માને ધર્મ છે પણ આ ચૈતન્યને સંબંધ શરીરને લીધે હોવાથી શરીરને જ આત્મા માનવે જોઈએ તેમ તેઓ માને છે. શરીરના નાશ સાથે ચૈતન્યને નાશ થાય છે. આ ઉપરાંત તેઓ પુણ્ય, પાપ, સ્વર્ગ આદિને માનતા નથી. સ્વાભાવિક રીતે જગતની સૃષ્ટિ તથા પ્રલય થતું હાવાથી ઈશ્વરને પણ માનવાની જરૂર નથી તેમ તેઓ કહે છે. " સંક્ષેપમાં આ માનવજીવનમાં જેટલું સુખ ભેગવાય તેટલું સુખ જોગવી લેવું જોઈએ. સુખ એ જ જીવનનું પરમ લક્ષ્ય હોવું જોઈએ. ધર્મ અને મોક્ષને જીવનનું લક્ષ્ય ન માનતાં અર્થને કામનું સાધન માની જીવન વિતાવવું જોઈએ માટે શરીરને તપસ્યાથી દુઃખિત ન કરતાં ભેગથી સુખી રાખવું જોઈએ. at = = = Jain Educationa International For Personal and Private Use Only Page #250 -------------------------------------------------------------------------- ________________ WAZIA STAN શ્રી ઉદયપ્રભસૂરિ વિરચિત શ્રી આરંભસિદ્ધિ શ્રી હરિભદ્રસૂરિ વિરચિત લગ્ન શુ દ્ધિ શ્રી રત્નશેખરસૂરિ વિરચિત દિ ન શુ દ્ધિ, [2] સંપાદક : પૂજય ગણિવર્ય શ્રી લબ્ધિવિજયજી મ. SANTV A મૂલ્ય : દશ રૂપીઆ T Ooooo [] પ્રાપ્તિસ્થાનઃ શ્રી યશોવિજયજી જૈન ગ્રંથમાળા હેરીસ રોડ-ભાવનગર ભરતકુમાર એન. સાડીવાળા પતગેશ્વરની પાળ–ખંભાત | સાધના મુદ્રણાલય, ભાવનગર, iiiii મોડી સહિતની કેડ NAVAVA