SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૦ : ષડ્કશન સુઐધિકા ચાર્વાકના સદંતર નાશ થયે નહિં. ચેગ્ય સમય મળતાં પુનઃ તે જોરદાર બન્યા. ચાર્વાક મતના પુરસ્કર્તા બૃહસ્પતિ હતા તેમ મનાય છે: આ બૃહસ્પતિ દેવાના ગુરુ તે કે ખીજા, તે કહેવુ મુશ્કેલ છે. ગૃહસ્પતિ રચિત સૂત્રેા જોવા મળે છે. તેમાંના અમુક આ પ્રમાણે છે– (૨) વૃશિષ્યપ્લેનોવાયુરિતિ તત્વનિ (૨) તસમુરાયે શરીરેन्द्रिय विषयसंज्ञा, तेभ्य' चैतन्यम् । ( ३ ) चैतन्य विशिष्टः कायः પુન: । (૪) વામૈ પુરૂષાર્થ: (૧) મરળમેવાવર્ગ: આ ઉપરથી જાણી શકાય છે કે-ચાર્વાક દ’ન ચાર ભૂતાને માને છે. તેના સમૂડને કાય કહેવામાં આવે છે. જેમાં ઇન્દ્રિયાદિથી અન્ય ચૈતન્યરૂપ છે તે કાયા છે કામ એ જ પુરુષાથ છે અને મરણુ એ જ મેક્ષ છે. આ ઉપરથી પાછળના વિદ્વાને એ ચાર્વાક મતને સમજાવતાં કહ્યું छे ऋणं कृत्वा घृतं पिबेत भस्मी भुतस्य देहस्य पुनरागमन ત:। અર્થાત દેણું કરીને ઘી પીએ. બાળી નાખવામાં આવેલા શરીરનું પુનરાગમન થતું નથી, ચાર્વાક મતનુ દર્શન સંસ્કૃત વાડ્મયમાં યત્ર તત્ર જોવા મળે છે. જેમકે ન્યાયમંજરી, વિવરણ પ્રમેય સંગ્રહ, સ` સિદ્ધાંત સંગ્રહ, દર્શીન સમુચ્ચય, નૈષધ કાવ્ય, પ્રાધ ચંદ્રોદય આદિ. ટુ'કમાં ચાર્વાક દશ નના એક પણ સળંગ ગ્રંથ જોવા મળત નથી. ચાર્વાક મત એક જડવાદ છે. એ સામાન્ય બુદ્ધિ ધરાવતા માનવીઓના મત છે તેથી તેને લેાકાયતિ પણ કહેવામાં આવે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005315
Book TitleShaddarshan Subodhika
Original Sutra AuthorN/A
AuthorLabdhivijayji Ganivarya
PublisherYashovijay Jain Granthmala
Publication Year
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy