SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ ષટ્ટન સુઐધિકા : ૨૩૧ છે. આ ઉપરાંત તેમને વૈશ્મિક યું કહેવામાં આવે છે, કારણ કે તેમનુ ધ્યેય તેમના મતની સ્થાપના કરવાનું નહિં, પણ વૈદિક માર્ગાનુયાયી લેાકેાના પક્ષનું ખંડન કરવાનુ જ હાય છે. ખાએ, પીએ અને મજા કરી. આ તેનું સૂત્ર છે. આથી તેનું નામ ચાર્વાક પડયુ છે ચાર્વાક શબ્દ ત્ ભાજન કરવુ ઉપરથી પડેલ છે. ગુણરત્ને ચાર્વાકની વ્યાખ્યા કરતાં કહ્યું છે કે આ લાકે પુણ્ય પાપાદિક પક્ષ વસ્તુ જાતને ઉડાવી દે છે. કદાચ તેએ બેલવામાં ઘણાં મીઠાં હાવાથી પણ તેએ ચાર્વાક કહેવાતા હાય. ચાર્ષીક મત પ્રત્યક્ષને જ માને છે અને ભૌતિક જગતને જ ચરમ સત્ય અને લૌકિક સુખને પરમશ્રેય માને છે, P પ્રમાણુ વિચાર-ચાર્વાક દન મુખ્યતયા પ્રમાણુ સ''ધી વિચારા ઉપર જ આધારિત છે. ચાર્વાક દશન પ્રત્યક્ષ પ્રમાણને જ માને છે. ઈન્દ્રિય દ્વારા જે જ્ઞાન પ્રાપ્તિ તે જ યથાર્થ જ્ઞાન છે. તેઓ કહે છે કે અનુમાન પ્રમાણુ નિશ્ચયાત્મક નથી આ રીતે શબ્દ પ્રમાણ પ્રામાણિક નથી. કારણ કે અપ્રત્યક્ષ વસ્તુએના સંબંધમાં શબ્દ વિશ્વાસ કરવા લાયક થઈ શકે નહિ. આથી વેદને જે અપૌરુષેય માને છે તે તેમની બ્રાન્તિ છે. માટે પ્રત્યક્ષ પ્રમાણ જ એકમાત્ર પ્રમાણ છે, તત્ત્વ મીમાંસા—ચાર્વાકદશન પૃથ્વી, જલ, તેજ અને વાયુ આ ચાર જ જગતના તત્ત્વ છે તેમ માને છે. બાહ્ય જગત, ઈન્દ્રિયા તથા ભૌતિક શરીર આ ચાર મૂળ તત્ત્વોથી ઉત્પન્ન થયેલ છે. સાથેાસાથ તેએ શરીરથી ભિન્ન આત્મા નામના કંઈ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005315
Book TitleShaddarshan Subodhika
Original Sutra AuthorN/A
AuthorLabdhivijayji Ganivarya
PublisherYashovijay Jain Granthmala
Publication Year
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy