SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ ષડૂદન સુખાધિકા : ૨૨૯ વ્યાવહારિક ક્ષેત્રમાં પણ અનેક પ્રકારના સિદ્ધાન્તા વિકસિત થતા જતા હતા. ઉપનિષદોના નિર્ગુણ બ્રહ્મથી અને કેારા જ્ઞાનથી જનતા કંટાળી ગઈ હતી અને પુનઃ બ્રાહ્મણકાળની તરફ પાછી ફરતી હતીકવાદનું મહત્ત્વ વધતું જતું હતું. સાથેસાથ તેનું સ્વરૂપ પણ બદલાતુ જતુ હતુ. યજ્ઞાદિ કાર્ય સ્વનું સાધન મટી અંત:કરણ શુદ્ધિનું સાધન અનતું જતું હતું. મહુ ભારતના એક અધ્યાયને યજ્ઞનિન્દા” નામ પણ આપવામાં આવ્યું છે. આથી લોકો હિંસાથી અહિંસા તરફ વળી રહ્યા હતા. જ્ઞાન અને કર્મની સાથે ભક્તિના પણ વિકાસ થતા જોવા મળે છે. આ રીતે આસ્તિક વિચારાના શ્રદ્ધાંતામાં આ પ્રકારની વિભિન્નતા અને મતભેદ જોઇને લેાકેામાં નાસ્તિકતા અને અવિશ્વાસની ભાવનાએ મૂર્તરૂપ લેવા લાગી. જો સત્ય એક હાય તા આ રીતે અનેક પ્રકારે પાલન કરવાના દંભની શી જરૂરત ? વેદાનુયાયીઓમાં અનેક પ્રકારની વિષમતા કેમ ? વિશ્વના સ્વરૂપ અને આપણા કન્ય વિષે એક પણ ઋપ્રિના અભિપ્રાય સમાન નથી, તે પછી આપણે સત્ય શુ' માનવું? આ રીતે સ ંદેહવાદને જન્મ થયે.. સંદેહવાદ ઘણી વિચિત્ર વસ્તુ છે. એક વખત પ્રગટ થયા પછી તેને દૂર કરવા ઘણા દુષ્કર છે. ધીરે ધીરે તેના–સંદેહવાદને વિકાસ થતા જાય છે. તે માનવના મનને કલુષિત કરે છે, અને સાથેાસાથે માનવની શક્તિઓના દુરૂપયોગ કરવા પ્રેરે છે. આ સદેહવાદને દૂર કરવા મહાભારતે વૈદિકધમ ની પુનઃ પ્રતિષ્ઠા કરવાનું કાર્ય કર્યુ. અને ગીતાની અંદર તા સ્પષ્ટ રીતે આસુરી સ ંપદનુ વર્ણન કરી તેને હેય ગણી, છતાં પણ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005315
Book TitleShaddarshan Subodhika
Original Sutra AuthorN/A
AuthorLabdhivijayji Ganivarya
PublisherYashovijay Jain Granthmala
Publication Year
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy