________________
૨૪ : ષડૂદન સુબાધિકા
આ ઉપરાંત જુદા જુદા અનેક વિદ્વાનાએ ભિન્ન ભિન્ન વિષયમાં આશ્ચયકારી સર્જન કર્યું" છે. જેમાં ચંદ્રષિ` ગણિ, શિવશર્મા ચાય, ચંદ્ર મહત્તર, જિનભદ્ર ગણિ ક્ષમાશ્રમણ, શ્રી ભદ્રબાહુ સ્વામિજી, શ્રી શય્યંભવસૂરી, મલધારી હેમસૂરિજી, અભયદેવસૂરિજી, આ. મલયગિરિજી, શ્રી સિદ્ધષિ ગણુ, શિવાચાય, શાકટાયન, સ્વયંભૂ, ત્રિભુવન સ્વયંભૂ, વાદિરાજ, વીરસેન, જિનસેન, ગુણભદ્ર, સ્વામી કાન્તિકેય, આ. સામદેવ, નેમિદેવ, યશેદેવ, મહેન્દ્રદેવ, દેવસેન, આ. વસુનદી, પદ્મનદી, આ. અમિતગતિ, મહાસેન, ધનપાલ, પદ્મગુપ્ત, આ. અમૃતચંદ્ર, આ. આશાધર આદિનું ભાવપૂર્વક સ્મરણુ લેકે વિધવિધ પ્રસ ગેાએ આજે પણ કરી રહેલ છે.
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org