SearchBrowseAboutContactDonate
Page Preview
Page 109
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨ : ષદન સુઐધિકા ૫. અન્યત્વ ભાવનાઃ તા પત્ની, પુત્ર, માતા, પિતા આદિ તે અન્ય છે પણ જેને હુ રાજ સ્નાન કરાવી પવિત્ર મનાવું છું, જેના પાલન-પાષણની પાછળ આખી જીંદગી બરબાદ કરું' છું' તે આ શરીર, ઇન્દ્રિયા પણ મારી નથી, મારાથી અળગી ને અળગી રહે છે અને કયારે દશે। દેશે તેની પણ મને ખબર નથી. આમાંનું કોઈ મારી સાથે આવનાર નથી એ નક્કી હેાવા છતાં તેની પાછળ શા માટે ખાખ થવું? - આવી વિચારધારાથી સુખમાં છકી જવાતું નથી, કોઈ દગા હૈ તે। દુ:ખ થતું નથી. શાક અને હર્ષોંના પ્રસગે સ્થિર રહી શકીએ છીએ. ૬. અશુિચ ભાવનાઃ આ ભાવનામાં શરીરની અપવિત્રતાને વિચાર અગ્રસ્થાને છે કે જે શરીરને હું સુંદર ભેાજન આપુ છુ, સારામાં સારા ઉત્તમેાત્તમ પદાર્થČથી સ્નાન કરાવુ છુ, તે જ શરીર કેટલુ દુધથી ભરેલ છે! જે અન્નને મલ-મૂત્રરૂપે બનાવે છે. વારવાર સ્નાન કરાવવા છતાં હુ ંમેશ મલિનનું મિલન જ રહે છે. નિરંતર અશુચિ સ્થાનાની અશુચિ વહ્યા જ કરે છે. આવા શરીર પ્રત્યે શણ કેમ રાખી શકાય? ૭. આશ્રવ ભાવનામાં જીવને જ્યારે દુ:ખ આવે છે. મુશ્કેલીએથી માગ ધુંધળે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005315
Book TitleShaddarshan Subodhika
Original Sutra AuthorN/A
AuthorLabdhivijayji Ganivarya
PublisherYashovijay Jain Granthmala
Publication Year
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy