________________
૧૩૨ : પદર્શન સુબાધિકા પ્રદેશે તિબ્બત, ચીન, કેરીયા, મંગોલીયા, જાપાનમાં થયેલ જોવા મળે છે
બૌદ્ધ ગ્રંથાનુસાર ત્રિવિધયાન છે તથા પ્રત્યેકયાનમાં જીવ મુક્તિ અથવા બોધિની કલ્પના એક બીજાથી નિતાન વિલક્ષણ છે. (૧) શ્રાવક બધિ, (૨) પ્રત્યેક બુદ્ધ બોધિ તથા (૩) સમ્યક સંબંધી બધી સત્ત્વની કલ્પના મહાયાનની મોટામાં મોટી વિશેષતા છે. બોધિસત્વના પ્રધાન ગુણ હોય છે મહામંત્રી તથા મહાકરૂણા. હીનયાનને આદર્શ અર્વત છે, જ્યારે મહાયાનને આદર્શ બેધિસત્વ છે. અહંત પિતાના નિર્વાણ પ્રાપ્તિ માટે સદા ઉદ્યોગશીલ રહે છે, જ્યારે બેધિસત્વનું લક્ષ્ય પિતાને જ નિર્વા ણમાં પ્રતિષ્ઠિત કરવાનું હોતું નથી. પરંતુ બધા પ્રાણિઓને તે પરમાર્થ સત્યમાં સ્થાપિત કરવાનું હોય છે.
At
(I
III ST)
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org