SearchBrowseAboutContactDonate
Page Preview
Page 14
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ નાનાનુ` નામ રામચંદ (ઉર્ફે ડાહ્યાભાઈ) હતું. ત્રિભુવનભાઇ નાની ઉમરમાં જ દેવલાક થયા. એ પુત્ર અને એક પુત્રી તેમજ પેાતાના પત્નિ અને પાતે જ્યારે ડાહ્યાભાઈ છ મહિનાના થયા ત્યારે પિતાશ્રી ડામરશીભાઈ સ્વવાસી થયા. હવે કુટુ અને ભરણ પાષણ અને સંસાર વ્યવયહાર ઇશ્વરભાઈ ઉપર આવ્યેા. ડાહ્યાભાઇએ પેાતાના ગામ પાલડીમાં એ ચાપડીને અભ્યાસ કર્યાં. ડાહ્યાભાઇ ૧૫ વર્ષની ઉંમરે પેાતાના લાખણી મામા તેમજ રાજપુરમાં પેાતાના બેન મેનાબેનને ત્યાં રહ્યા. ૧૭ વર્ષની ઉંમરે પાલનપુરથી અમદાવાદ આવ્યા. દોશીવાડાની પે।ળમાં રહેતા શેઠ મેહનલાલ મગનલાલ ઝવેરીની ઓળખાણ થઈ. એમને ત્યાં જ ડાહ્યાભાઇ રહ્યા અને એમના કુટુ ંબમાં દૂધ સાકરની જેમ ભળી ગયા. શેઠ મેાહનભાઈને ડાહ્યાભાઈ વિના ચાલે નહિ. કારણ કે ડાહ્યાભાઈ મિલનસારી અને આનદીહતા. ધર્મની સવ શુભ પ્રવૃત્તિ સાથે રહીને જ કરતા. ડાહ્યાભાઈ ધમ ધ્યાનમાં ખૂબ આગળ વધ્યા. તેથી તેમને સંસાર અસાર લાગ્યું. અમદાવાદમાં ભગુભાઇને વડે પૂર્વ આ॰ શ્રી નિતિસૂરી મ॰ સા॰ પાસે ઉપ ધાન કર્યાં, અને માળ પહેરી. ઉ॰ ધર્માંવિજયજી મસા॰ પાસે દોઢ માસનું યુગ પ્રધાન તપ આય'બિલથી કર્યું. વમાનતપની પચ્ચીસ એળી, વિશસ્થાનક તપની એળી આયંબીલથી કરી. નવપદની એડળી તેમજ ઉજમઇની ધમ શાળામાં ચેસઢ પહેારી પૌષધ સાથે અડ્ડાઇની તપસ્યા કરી. એવી અનેક આરાધના કરી. પછી પાલીતાણામાં પૂર્વ આ॰ નિતિસૂરી મ॰ સાની નિશ્રામાં Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005315
Book TitleShaddarshan Subodhika
Original Sutra AuthorN/A
AuthorLabdhivijayji Ganivarya
PublisherYashovijay Jain Granthmala
Publication Year
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy