SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ : વદન સુબોધિકા ગ્રંથકારાના ન્યાયના ગ્રંથો છે, જેવા કે જયન્ત ભટ્ટની ન્યાય મંજરી, શ્રીકંઠને ન્યાયાલંકાર, રામભદ્રને ન્યાય રહસ્ય, વિશ્વ નાથની ન્યાયકરણ વૃત્તિ. આ ઉપરાંત બૌદ્ધ ન્યાયના દિનાગને પ્રમાણે સમુચ્ચય, શંકરસ્વામીને ન્યાયપ્રવેશ તર્કશાસ્ત્ર, આચાર્ય ધમકીતિને પ્રમાણુવાર્તિકકારિકા આદિ અનેક ગ્રંથ બૌદ્ધ ન્યાયમાં જોવા મળે છે. તે જ રીતે જેને ન્યાયમાં સિદ્ધસેન દિવાકરને ન્યાયાવતાર, જિનભદ્ર ગણિનું વિશેષાવશ્યક ભાષ્ય, સમન્તભદ્રની આપ્તમિમાંસા, અકલંક દેવને ન્યાય વિનિશ્ચય, દેવસેન ભટ્ટાકને ન્યાયચક્ર, દેવસૂરીને પ્રમાણુનય તત્વાકાલંકાર, હેમચંદ્રસૂરીને પ્રમાણ મિમાંસા, રત્નપ્રભસૂરીની સ્યાદ્વાદ રત્નાકરાવતારિકા તેમજ યશોવિજય ગણુિને તર્ક ભાષા આદિ અનેક ગ્રંથે જોવા મળે છે. ભારતમાં બૌદ્ધ ધર્મના પતન બાદ, ભારતીય ઇતિહાસમાં એક નવીન યુગને પ્રારંભ થે. આથી તેની અસર ન્યાયદર્શન ઉપર પણ પડી. આ અરસામાં અનેક ન્યાયના ગ્રંથ રચાયા, જે નન્યાયના નામે સુપ્રસિદ્ધ છે. નન્યાયની વિશેષતાઓ એ છે કે (૧) નન્યાયે પ્રાચીન સૂત્ર પદ્ધતિની ઉપેક્ષા કરીને સ્વતંત્રરૂપથી ગ્રંથની રચના કરી. (૨) પદાર્થોના મહત્ત્વમાં આપેક્ષિક પરિવર્તન કર્યું. ન્યાયના સેળ પદાર્થોમાં જાતિ અને નિગ્રહસ્થાના વર્ણન માટે પ્રાચીન પદ્ધતિમાં સવિસ્તર વર્ણન કરવામાં આવ્યું છે, જ્યારે નવ્ય ન્યાયમાં તેને ટૂંકમાં કહેલ છે અને અવયવ ઉપર વધુ વિસ્તાર કરેલ છે. (૩) નચન્યાયમાં પ્રકરણ ગ્રંથેની રચના કરવામાં આવી. આ નૈન્યાય શાસ્ત્રી. છે કે આ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005315
Book TitleShaddarshan Subodhika
Original Sutra AuthorN/A
AuthorLabdhivijayji Ganivarya
PublisherYashovijay Jain Granthmala
Publication Year
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy