SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ ૪ ષડ્રદર્શન સુબાધિકા કહેવાય છે, અને તે ધર્મનું પાલન કરનાર, તેની શ્રદ્ધા કરનાર લેક તે જૈન કહેવાય છે. જિન છે દેવતા-સ્વામી જેઓને તે જૈન. અર્થાત રાગાદિને જિતનાર પરમાત્માના જે અનુયાયીઓ તે જૈન કહેવાય છે. જિન એ શુદ્ધ પદ છે માટે અનાદિસિદ્ધ છે. જિન થયા બાદ કેવલજ્ઞાન પ્રાપ્ત કરી તે પરમાત્માએ પ્રાણીઓના ઉપકારને અર્થે દેવતા રચિત સમવસરણમાં બેસી ઉપદેશ આપ્યું. ગણધર મહાત્માઓને ત્રિપદી સંભળાવી. તે ઉપરથી ગણધર ભગવતેએ દ્વાદશાંગીની રચના કરી. તે રચનાને સિદ્ધાન્ત” શબ્દથી ઓળખવામાં આવે છે. તેમાં જે સ્વરૂપ જણાવવામાં આવેલ છે તે સ્વરૂપને તત્વજ્ઞાનીઓની ભાષામાં “ જૈન દર્શન” કહેવાય છે. આત્મા સ્ફટિક જે નિર્મલ છે, પણ અનાદિકાલિન રાગદ્વેષ આદિન નિમિત્તે પિતાના શુદ્ધ સ્વરૂપથી ભ્રષ્ટ થયેલ છે. આત્મા જે પ્રબલ પુરુષાર્થ કરે તે એ રાગ-દ્વેષાદિ દૂર કરી પિતાના નિર્મલ સ્વરૂપને પ્રાપ્ત કરી આત્મા પિતે પરમાત્મા બને છે એમ જૈનદર્શન માને છે. જૈનદર્શન ઇશ્વરને જગતના કર્તા તરીકે સ્વીકારતું નથી. તે એમ માને છે કે—જગતની ઉત્પત્તિ પુદ્ગલથી આત્મયુગલના સંગથી થઈ છે. ઈશ્વરને જગતકર્તા તરીકે સ્વીકારવા જતાં અનેક આપત્તિઓ આવે છે. આત્મા સ્વયં કર્મ બાંધે છે અને જાતે જ કર્મને ભેગવે Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005315
Book TitleShaddarshan Subodhika
Original Sutra AuthorN/A
AuthorLabdhivijayji Ganivarya
PublisherYashovijay Jain Granthmala
Publication Year
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy