SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ : ષડૂદન સુમેાધિકા આગમ એ દર્પણુ છે. આ કલિયુગમાં વિશિષ્ટ જ્ઞાની માભાએના વિરહકાલમાં તથાપ્રકારની સામગ્રીના અભાવમાં, જે કાળે શુભ સચેાગેાની પ્રાપ્તિમાં પહાડ જેવા મેટા અવરોધે હાય, શુભ ભાવનાઓના હરપળે, પ્રતિક્ષણે હ્રાસ થતા હાય તે વિષમકાલના વિષમ વાતાવરણમાં કઇ પણું આલેખન રૂપ હાય, ઇષ્ટ ફળને આપવા સમર્થ હૈાય તે માત્ર આગમ જ છે. એથીજ આગમને કલિકાલ કલ્પતરુ''ની ઉપમા આપવામાં આવી છે. (( જે આગમાના આદર કરે છે, પયુ પાસના કરે છે, આરાધના કરે છે, કરાવે છે અને અનુમાદના કરે છે, તે પુણ્યશાળીએ દેવ-ગુરુ અને ધર્મની આરાધના કરી કહેવાય છે. આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજી મહારાજા સ્વરચિત સમેધ પ્રકરણમાં જણાવે છે કે ક आगमं आयरतेण अत्तणो हियकंखिणा । तित्थणाहो गुरु धम्मो सन्वे ते अणुमन्नि || અથઃ–પેાતાના હિતને ઇચ્છનારા પુરુષ વડે આગમતુ આચરણુ કરતાં શ્રી તીથંકર દેવ, ગુરુ અને ધર્મ આ બધા અનુમેાદન કરાયા છે. કળિકાળમાં સત્યના પ'ના દશક માત્ર આગમ છે. એને પ્રભાવ અચિન્હ છે. એની શક્તિ કલ્પનાતીત છે. એનુ વર્ણન વાણીને અગેાચર છે. સાક્ષાત્ ભારતી સરસ્વતી સ્વયં લખવા સજ્જ થાય, હારા Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005315
Book TitleShaddarshan Subodhika
Original Sutra AuthorN/A
AuthorLabdhivijayji Ganivarya
PublisherYashovijay Jain Granthmala
Publication Year
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy