SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ ષડૂદન સુમેાધિકા : ૧૬૧ થાય છે, જેને મેક્ષ કે અપવ એટલે શું ? અને તેનું હાય છે? આ પ્રશ્નોને માક્ષ—આગળ કહેલાં સેાળ પદાર્થોની તત્ત્વજ્ઞાનથી મુક્તિ પણ કહેવામાં આવે છે. મેાક્ષ કારણ શું છે? તથા તેના પહેલાં શુ વિચાર કરતાં એમ લાગે છે કે સમગ્ર દુઃખનું મૂળ કારણુ જન્મ જ લાગે છે, કારણ કે જો જન્મ હાત નહીં તે તેને દુ:ખ થાત નહીં. આથી દુ:ખનું કારણુ જન્મ જ સિદ્ધ થાય છે. જન્મનુ' કારણ છે ધર્મ અને અધ, જેને પ્રવૃત્તિ કહેવામાં આવે છે. પ્રવૃત્તિનું કારણ દ્વેષ છે. મિથ્યાજ્ઞાનથી દોષની ઉત્પત્તિ થાય છે. આત્માથી ભિન્ન શરીર આદિમાં આત્મબુદ્ધિનું થવું તે મિથ્યાજ્ઞાન છે. મિથ્યાજ્ઞાનથી જ અનુકૂળ વસ્તુમાં રાગ અને પ્રતિકૂળ વસ્તુમાં દ્વેષ ઉત્પન્ન થાય છે. આ રાગ દ્વેષને જ દોષ માનવામાં આવેલ છે. આથી થતી જે પ્રવૃત્તિ મન-વચન અને કાયાથી તેને અધમ કહે છે. આ રીતે મન-વચન અને કાયાથી પુણ્યમય પ્રવૃત્તિ કરે છે તેને ધમ કહે છે. આ રીતે ધર્માંધ રૂપ પ્રવૃત્તિમાં જીવ રાકાયેલા છે તેથી, તેને સુખ-દુઃખ પ્રાપ્ત થાય છે. પુનઃજન્મ પ્રાપ્ત થાય છે. આ પુનર્જન્મથી છૂટકારા પ્રાપ્ત કરવા હાય તા મિથ્યાજ્ઞાન એટલે કે વિદ્યાના નાશ કરવા જોઇએ વઘયા મૃત્યુ તીર્થા વિદ્યયઃડમૃતમસ્તુતે એટલે કે તત્ત્વજ્ઞાનથી મેાક્ષની પ્રાપ્તિ થાય છે. જ્યાં આત્યંતિક દુ:ખની નિવૃત્તિ થાય છે. ફરીથી જન્મ લેવા પડતા નથી ઞયન્તિ ૩:લ નિવૃત્તિર્નામ મોક્ષઃ અર્થાત્ કાયમને માટે દુઃખના નાશ જેનાથી થાય તે મેક્ષ છે. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005315
Book TitleShaddarshan Subodhika
Original Sutra AuthorN/A
AuthorLabdhivijayji Ganivarya
PublisherYashovijay Jain Granthmala
Publication Year
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy