SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ષડૂદન સુમેાધિકા : ૫૧ (૫) આપ્તપુરુષના વચનથી થયેલ જે પદાર્થનું જ્ઞાન તે આગમ. ઉપચારથી આપ્તના વચનને પણ આગમ કહેવાય છે. કથનીય વસ્તુ જે સ્વરૂપે અવસ્થિત હેાય તે રીતે જે જાણે અને જ્ઞાનને અનુસારે જે કથનીય વસ્તુ જણાવે તે આપ્ત કહેવાય છે, આ પ્રમાણે તાર્કિક આચાર્યાંની સ'કલના છે. જ્યારે આગમ દૃષ્ટિ આચાએ અહિં જે સાંવ્યવહારિક પ્રત્ત્વક્ષ તથા પરીક્ષ જ્ઞાન જણાવેલ છે તે બધુ પરાક્ષજ્ઞાનમાં જણાવેલ છે. તેમના કથન મુજબ જે જ્ઞાન આત્મ સાક્ષાતુ ન હોય તે બધુ પરાક્ષ કહેવાય. જેથી ઇન્દ્રિય-મન દ્વારા થતુ જ્ઞાન પણ પરાક્ષની કૈાટિમાં ગણાય. તે પરાક્ષજ્ઞાન બે ભેદે છે. (૧) મતિજ્ઞાન અને (૨) શ્રુતજ્ઞાન. (૧) જે શક્તિવડે યાગ્ય દેશમાં રહેલ પદાથ ને પાંચ ઇન્દ્રિયા અને મનદ્વારા વિશેષ સ્વરૂપે જાણે તે મતિજ્ઞાન. તેનું આભિનિ એધિક એવું બીજુ નામ પણ છે. આ જ્ઞાન મતિજ્ઞાનાવરણીયના ક્ષયેાપશમથી થાય છે. (૨) જેના વડે શ્રુતાનુસારી=શબ્દ ઉપરથી અનેા અને અથ ઉપરથી શબ્દના મેધ થાય તે અથવા જેના વડે સંભળાય અથવા જે સભળાય તે શ્રુતજ્ઞાન. આ જ્ઞાન શ્રુતજ્ઞાનાવરણના યેાપશમથી થાય છે. આ મતિજ્ઞાન બે પ્રકારનુ છે. (1) ઇન્દ્રિય નિમિત્તક અને (૨) અનિન્દ્રિયનિમિત્તક. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005315
Book TitleShaddarshan Subodhika
Original Sutra AuthorN/A
AuthorLabdhivijayji Ganivarya
PublisherYashovijay Jain Granthmala
Publication Year
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy