SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રકરણ : ૭ પ્રમાણુમીમાંસા Bigg gવાર્થ તરવજ્ઞાન નિ:શેષ સિદ્ધિ: અર્થાત્ સળ પદાર્થના તત્વજ્ઞાનથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. ન્યાય દર્શનમાં સેળ પદાર્થ માનવામાં આવેલ છે તે આ પ્રમાણેપ્રમાણ, પ્રમેય, સંશય, પ્રજન, દષ્ટાંત, સિદ્ધાંત, અવયવ, ત, નિર્ણય, વાદ, જપ, વિતંડા, હેત્વાભાસ, છલ, જાતિ અને નિગ્રહસ્થાન. આ સર્વને ટુકે પરિચય આ પ્રમાણે છે. પ્રમાણ-મહર્ષિ ગૌતમને આ સિદ્ધાંત છે કે, મારાથીના એસિદ્ધિ અર્થાત્ પ્રમેયની સિદ્ધિ પ્રમાણને જ આધીન છે. યથાર્થ અનુભવનું છે કારણ છે અને તે અનુભવને પ્રમાથી નિત્ય સંબંધ જે આશ્રય છે, તેજ પ્રમાણ કહેવાય છે. પ્રમાણના a # Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005315
Book TitleShaddarshan Subodhika
Original Sutra AuthorN/A
AuthorLabdhivijayji Ganivarya
PublisherYashovijay Jain Granthmala
Publication Year
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy