SearchBrowseAboutContactDonate
Page Preview
Page 95
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮ : ષડ્રદર્શન સુધિકા જૈન ધર્મને પાયાને સિદ્ધાંત છે “કેઈ પણ જીવની કઈ પણ પ્રકારે હિંસા ન કરવી ” “પરમો ધર્મ:' આવી અહિંસાનું ગૃહસ્થપણામાં અનેક પ્રકારની સાવધ પ્રવૃત્તિ હોવાને લીધે પાલન શક્ય બનતું નથી, તેથી સંસાર ત્યાગ કરનાર મહાત્માને સર્વ પ્રથમ આ વ્રત ઉશ્ચરાવવામાં આવે છે. (૨) “સદગો મુલાવાયા વેરમાં' જગતમાં કલેશ અને કંકાસ, વેર અને અવિશ્વાસનું કારણ અસત્ય બની જાય છે. તેથી મંત્રી અને વિશ્વાસના પરમ આધારભૂત સંસાર ત્યાગી આત્માને કષાય કે નેકષાયને વશ થઈ અસત્ય બેલાઈ ન જાય માટે ત્રિવિધે ત્રિવિધે “અસત્ય બલવાથી અટકવાની પ્રતિજ્ઞા કરાવવામાં આવે છે. આ પ્રતિજ્ઞાથી સાધુ મહાત્મા મરણાંત પ્રસંગ પ્રાપ્ત થાય છતાં અસત્ય બોલતા નથી. છતાં પ્રથમ મહાવ્રતની રક્ષા ખાતર જે અસત્ય બલવું પડે તે તેની અપવાદ માગે જયણ હેય છે. (૩) બેસવાનો અuિળાવાળો કેરમાં' અન્યની માલિ કિની–કઈ પણ વસ્તુ માલિકને પૂછ્યા સિવાય લેવામાં આવે તે અપ્રીતિ આદિને પ્રસંગ પ્રાપ્ત થાય છે અને કયારેક કષાય આદિનું કારણ પણ બને છે, તેથી સાધુ મહાત્માને ત્રીજું એ વ્રત લેવરાવવામાં આવે છે કે ગામ કે નગરમાં, શહેર કે જંગલમાં કેઈપણ સ્થળે, કઈ પણ સંગે, મુલ્યવાળી કે મૂલ્ય વગરની, નાની કે મોટી કઈ પણ વસ્તુ તેના માલિકની સંમતિ વગર વાપરવી નહિ. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005315
Book TitleShaddarshan Subodhika
Original Sutra AuthorN/A
AuthorLabdhivijayji Ganivarya
PublisherYashovijay Jain Granthmala
Publication Year
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy