SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૧પર : ષડૂદન સુએાધિકા (૫) વણ્યસમ (૬) અવણ્યસમ (૭) વિકલ્પસમ (૮) સાધ્યસમ (૯) પ્રાપ્તિસમ (૧૦) અપ્રાપ્તિસમ (૧૧) પ્રસ’ગસમ (૧૨) પ્રતિદેષ્ટાન્તસમ (૧૩) અનુપપત્તિસમ (૧૪) સંશયસમ (૧૫) પ્રકરણસમ (૧૬) હેતુસમ (૧૭) અર્થાંપત્તિસમ (૧૮) અવિશેષસમ (૧૯) ઉપપત્તિસમ (૨૦) ઉપલબ્ધિસમ (૨૧) અનુપલબ્ધિસમ (૨૨) નિત્યસમ (૨૩) અનિત્યસમ અને (૨૪) કાČસમ. નિગ્રહસ્થાનવાદી અથવા પ્રતિવાદી જે સ્થાનમાં જવાથી પરાજિત સમજવામાં આવે છે, તેને નિગ્રહસ્થાન કહેવામાં આવે છે. નિગ્રહસ્થાન બાવીસ પ્રકારના હાય છેઃ ૧ પ્રતિજ્ઞા હાનિ, ૨ પ્રતિજ્ઞાન્તર, ૩ પ્રતિજ્ઞા વિરોધ, ૪ પ્રતિજ્ઞા સન્યાસ, ૫ હેવન્તર, ૬ અર્થાન્તર, ૭ નિરર્થંક, ૮ અવિજ્ઞાતા, ૯ અપાક, ૧૦ અપ્રાપ્તકામ, ૧૧ ન્યૂન, ૧૨ અધિક, ૧૩ પુનરુક્ત, ૧૪ અનંનુભાષણ, ૧૫ અજ્ઞાન, ૧૬ અપ્રતિભા, ૧૭ વિક્ષેપ, ૧૮ મતાનુજ્ઞા, ૧૯ પનુયાયેાપેક્ષ, ૨૦ નરનુયેાજ્યાનિયેાગ, ૨૧ અપસિદ્ધાંત અને ૨૨ હેત્વાભાસ. T ન્યાયદશ નના તત્ત્વ વિચાર તેના પ્રમાણુ વિચાર ઉપર આધાર રાખે છે. ન્યાયદર્શીનમાં યથાર્થ જ્ઞાન પ્રાપ્તિના ચાર ઉપાય છે એટલે કે ચાર પ્રમાણે માનવામાં આવેલાં છે : પ્રત્યક્ષ, અનુમાન, ઉપમાન અને શબ્દ. જ્ઞાનનું અધિષ્ઠાન આત્મા છે. જ્ઞાનના એ પ્રકાર છે. (૧) સ્મૃતિ અને (૨) અનુભવ. સંજારમાત્રનસ્ય' જ્ઞાન સ્મૃતિ: એટલે કે સંસ્કાર માત્રથી ઉત્પન્ન થનારૂ જ્ઞાન તેને સ્મૃતિ કહેવામાં આવે છે અને સ્મૃતિથી ભિન્ન જ્ઞાનને અનુભવ Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org
SR No.005315
Book TitleShaddarshan Subodhika
Original Sutra AuthorN/A
AuthorLabdhivijayji Ganivarya
PublisherYashovijay Jain Granthmala
Publication Year
Total Pages250
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy