Page #1
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ મવતિની સાધ્વીજી લાભશ્રીજી
અને
શ્રી જિનેન્દ્ર ગુણ સ્તવનાવલિ
પ્રક્રાફીકે શ્રી બુદ્ધિસાગરસૂરિ જૈન જ્ઞાનમંદિર
(ગુજરાત) વીજાપુર
કીંમત ૧–૯–૦
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #2
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
>> ન
www.kobatirth.org
પ્રતિની સાધ્વીજી
લાભત્રીજી
( ઘેાડાંક સ્તવને )
5
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રકાશક
શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિ જૈન જ્ઞાનમંદિર. વિજાપુર (વાયા લેાલ ).
શ્રી આનંદ પ્રિ. પ્રેસ : સ્ટેશનરીડ : ભાવનગર.
ITI
For Private And Personal Use Only
Page #3
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જિન-સ્તુતિ.
(શાર્દૂલવિક્રીડિત) શેભે શાન્ત પવિત્ર દિવ્ય સુખદા આનંદકારી સદા; સંસ્કારી પ્રતિમા જિનેશ્વરતણું, ભવ્યતણું સદા; ભ ઉત્તમ અર્પતી હૃદયમાં, શાતિ ઉરે સ્થાપતી; વંદુ પ્રેમ ધરી જિનેશ્વરપદે, હિયાત ભાવથી. ૧
(કુતવિલંબિત) વિમલ જ્ઞાનસુધાકરના સમ,
પરમ શીતલ અંતર ઠારતા; વિજને સુખ, શાન્તિ, વસાવતા, પર જિનેશ્વરના શુભ મેક્ષદા.
(શાર્દૂલવિક્રીડિત). વણે પદ્મ સમાન દેહ સુતે,
ડિયે સદાયે જવું; પદે લાંછન પદ્મનું પુનિત જે,
ને પદ્મગંધી વધુ; જેને ઈન્દ્ર ભજે અમેદ ધરીને,
ગાયે ગુણ કિન્નરે; ધ્યાને પદ્મ સમાન પદ્મ પ્રભુને, કોટી નમસ્કાર હો.
( અતુટુભ) સંઘ પ્રવેતામ્બરડેરી, કીર્તિ વ્યાપિ દશ દિશે; હેમેન્દ્ર ભાવના એવી, મંગલ હૈ જૈને વિષે. ૪
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #4
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિવેદન
જેન વેતાંબર મૂર્તિપૂજક શ્રી સંઘમાં તપગચ્છનું સ્થાન આગેવાની ભરેલું છે. તપગચ્છમાં આજે સાધુએની સંખ્યા આશરે છઍ ઉપરાંત કહેવાય છે અને સાધ્વીજીઓની સંખ્યા દોઢ હજાર ઉપરાંત લેખાય છે. તપગચ્છમાં વિજય, વિમલ અને સાગર એવી મુખ્ય ત્રણ શાખાઓ છે. આ શાખાઓમાં સાગરગ૭નાં સાધુઓ અને સાધ્વીજીએ કેવળ શાંતિથી, કોઈની ખટપટમાં નહિ પડતાં, સંયમ ધર્મનું આરાધન કરે છે. યોગનિષ્ઠ શાસ્ત્રવિશારદ્દ જૈનાચાર્યજી શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજા, પ્રસિદ્ધ વક્તા જેનાચાર્યજી શ્રી અજિતસાગરસૂરીશ્વરજી મહારાજા વગેરે ઘઈ ગયેલા મહાત્મા પુરુષો અને શાન આચાર્ય શ્રી રદ્ધિસાગરસૂરિજી તથા આચાર્ય કૌત્તિસાગરસૂરિજી, આત્મજ્ઞાની જયસાગરજી, કવિરત્ન હેમેન્દ્રસાગરજી વિ. વિદ્યમાન મુનિરાજે કેવલ -શાંતિપ્રિય હતા અને છે.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #5
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાગર સંપ્રદાયનાં સધુએ અને સાધ્વીજીએનુ ધ્યેય શાંતિપૂર્ણાંક ધર્મારાધન કરવાનુ હોવાથી અને તેએ પેતાના ધ્યેયને ચુસ્તપણે વળગી રહેલા હોવાથી, આજે તેમનું ધર્મારાધન જૈન જગતમાં એક ઉદાહરણરૂપ થઈ પડયું છે. આવી ઋતના ધર્મ ધ્યાનમાં આરૂઢ થએલાં અને એ રીતે પેાતાના જન્મ સફળ કરી ગએલાં સાધ્વીજી શ્ર લાભશ્રીજી મહારાજનું જીવનચરિત્ર આ નિવેદનની સાથે પ્રગટ થાય છે એ ઘણું જ આનંદને વિષય છે. આ ચરિત્ર તૈયાર કરાવવા અને છપાવવા પછવાડે જે કાંઈ ખ થયું છે તે સાધ્વીજી મહારાજ શ્રી મહેદ્રશ્રીજીએ પેાતે ગૃહસ્થાશ્રમમાં હતા ત્યારે પેાતાની ઇસકયામતનાં કરેલાં વીલની રૂઇએ તે સિકયામતમાંથી અપાયું છે. એથી જ આ જીવનચરિત્ર બહાર આવ્યું છે. તેથી આ કાર્ય માટે સાધ્વીજી શ્રી મહેદ્રશ્રીજી મહારાજને ધન્યવાદ ઘટે છે !!!
આ જીવનચરિત્રનો સલવાર ઝુકીકત સાધ્વીજી શ્ર વિવેકશ્રીજી મહારાજની સૂચના ઉપરથી સાધ્વીજી શ્ર ચાસ્ત્રિશ્રીજીએ પૂરી પાડી છે. આ હકીકત ઉપરથી શ્ર ૩ ભશ્રીજી મહારાજનુ આખું ચે જીવનરિત્ર તૈયાર થઈ શકયુ છે. આ જીવનચરિત્ર તૈયાર કરાવવામાં સકલ જૈન સમાજમાં ‘કવિરત્ન' તરીકે ખુબ ખુબ ખ્યાતિ પામેલ અને સમગ્ર જૈનસમાજને ધર્મકાર્યમાં પ્રેરણા કરનારી અનેકવિધ કવિતાએાના રચિયતા પરમેાપકારી મુનિ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #6
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહાત્માં શ્રી હેમેદ્રસાગરજી મહારાજાએ ઘણેા પરિશ્રમ ઉડાવ્યે છે.
શ્રો લાભશ્રીજી મહારાજનું જીવનચરિત્ર રાજકેટનિવાસી જૈન ફિલસુર, સસ્થાન રાજકેટના ધર્મોપદેશક જાણીતા લેખક શ્રી ગેાકુલદાસ નાનજીભાઇ ગાંધીએ લખી આપ્યું છે અને આ જીવનચરિત્ર તૈયાર કરવામાં એમણે ‘કવિરત્ન' શ્રી હેમેદ્રસાગરજી મહારાજ પાસેથી અનેકવિધ પ્રેરણા મેળવી છે. આ જીવનચરિત્ર શ્રી બુદ્ધિસાગરજી જૈન જ્ઞાનમ ́દિર, વિજાપુર તરફથી વિનામૂલ્યે ભાગ્યશાળીએામાં વહેચવા માટે પ્રગટ કરવામાં આવ્યુ છે.
આ જીવનચરિત્રની પછવાડે ચેગનિષ્ઠ શ્રી બુદ્ધિસાગરજી સુરીશ્વરજી મહારાજાનાં, પ્રસિદ્ધ વક્તા શ્રી અજિતસાગરજી સૂરીશ્વરજી મહુારાજાનાં અને કવિરત્ન મહામા સો હુંમેદ્રસાગરજી મહારાજાનાં રચેલાં કેટલાંક ફાગ્યે આપેલાં છે. આ કાવ્યે પ્રવની સાધ્વીજી શ્રી લાભશ્રાજીને ઘણુાં જ પસંદ હતાં. તેએ આ સ્તવને અને કર્વ્યાને વારવાર વાંચતાં હતાં તથા હાજર હોય તેને સભળાવીને એનેા ભવા કહી સંભળાવતાં હતાં. એટલે કે આ કાવ્યે ખરૂ શ્વેતાં શ્રી લાભશ્રીજી મહ!રાજનાં જીવનમાં એતપ્રાત થઈ ગયાં હતાં.
સાધ્વીજી શ્રો લાભશ્રોજી મહારાજની પરંપરામાં પ્રવર્તનજી તરીકે હાલમાં સાધ્વીજી શ્રો વિવેકશ્રોજી
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #7
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મહારાજ વિદ્યમાન છે. આ સર્વીજી મહારાજ તપસ્યાના ઘેરા રંગથી રંગાયેલા છે. પોતે ધર્મકાર્યમાં બીલકુલ પ્રમાદ રાખતા નથી તેમજ અનેક ભાગ્યશાળી બહેનને ધર્મકાર્યમાં જોડે છે, તપસ્યા કરાવે છે અને એ રીતે એમનાં જીવનને ધન્ય બનાવે છે !!!
જૈન ધર્મમાં સાધુ અને સાધ્વીઓનાં જીવનચરિત્ર લખવાનો રિવાજ પ્રાચીન કાળથી ચાલ્યા આવે છે. આમાં સાધ્વીજી મહારાજેનાં જીવનચરિત્ર કથાનક રૂપે લેખાતાં હતાં. જેન સમાજમાં સાધુપદને અગ્રસ્થાન આપેલું છે. સો વરસની દીક્ષિત સાધ્વીજીએ એક દિવસના અને નાની વયના સાધુને વંદના કરવી જ જોઈએ. આવો અનાદિ આચાર છે. આ કારણથી સાથ્વી કરતાં સાધુઓનાં જીવનચરિત્રે કે જીવનના ભાગે ઘણું વધારે પ્રમાણમાં લખાયેલાં છે. તેમ છતાં સાધ્વીજનાં જીવનપ્રસંગે ન લખાતાં એમ તે નથી જ. જે કઈ પ્રભાવક સાધુ હોય કે સાધ્વી હેય, તેમનાં જીવન ચરિત્રો કે જીવનના અમુક આકર્ષક પ્રસંગે તે લખતા જ આવ્યા છે.
પ્રવતની શ્રી લાભશ્રીજી મહારાજના પુણ્ય સ્વર્ગવાસ પછી પ્રવર્તનજી તરીકે સાધ્વીજી શ્રી દેલતશ્રીજી ધર્મ અવતાવવાનું સઘળું કામકાજ કરતા હતા. શ્રી દોલતશ્રીજી મહારાજ ગૃહસ્થાશ્રમમાં મેવાડમાં આવેલા આમેટ ગામની પાસેનાં જ લાંબેડી ગામના રહીશ હતાં. જ્ઞાતે
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #8
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈન ઓસવાલ હતાં. એમણે એકતાલીશ વરસ સુધી લાઓ દિક્ષા પર્યાય પાન્યા હતા. એમને સ્વર્ગવાસ વિક્રમ સંવત ૨૦૦૧ ની સાલમાં વિશાખ સુદિ છઠ્ઠને રાજ મેવાડના આમેટ ગામમાં થયો છે. એ સ્વર્ગવાસ નિમિત્તે એ ગામના લેકેએ પાખી પાળી હતી તથા અઠ્ઠાઈ મહેત્સવ ભારે ભક્તિભાવ સહિત કર્યો હતે. શ્રી દોલતશ્રીજી હતાં તે સ્ત્રી જાતિ પણ એમનામાં બહાદુરી, ધીરજ, સમાધિ અને દેખાવ તો એક ભવ્ય તેજસ્વી પુરુષ કરતાં કોઈ પણ રીતે ન્યૂન ન હતા. એમનામાં ધર્મશ્રદ્ધા અજબ હતી. પવિત્રતા પારાવાર હતી. એમણે કર્મગ્રંથ, કમપ્રકૃતિ, કવ્યાનુગ અને સંસ્કૃત વ્યાકરણ તથા કાવ્યને ઉત્તમ અભ્યાસ કર્યો હતો. આવા રૂડા અભ્યાસ પછી અનુભવવડે અને બીજા પ્રકરણ ગ્રંથના અભ્યાસ વડે એમણે પોતાના જ્ઞાનમાં ઘણું જ વધારો કર્યો હતે. એક સારા અભ્યાસક મુનિરાજની સરખામમાં આવી શકે. એવે એમને પકવ અને સુંદર અભ્યાસ હતા. એમનામાં વ્યાખ્યાનવડે બહેનમાં ધર્મવૃદ્ધિ કરવાની સારી કળા હતી. આ કળાવડે એમણે સંખ્યાબંધ બહેનેને ધર્મધ્યાનમાં જોડ્યાં હતાં. જિનપ્રતિમાજી ઉપર એમને ભક્તિભાવ પ્રશંસનીય હતે. તેઓ જ્યારે દેરાસરમાં પધારતાં અને જિનપ્રતિમાજી સમુખ દષ્ટિ સ્થાપતાં ત્યારે તેમાં તલ્લીન થઈ જતા હતા. સારા યે ભારતવર્ષમાં સુપ્રસિદ્ધ જાણતા જૈન
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #9
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આગેવાન શ્રીમાન શેઠ શ્રી કસ્તુરભાઇ લાલભાઇનાં પરમ શ્રદ્ધાળુ ધર્મનિષ્ઠ ધર્મપત્ની શેઠાણી શ્રી શારદા મ્હેન અને તેમનાં કુટુબી મ્હેનેાને ધર્મક્રિયા કરાવતાં હતાં અને ધર્મક્રિયામાં ખેડતાં હતાં.
શ્રી દોલતશ્રીજીનાં ગુરુ હૅન શ્રી રિદ્ધિશ્રીજી હાલ હયાત છે. તેએ સઘળાં અધ્યાત્મનિષ્ઠ, ક્રિયાનિપુણ શ્રી સુખસાગરજી મહારાજનાં આજ્ઞાવતી હતાં અને છે. શ્રી દોલતશ્રીજી મહારાજની શ્રી સુત્રતાશ્રીજી, મ ́ગલાશ્રીજી, વગેરે અઢાર જેટલાં શિષ્યાઓ અને પ્રશિષ્યાએ મળીને વમાનમાં આદેશે વિચરે છે. એમનાં ગુરુણીજીનું નામ જ્ઞાનશ્રીજી હતું.
શ્રી દોલતશ્રીજી મહારાજ જિંદગીના છેલ્લા દિવસે માં મહાતીર્થ શ્રો કેસરીયાની યાત્રાએ પધાર્યા હતાં. ત્યાં કરાડા પાર્શ્વનાથ વગેરેનાં ભક્તિભાવથી દર્શન કર્યાં હતાં અને એથી પેાતાની જિંદગી સફલ થએલી માનતા હતા. પેાતાને માનવજીવન પર્યાય પૂરા થવા આવેલે જાણીને પરમ શાંતિપૂર્વક આમેટ ગામે પધાર્યા અને ત્યાં સ જીવને ખમાવીને, પ્રતિક્રમણ કરીને, પરમ સમાધિપૂર્વક આ દેઢુના ત્યાગ કરીને સ્વગે સિધાવ્યાં. આ દેશે આ કાળે આવાં પવિત્ર જીવન ગુજારનારાં સિહુ સમા સાધ્વીજી મહારાજને ચેગ મળવેા દુર્લભ છે.
શ્રી લાલશ્રીજી મહારાજનુ આખું ચે જીવનચરિત્ર વારવાર વિચારવા ચેાગ્ય છે, ગૃહસ્થાએ તે અનુમેદન
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #10
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હું
કરવા ચેાગ્ય છે અને સાધ્વીજી સમાજે અનુકરણ કરવા ચેગ્ય છે.
જૈન દર્શનમાં માત્ર સાધુએનું જ સ્થાન છે એવુ કાંઇ નથી પણ સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકા એમ ચતુર્વિધ સંઘનુ સ ગ સંપૂર્ણ સ્થાન છે. આ ચારમાંથી કોઇ પણુ એક અંગને સર્વાંગસ પૂર્ણ ચતુર્વિધ અંગ કહી શકાય જ નહિ. તેમજ આ ચારે અગમાંથી કાઈ પણ એક અંગ નિષેધના ચેગ્ય નથી. આ પ્રકારના ચતુવિધ સંઘને ભગવાન મહાવીર દેવે તી' કહેલ છે એવુ પરપરાથી સર્વના જાણુવામાં છે. તીથ એટલે પ્રવચન અને તીર્થ એટલે ચતુર્વિધ સંઘ. તીર્થંને માટે આ ખને શબ્દ સપૂર્ણ રીતે બંધ બેસે છે.
ચતુર્વિધ સંઘમાં સાધુ મહારાજે જેમ ઉપદેશાદિ દ્વારા ધર્મને પ્રચાર કરે છે તેમજ તેવા પ્રકારના ધર્મપ્રચારમાં સાધ્વીજી મહારાજો ઘણા મેટે ફાળો આપે છે. સાધ્વીજી મહારાજોના મ્હેનેામાંના ધાર્મિક પ્રચારથી કવચિત્ સાધુ મુનિરાજોને પેાતાના ધાર્મિક પ્રચારમાં વિશેષ અનુકૂલતા થઇ પડે છે; માટે ચતુર્વિધ સંઘમાં જેટલું માન અને ઉપયેગભર્યું. સાધુએનુ સ્થાન છે તેટલું જ માનભર્યું અને ઉપયાગવતું સાધ્વીજી મહારાજોનુ સ્થાન છે.
આજે સમાજમાં સાધુ મુનિરાજો જે પ્રકારે મહુમાન મેળવી રહ્યા છે તે ખરું જોતાં સાધ્વીજી મહારાજોને
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #11
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦
જ મોટે ભાગે આભારી છે. સાધુ મહારાજે સામે ગાજતે વાજતે દબદબાભર્યા સમયાં થાય છે, સાધુ મહારાજની પધરામણી વખતે ઠેરઠેર ગુહલીઓ થાય છે, ગામ ગામ ઉપાશ્રયમાં સાધુ મુનિરાજના ફાટાઓ મુકાય છે, આવાં અનેક પ્રકારનાં ધર્મકાર્યોમાં સાધ્વીજી મહારાજેને માટે ફાળ હોય છે. સાધ્વીજી મહારાજે શ્રાવિકા વર્ગમાં પ્રચાર કાર્ય કરે છે એથી જ સાધુ મુનિરાજેન હરેક કાર્યો વધારે સરળ બને છે.
જૈન સમાજમાં નાના પ્રકારના તપવિધાનો અને વ્રત પચ્ચકખાણેને મેટ ફેલા બહેનોમાં જ વિશેષ કરીને હોય છે અને તે સાધ્વીજી મહારાજના પવિત્ર પ્રયાસોને આભારી છે. આ પવિત્ર પ્રયાસ કરવામાં પ્રવર્તની શ્રી લાભશ્રીજી મહારાજને મેટે ફળે હતે.
આ પુસ્તિકાની શરૂઆતમાં સાગર સંપ્રદાયની પટાવલિ આપેલી છે એથી સ્પષ્ટ સમજાય છે કે વર્તમાનમાં, યેગનિઝ જૈનાચાર્યજી શ્રી બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજાથી પરંપરામાંથી ઉતરી આવેલા પ્રસિદ્ધ વક્તા શ્રી અજિતસાગરસૂરીશ્વરજી મહારાજા, કવિરત્ન મુનિ મહાત્મા શ્રી હેમેંદ્રસાગરજી મહારાજા વગેરે, શ્રમણ. ભગવાન શ્રી મહાવીર પ્રભુની સીધી પાટપરંપરામાં ઉતરી આવેલા શુધ્ધ સાધુઓ છે. આવી શુદ્ધ પાટપરંપરામાં જ પ્રવનીજી શ્રી લાભશ્રીજી મહારાજ થઈ ગયા.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #12
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જે કે ભવ્ય આત્મા પ્રવનીજી શ્રી લાભશ્રી, મહારાજના જીવનની અનુમોદના કરશે, સાગર સંપ્રદાયના શાંતિપ્રિય મુનિરાજે તરફ ભક્તિભાવ દર્શાવશે તે સઘળાનું પરંપરાએ પરમ કલ્યાણ થશે.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #13
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધર્મવીર શા. માણેકલાલ જયચંદ
ની
જીવનરેખા.
વનરાજ ચાવડાએ અશુદ્ધિલપુર પાટણ વસાવ્યું. ત્યાં જ ગુજરાતનું રાજ્ય સિદ્ભાસન માંડયું. ત્યાંથી ચાવડા વંશની એક પેટા શાખા માણસામાં આવી. એણે ત્યાં પેાતાનું નાનકડું પણુ સ્વતંત્ર રાજસિહાસન સ્થાપ્યું. ત્યારથી માણસાની ખ્યાતિ વિશેષે કરીને થઇ.
www.kobatirth.org
પાટણના ચાવડા રાજાએ જૈન ધર્મી હતા કે જૈન ધર્મી જેવા હતા. પાટણના રાજકર્તા ચાવડા રાજાએની જે પ્રકારની અમીષ્ટ જૈન ધર્મ તરફ હતી તેવીજ અમીષ્ટ માસાના ચાવડા રાજકર્તાએ આજે પશુ દાખવી રહ્યા છે. આ જ માણસા ગામમાં શ્રી માણેકલાલ જેચ'દ ધનવાન અને ધર્મવાન, શીલગુણુસ’પન્ન જૈન શ્વેતાંબર ધર્માં શ્રાવક થઇ ગયા. એમની કેટટ્રીક હકીકત જાણવા જેવી છે.
9
For Private And Personal Use Only
Page #14
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩
જૈન ધર્મના પરમ આરાધક શ્રી માણેકલાલ શેઠને જન્મ વિક્રમ સંવત ૧૯૬ ની સાલમાં માણસા ગામમાં ખાનદાન અને ધર્મ વાન કુટુંબમાં થયે હતા. શ્રી માણેકલાલભાઈના પિતાશ્રીનું નામ જયચંદભાઈ હતું અને માતુશ્રીનું નામ નવલબાઈ હતું. આ બંને ચુસ્ત જૈન ધમાં હતાં. શ્રી જેચંદભાઈને ચાર પુત્રરત્ન પ્રાપ્ત થયાં હતાં. આમાં એક તું શ્રી માણેકલાલ શેઠ, બીજા લલુભાઈ શેઠ, ત્રીજા હરગોવનદાસ શેઠ અને ચોથા ચકાભાઈ શેઠ. આ ચારે ભાઈઓ ધમનિષ્ઠ હતા. જેને ધર્મ એમની નસેનસમાં વ્યાપી રહ્યો હતે. ચારેનું દિલ તે એક જ હતું; માત્ર શરીર જુદાં હતાં, એવું લોકે બોલતા હતા.
શ્રી માણેકલાલ શેઠને ત્રણ બહેન હતી. એમનાં નામે અનુક્રમે જડી બહેન, માકેર બહેન અને ચંચળ. બહેન હતું. આ ત્રણે બહેને જિન ધર્મપરાયણ હતી. આ રીતે તેમનું આખું કુટુંબ ઘણું જ સુખી હતું.
શ્રી માણેકલ લ શેઠનાં લગ્ન બે વાર થયાં હતાં. એમનું પહેલું લગ્ન શ્રી ઉગરીબાઈ સાથે થયું હતું, પણ. તેમનું અવસાન બહુ જ ટૂંકા સમયમાં થયું. એમને સંતાનપ્રાપ્તિ થઈ ન હતી. એથી બીજી વારનાં લગ્ન શ્રી ચંચળબાઈ સાથે કર્યા. શ્રી ચંચળબાઈને બે ચાર સંતાને તે થયાં પણ તેઓ ટૂંકે આયુષ્યને બંધ બાંધીને
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #15
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
અવતરેલાં તેથી લાંબો સમય જીવ્યાં નહિ. એથી શ્રી માણેકલાલ શેઠના મનમાં આ અસાર અને ક્ષણભંગુર સંસાર પ્રત્યે વિરાગ્ય પ્રગટ્યો અને પોતે મેળવેલી ધન સંપત્તિને સદુપયોગ કરવાની શુભ ભાવના પ્રગટી? એવામાં સંવત ૧૯૧ ની સાલમાં ભાદરવા શુદિ એકાદશીનાં રોજ હૃદય બંધ પડી જવાથી અકસ્માત સ્વર્ગવાસ પામ્યા. એથી સારાયે માણસા ગામમાં અને આજુબાજુમાં સર્વત્ર હાહાકાર થઈ રહ્યો. આવા માઠા બનાવથી શ્રી ચંચળબાઈને ઘરે જ આઘાત લાગ્યા પણ સગાંવહાલાએ દિલાસો આપીને માંડ માંડ સ્થિર કર્યા.
શ્રી ચંચલબાઈ મળથી જ જેનધર્મ પરાયણ હતાં. સામાયિક, પ્રતિક્રમણ. પૌષધ, વ્રતપશ્ચખાણ, ઉપવાસાદિ ઉપર એમની ઘણી પ્રીતિ હતી. જિનંદ્રદેવની પૂજા કરવામાં તે અને તે લાભ માનતાં હતાં. શ્રી માણેકલાલ શેઠના અકાળ સ્વર્ગવાસ પછી એમના દિલમાં ઉત્કૃષ્ટી વિરાગ્ય જાગ્રત થયે. સંસારની અસારતા સંપૂર્ણ પણે સમજાઈ અને પિતાની ધન સંપતિને સદુપયોગ કરવાની શરુ આત કરી દીધી.
શ્રી માણેકલાલ શેઠની પછવાડે પુણ્યદાનમાં રૂા. ૧૭૨૦) કહેલા તે પ્રથમ વાપરી નાંખ્યામાણસા પાંજરાપોળમાં રૂા. પ૦૦) આપીને પાખી પળાવી. સંવત ૧૯૨ ને સાલમાં માણેકપુરને સંઘ કાઢ્યો તેમાં રૂા. ૧૦૦૦ વાપર્યો. એ જ સાલમાં લાગતાવળગતાં સઘળા કુટુંબી જનેને
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #16
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫
સાથે લઈને તેમને પાલીતાણાને સંઘ કાઢ્યો અને તે અવસરે શ્રી મતીશા શેઠની ટૂંકમાં એક દેરી લઈને તેમાં ત્રણ જિનપ્રતિમાજી પધરાવ્યાં, તેનું ખર્ચ રૂા. ૨૪૦૦) થયું. ઉપરાંત પાલીતાણામાં બીજું કુલ ખર્ચ રૂા. પ૦૦૦) થયું. બાદમાણસાના દેરાસરજીમાં શત્રુંજય મહાતીર્થને પટ્ટ ભરાવ્યો અને ઈદ્રોડાનાં દેરાસરજીમાં શ્રી ગિરનાર તીર્થને પટ્ટ ભરાવ્યું. એમ બે પટ્ટ ભરાવતાં કુલ ખર્ચ રૂ. ૧૫૦૦) થયું. બેરીજમાં અને પાનસરમાં એમ એક ઓરડે કરાવ્યું તેનું ખર્ચ રૂા. ૧૨૦૦) આવ્યું. સંવત ૧૯૯૩ ની સાલમાં માણસામાં પૌષધશાળા કરાવી તેમાં રૂા. ૮૦૦૦) નું ખર્ચ થયું. માણસા પાંજરાપોળમાં ત્રણ ઓરડા કરાવ્યા અને બીજું ખર્ચ કર્યું તેનાં કુલ રૂા. ૨૫૦૦) થયા. એ પછી શ્રી ચંચળબાઈએ મેટા દિલથી પાંચ છોડનું ઉજમણું કર્યું. એમાં રૂા. ૭૦૦૦) ખર્ચ થયું. સંવત ૧૯૬૬ ની સાલમાં પાનસર મુકામે ચિત્ર શુદિમાં નવપદજીની મેરી એાળી કરાવી. એમાં રૂા. ૯૦૦૦ નું ખર્ચ થયું. એ પછી પરમોપકારી સામીજી શ્રી લાભશ્રીજીનાં શિષ્યા શ્રી વિવેકશ્રીજીનાં શિષ્યા શ્રી લાવણ્યશ્રીજીનાં ઉપદેશથી શ્રા ચંચળબાઈના દિલમાં વિરાગ્યભાવ પ્રગટ થયે અને ભાગવતી દીક્ષા અંગીકાર કરવાનો પવિત્ર ભાવ પ્રગટ થયો. એથી પાલીતાણે શ્રી શત્રુંજય મહાતીર્થની યાત્રા કરવા ગયાં. તે વખતે શ્રી છે.પરીઆ પાંજરાપોલમાં રૂા. ૧૦૦૧) આપ્યા. માણસા
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #17
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંજરાપેલામાં ચાર મુકામ આપ્યાં અને દક્ષાને પવિત્ર દિવસે બાર વરસ સુધી પાણી પાળવાનું નકકી કર્યું. દીક્ષા સમયે અઠ્ઠઈ મહત્સવ કર્યો. તેમાં રૂા. ૧૧૦૦) વાપર્યા. શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજનું જીવનચરિત્ર પ્રગટ કરવામાં અને પ્રવતની સાધ્વીજી શ્રી લાભશ્રીજી મહારાજનું જીવનચરિત્ર પ્રગટ કરવામાં રૂ. ૧૦૦૦) આપ્યા. માણસમાં દેરી કરાવી અને ચેનિક જેનાચાર્યજી બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબના પ્રતિમા ભરાવી તેમાં રૂા. ૩૦૦૦) ખર્ચ થયું. વર્ધમાન તપ ખાતામાં બે મકાન આપ્યાં. આ રીતે ત્રીશ હજાર ઉપરાંતની રકમ પરચુરણ રીતે વાપરીને તેની સુવ્યવસ્થા કરી.
શ્રી ચંચલબાઈએ સંવત ૧૯૯૯ ની સાલમાં વૈશાખ સુદિ દશમીના રોજ શુભ ચોઘડીએ ભાગવતી દીક્ષા અંગીકાર કરી. એમનું નામ શ્રી મહેશ્રીજી પાડયું.
વાંચન, ૨ અને સાંભળનારને સંસારની અસારતા સમજાય અને પોતાની પાસે ધન સંપત્તિ હોય તે તેને ઉદારતાપૂર્વક સદુપયોગ કરી લેવાની લાગણી જાગ્રત થાય, એવા શુભ હેતુથી આટલી હકીકત રજુ કરવામાં આવી છે.
ગોકુળદાસ નાનજીભાઈ ગાંધી.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #18
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રવતિની સાધ્વીજી લાભશ્રીજી
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #19
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રવતીનીજી શ્રી લાભશ્રીજી
(દેહરા ) ચંદનબાળા રેવતી, કલાવતી સુખકાર, દમયંતી ને ચિલ્લણ, ધન્ય કર્યો અવતાર. ૧ મનેરમાં, સુલસા, સીતા, સુભદ્રા ગુણસાર, રાજીમતી, પદ્માવતી, પ્રભાવતી સતી નાર. ૨ પવિત્ર મહિમા સર્વદા ત્રિભુવનમધ્ય ગવાય, પ્રાતઃકાલે મરણથી, પાપ તાપ ટળી જાય. ૩
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #20
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(દેહરા ) રત્ન સમાં સાધ્વી ગણે, તપસ્વિની ગુણવાન, જૈનધર્મ-પ્રવતિની, ઉરમાં શુભ જિનધ્યાન. ૧ તપ સંયમ વ્રતધારિણું, સદા સુરમ્ય પવિત્ર, ઉત્તમ ગુણશાલી સદા, લાભશ્રી કેરૂં ચરિત્ર. ૨
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #21
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૧)
ગુરુપરંપરા કે નધર્મ અનાદિ કાળથી ચાલ્યા આવે છે અને અનંત
કાળ સુધી કદી પણ અંત પામ્યા વગર જેમને તેમ શાશ્વતપણે ચાલ્યા જ કરશે, એવું અનંત–સર્વ જ્ઞાનીઓનું સંપૂર્ણ સત્ય કથન છે. આપણું આ ભારતવર્ષમાં અનંતી ચોવીશીઓ તીર્થકર દેવાની થઈ ગઈ અને અનંતી થશે. વર્તમાન ચોવીશીના છેલ્લા-ચરમ તીર્થકર શ્રી મહાવીરસ્વામી થયા. શ્રમણ ભગવાન મહાવીરસ્વામીને નિર્વાણ પધાર્યાને ૨૭૦ વર્ષ થઈ ગયાં. વિક્રમ સંવત્ ૨૦૦૦ બે હજારની સાલ કાર્તિક સુદિ એકમ પ્રતિપદા-પડવેથી શરૂ થાય છે. વિકમ સંવત શરૂ થવાની પૂર્વે ૪૭૦ વરસે શ્રો વીરપ્રભુનું નિર્વાણ થયું. હાલમાં જે જૈનશાસન ચાલી રહ્યું છે તે ભગવાન મહાવીર દેવનું પ્રકાશેલું છે. આ શાસન એકવીશ હજાર વર્ષ સુધી ચાલશે એવું “ભગવતીજી” સૂત્રમાં ભગવાન સૂત્રકારે ભાખેલું છે તે સંપૂર્ણ સત્ય છે.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #22
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશ્રી લાભશ્રીજી
શ્રમણ ભગવાન મહાવીર પ્રભુની પાટે આર્ય સુધર્માસ્વામી બિરાજ્યા. આર્ય સુધર્માસ્વામીની પાટે આર્ય જબૂસ્વામી બિરાજ્યા. આ જંબુસ્વામી છેલ્લા કેવલજ્ઞાની થયા. એમના સમયમાં દશ વસ્તુઓ વિચ્છેદ ગઈ. (૧) મન:પર્યવજ્ઞાન, (૨) પરમાવધિજ્ઞાન, (૩) મુલાક. લબ્ધિ, (૪) આહારક શરીર, (૫) ક્ષપકશ્રેણિ, (૬) ઉપશમ શ્રેણિ, (૭) જિનકલ્પી મુનિની રીતિ, (૮) પરિહારવિશુદ્ધિ ચારિત્ર, (૯) કેવલજ્ઞાન, (૧૦) મેક્ષ. આયે જબૂસ્વામી પછી શ્રી પ્રભવસ્વામી, શ્રી શય્યભવ. સ્વામી, શ્રી યશોભદ્ર, શ્રી સંભૂતિવિજય શ્રી ભદ્રબાહુસ્વામી, અને શ્રી સ્થૂલિભદ્ર આ છએ આચાર્યો ચૌદ પૂર્વધર હતા. સ્થૂલિભદ્રને સ્વર્ગવાસ શ્રી વીર નિર્વાણ પછી ૧૨૫ વરસે થયે. શ્રી સ્થલિભદ્રની પાટ ઉપર આર્ય મહાગિરિ અને આર્ય સુહસ્તિ નામના બે મહાન્ આચાર્યો થયા. સુવિખ્યાત અને મહાન પવિત્ર સંપ્રતિ મહારાજાનાભરાવેલા કરડે કલામય જિનપ્રતિમાજીને સર્વત્ર પ્રચાર થયે છે.
વર્તમાન જૈન શ્વેતાંબર સંપ્રદાયના સઘળા ફી રકાઓનું મૂળ આય સુહસ્તિસૂરિજી છે. જૈન શ્વેતાંબરને સઘળા પરિવાર આય સુહસ્તિસૂરિજીનો છે. આ સુહસ્તિસૂરિજી પછી અનુક્રમે શ્રી સુસ્થિતસૂરિ અને આર્ય સુપ્રતિબદ્ધ થયા. દશમા ઈદ્રદિન્નસૂરિ, અગ્યારમા દિબ્રસૂરિ એમ અનુક્રમે સિંહગિરિસૂરિ, વાસ્વામી તેરમી પાટ ઉપર થયા. શ્રી વાસ્વામીને
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #23
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુરુપરંપરા
સ્વર્ગવાસ વીરનિર્વાણ પછી ૫૦૪ વરસે થયો. આટલા અરસામાં સિદ્ધસેન દિવાકર, ઉમાસ્વાતિ, શ્યામાચાર્યકાલિકાચાય, ગુણસુંદરસૂરિ, કંદિલાચાર્ય, રેવતીમિત્ર, સૂરિ, ધમસૂરિ, ભદ્રગુપ્તાચાર્ય, ગુણાચાર્ય વગેરે અનેક મહાપુરુષે જિનશાસનને દીપાવી ગયા. ચૌદમા શ્રી વજનસેનસૂરિ થયા. એ પછી અનુક્રમે ચંદ્રસૂરિ, સામતભદ્રસૂરિ, વૃદ્ધદેવસૂરિ, પ્રદ્યોતનસૂરિ, માનદેવસૂરિ, વરસૂરિ, જયદેવસૂરિ, દેવાનંદસૂરિ, વિકમસૂરિ, નરસિંહસૂરિ, સમુદ્રસૂરિ, માનદેવસૂરિ, વિબુધપ્રભસૂરિ, જયાનંદસૂરિ, રવિપ્રભસૂરિ, ચદેવસૂરિ, પદ્યુમ્નસૂરિ, માનદેવસૂરિ, વિમલસૂરિ, ઉદ્યોતનસૂરિ પાંત્રીશમી પાટ ઉપર થયા. એ સમયમાં મહાવીર પ્રભુના નિર્વાણ પછી ૧૪૬૪ વરસે વડગચ્છ વગેરે ગા નીકળ્યા. એ પછી અનુકમે સર્વદેવસૂરિ, દેવસૂરિ, સર્વદેવસૂરિ, યશભદ્રસૂરિ, મુનિચંદ્રસૂરિ, અજિતદેવસૂરિ, વિજયસિંહસૂરિ, સમપ્રભસૂરિ અને ચુમ્માલીશમી પાટે શ્રી જગચંદ્રસૂરિ થયા. એમના સમયથી વિક્રમ સંવત ૧૨૮પથી તપગચ્છ કહેવાયેશ્રમણ ભગવાન મહાવીર પ્રભુથી સીધી પરંપરામાં ચાલ્યા આવતે અસલ ગ૭ તે તપગચ્છ છે. અસલ વસ્તુ તપગચ્છમાં છે.
શ્રી જગચંદ્રસૂરિના સમય સુધીમાં જિનશાસનને દીપાવનારા અનેક આચાર્યો થઈ ગયા. આમાં શ્રીદેવચંદ્રસૂરિના શિષ્યરત્ન કલિકાલસર્વજ્ઞ ભગવાન હેમ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #24
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશ્રી લાભશ્રીજી
ચંદ્રાચાર્યજીનું નામ જિનશાસનમાં તે શું પણ ભરતખંડ ઉપરાંત સારી ય ભણેલી ગણેલી આલમમાં સુપ્રસિદ્ધ છે. એ તો વિદ્યાના ખરા સમુદ્ર હતા. એમના રચેલા અનેકવિધ ગ્રંથમાં સિદ્ધહેમવ્યાકરણ, કાવ્યાનુશાસન, દ્વયાશ્રય, નિઘંટુ, નામમાલા, ત્રિષષ્ટિશલાકા પુરુષ ચરિત્ર, યોગશાસ્ત્ર વગેરે સાહિત્યની દુનિયામાં ઘણી જ જાણીતા છે.
શ્રી તપાગચ્છીય જગચંદ્રસૂરિની પાટે અનુક્રમે દેવેંદ્રસૂરિ, ધમષસૂરિ, સમપ્રભસૂરિ, સામતિલકસૂરિ, દેવસુંદરસૂરિ, સેમસુંદરસૂરિ, મુનિસુંદરસૂરિ અને રનશેખરસૂરિ બાવનમી પાટે થયા. એમને વિક્રમ સંવત ૧૫૦૨માં સૂરિની પદવી મળી અને એ અરસામાં વિક્રમ સંવત ૧૫૦૮માં 'લકાગચ્છ સ્થાપનાર ફેંકાશાહ” થયા. જિનશાસનમાં એમણે પહેલવહેલી જિનપ્રતિમાની ઉત્થાપના શરૂ કરી. તે સમયમાં મુસલમાની રાજ્યનું જોર હતું. વાતાવરણ ગભરાયેલું હતું અને દશાશ્રીમાલી લેકશાહ અને કાઠિયાવાડ-ઝાલાવાડમાં આવેલા પ્રથમ શિયાણું ને પછી લીંબડીના દશાશ્રીમાળી વણિક કારભારીની શ્રદ્ધા તે સમયના જતિઓ ઉપરથી અને જિનપ્રતિમા ઉપરથી ઉઠી ગઈ. લખમશી શાહના જોરથી જ લોકાશાહે લોકાગચ્છની સ્થાપના સંવત ૧૫૩૧માં કરી. એમાંથી ઢુંઢીઆ સ્થાનકવાસી, બાવીશ સંપ્રદાય, દરિયાપુરી છકેટી, આઠકોટી મોટી પક્ષ, નાની પક્ષ,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #25
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુરુપરંપરા
હરજી સંપ્રદાય, લવજી સંપ્રદાય, જીવરાજ સંપ્રદાય, અજીવીચાપંથ વગેરે નીકળ્યા છે. બાવીશ સંપ્રદાયમાંથી રૂગનાથજીસ્વામીના શિષ્ય ભિખમજીસ્વામીએ તેરાપંથ કાઢ્યો. આ સઘળા પીસ્તાલીશ આગામોમાંથી બત્રીશને જ માને છે. નિર્યુક્તિ ચૂર્ણિ, ટીકા વિગેરેને સંપૂર્ણપણે માનતા નથી. માત્ર ટબાઓને જ પ્રમાણભૂત ગણે છે અને જિનપ્રતિમાજી માનવા-પૂજવાને ઈન્કાર કરે છે.
શ્રીરત્નશેખરસૂરિ પછી લક્ષ્મીસાગરસૂરિ, સુમતિસાધુસૂરિ, હેમવિમલસૂરિ, આનંદવિમળસૂરિ.વિજયાનંદસૂરિ અને અઠાવનમી પાટે દિલ્લીના પ્રખ્યાત મેગલસ મ્રાટ અકબરશાહના પ્રતિબંધક શ્રીહીરવિજયસૂરિ થયા. એમને સંવત ૧૬૧૦માં શિહીમાં સૂરિપદવી મળી હતી. એમને સ્વર્ગવાસ કાઠિયાવાડ સૌરાષ્ટ્રના ઉના શહેરમાં થ. આજે ત્યાં એ જગદ્ગુરુનું બિરુદ ધારણ કરનાર મહાપુરુષની ચરણપાદુકા, શિલાલેખ સહિત મોજુદ છે.
હીરવિજયસૂરિની પાસે ઉપાધ્યાય અને પંન્યાસ મેટી સંખ્યામાં હતા. આમાં શ્રીસહજસાગરજી ઉપાધ્યાયનું નામ આગેવાની ભર્યું હતું. ઓગણસાઠમી પાટે થએલા શ્રીસહજસાગરજી ઉપાધ્યાયથી તપગચ્છનીસાગરશાખા કે તપગચ્છીય સાગરગચ્છ શરૂ થયે. આ સાગરશાખા કે સાગરગચ્છ તે શ્રમણ ભગવાન શ્રી મહાવીર પ્રભુની સીધી પરંપરામાં ચાલ્યો આવે છે. એમાં શ્રીજયસાગરજી ઉપાધ્યાય શ્રીજિતસાગરજી ગણિ, શ્રીમાનસા
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #26
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
.
પ્ર૦ શ્રી લાભશ્રીજી
ગરજી, ગણિ, શ્રીમયગલસાગરજી ગણિ, શ્રીપદ્મસાગરજી મહારાજ, શ્રીસુજ્ઞાનસાગરજી મહારાજ, શ્રીસરૂપસાગરજી મહારાજ, શ્રીનાણસાગરજી મહારાજ, શ્રીમયાસાગરજી મહારાજ અને તેમની પછી અગનેાસીત્તેરમી પાટે મહાક્રિયાપાત્ર, ક્રિયેાદ્ધારક શ્રીનેમસાગરજી મહા રાજ થયા. આજે સર્વત્ર સાગરગચ્છ ફાલીફૂલી રહ્યો છે તે શ્રીનેમસાગરજી મહારાજને આભારી છે. એ પછી શ્રીરવિસાગરજી મહારાજ, શ્રીસુખસાગરજી મહારાજ અને તેમની પાટે શ્રમણ ભગવાન શ્રી મહાવીર પ્રભુની સીધી પર'પરામાં મહેાંતેરમી પાટે શાસ્ત્રવિશારદ ચેાનિષ્ઠ જૈનાચાય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વજી મહારાજ થયા. એમણે અષ્ટાંગ ચેાગવિદ્યાની સિદ્ધિ કરી, અધ્યાત્મમાગ નું અવલંબન ગ્રહણ કરીને આત્મસ્વરૂપનું ચિંતવન કર્યુ અને એ રીતે પેાતાના આત્માને નિમ`ળ બનાવ્યેા. મહુડી તી માં ‘શ્રી ઘંટાકરણ વીર ’ની સ્થાપના કરીને ઘણા ભવ્ય જીવાને મિથ્યામતીએ પાસે જતા અટકાવ્યા. એ એમના જિનશાસન ઉપર મહાન ઉપકાર છે. એમણે જિનાગમનુ અસાધારણ જ્ઞાન સ`પાદન કરીને જૈન સમાજ તથા જૈનેતર સમાજ એમ સવ જીવને હિતકારી એવા એક સે ને આઠ ઉપરાંત ઉત્તમ પ્રકારના ગ્રંથા અનાવ્યા, છપાવ્યા અને તેના પ્રચાર કરાત્મ્યા. ઉપરાંત દેશાંતરમાં વિહાર કરીને જેનેા તેમ જ જૈનેતરીને પ્રતિખાધ્યા તે તેા જુદી વાત. આ એમની મુખ્ય પ્રવૃત્તિ તરફ દષ્ટિ કરતાં
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #27
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુરુપર ધરા
સહુ કોઈ સમજી શકશે કે શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરિશ્વરજી મહારાજ એક મહાન્ ક્રિયાપાત્ર નિવડેલા સાધુતાને પામેલા સાધુ હતા. આવા મહાપુરુષની અને તેમના આધ્યાત્મિક ગ્રંથા, ભજના, કાવ્યા વગેરેની કદર કરતાં, એને સમજતાં સમાજને હજી દેઢસા ‘ વરસ ’ જોઇશે. એટલું તે સહુ કાઈ કબૂલ કરશે કે એમની પ્રવૃત્તિ શાસનહિતકારી અને મહાન હતી. શ્રીમાન્ સુખસાગરજી મહારાજે ભાગવતી દીક્ષા અંગીકાર કરાવીને સેાળ સાધુઓ બનાવ્યા હતા. એમાં શ્રીમદ્ભુદ્ધિસાગરજીસૂરીશ્વરજી આગેવાન પ્રતિભાશાલી સાધુ હતા. શ્રી સુખસાગરજી મહારાજે જેમ સેાળ જેટલા નવા સાધુ બનાવ્યા હતા. તેમ જ કેટલીક નવી સાધ્વીએ પણ મનાવી હતી. શાસ્ત્રવિશારદ જૈનાચાય જી શ્રી અજિતસાગરજીસૂરીશ્વરજી તથા આચાર્ય શ્રી ઋદ્ધિસાગરજીસૂરીશ્વરજી તથા આચાય શ્રી કીર્તિ સાગરજીસૂરીશ્વરજી મહારાજ આ ત્રણે આચાચેોએ શ્રી સુખસાગરજી મહારાજ પાસે દીક્ષા અંગીકાર કરી છે. આ પુસ્તિકાની આગેવાન સાધ્વીજી શ્રી લાલશ્રીજી મહારાજે ભાગવતી દીક્ષા શ્રીમાન્ રવિસાગરજી મહારાજ પાસે લીધી હતી પણ એમનાં આઠ સાધ્વીજીએએ શ્રીમાન સુખસાગરજી મહારાજ પાસે દીક્ષા લીધી હતી. એ રીતે સાધ્વીજીની સખ્યા વીશ ઉપરાંત થઈ હતી. શ્રીમાન્ સુખસાગરજી મહારાજ અને ચેગનિષ્ઠ શ્રીમદ્ બુદ્ધિસાગરજીસૂરીશ્વરજીની પાટે શાસ્ત્રવિશારદ્ જૈનાચાય શ્રીમાન્ અજિતસાગરજીસૂરીશ્વરજી બિરાજ્યા.
www.kobatirth.org
૯
For Private And Personal Use Only
Page #28
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૦
પ્ર૦ શ્રી લાભશ્રીજી
શ્રીમદ શાસ્ત્રવિશારદ જૈનાચાય જી શ્રીઅજિતસાગરજીસૂરીશ્વરજી મહારાજે જન્મ-વૈરાગ્યને કારણે પ્રથમ સ્થાનકવાસી જૈન મુનિના સમાગમ થતાં ત્યાં દ્વીક્ષા લીધેલી. પાછળથી ચેાગનિષ્ઠ શ્રી બુદ્ધિસાગરજી મહારાજના સત્સમાગમ થતાં અને જિનપ્રતિમાપૂજનને મહિમા સમજાતાં સ્થાનકવાસીની દીક્ષા મુકીને સાગરચ્છમાં ભાગવતી દીક્ષા અંગીકાર કરી. એમણે ગુજ રાતી તથા સ`સ્કૃત ભાષામાં અનેક પ્રતિભાશાલી ગ્રંથા રચેલા છે. આમાં સંસ્કૃત તર`ગવતી, ભીમસેન ચરિત્ર અજિતસેન ચરિત્ર, ચંદ્રરાજ ચરિત્ર, શોભન સ્તુતિ ટીકા, સુભાષિત સાહિત્ય, શ્રી કલ્પસુત્ર સુખાધિ ટીકા વગેરેને સમાવેશ થાય છે. ગુજરાતી ભાષામાં સૌદય-લહેરી, સ ંવેધ છત્રીશી, સ્તવન–સ`ગ્રહ, ગુરુપદ પૂજા, ગીતરત્નાકર, કાવ્યસુધાકર વગેરેના સમાવેશ થાય છે. એમની ગુજરાતી ભાષા ઘણી જ શુદ્ધ અને સંસ્કારી છે. એથી ગુજરાતી જૈન કવિએમાં શ્રીમદ્ બુદ્ધિસાગરજી મહારાજની પેઠે જ શ્રીમદ્ અજિતસાગરજી મહારાજનુ નામ આગેવાની ભયુ છે. એમની પાટે શ્રીમાન ઋદ્ધિસાગરજી સૂરીશ્વરજી વિદ્યમાન બિરાજે છે. સાગરશાખા સપ્રદાયમાં બીજા વિદ્યમાન આચાય શ્રી કીતિ સાગરજી મહારાજ વિરાજે છે. તેઓશ્રી આચાય શ્રી ઋદ્ધિસાગરજી પાસે આચાય પદ પામ્યા છે. તેઓ પણ મોટા ગુણવાન પુરુષ છે. એમના તરફ પણ લેાકેાના ભક્તિભાવ ઘણા સારા છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #29
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુરુપ'રપરા
શ્રી નેમસાગરજી શાખાના સ`ક્ષિપ્ત પરિચય આ પ્રમાણે છેઃ~~
૧૧
મહારાજની સ`વિજ્ઞસાગર
શ્રી નેમસાગરજી મહારાજને, શ્રી રવિસાગરજી, શ્રી ધસાગરજી, શ્રી કપુરસાગરજી શ્રી ગૌતમસાગરજી, શ્રી વિવેકસાગરજી વિગેરે શિષ્ય થયા. તેમાં તેમના પટ્ટધર ક્રિયાપાત્ર શ્રી રવિસાગરજી, તેમને શ્રી હીરસાગરજી, શ્રી રત્નસાગરજી, શ્રી ભાવસાગરજી, શ્રી સુખસાગરજી આદિ મહેળે શિષ્ય સમુદાય થયા.
શ્રી રત્નસાગરજી મહારાજ, કે જેમના નામથી સુરતના શ્રી સ ંઘે શ્રી રત્નસાગરજી નામની પાઠશાળા, એર્ડીંગ વિગેરે સ્થાપન કર્યા છે. તેમણે વિજયશાખાના સાધુએને પણ વિદ્યાદાનના લાભ આપી ઉપકાર કર્યો હતે.
www.kobatirth.org
શ્રી રવિસાગરજી મહારાજ પછી તેમના પર શ્રી સુખસાગરજી થયા. તેમના પટ્ટધર સુપ્રસિધ્ધ ચેગ નિષ્ઠ શાસ્ત્રવિશારદ્ જૈનાચાર્ય બુધ્ધિસાગરસૂરીશ્વરજી થયા. તેમના શિષ્યે કવિકાવિદ્ શાસ્ત્રવિશારદ પ્રસિદ્ધ વક્તા અજિતસાગરસૂરિજી, સંવત ૧૯૮૫ માં કાળધમ પામ્યા છે. અને શ્રી ઋદ્ધિસાગરસૂરિજી કીર્ત્તિસાગરસૂરિજી, તથા શ્રી જયસાગરજી હાલ વિદ્યમાન છે. આચાય શ્રી અજિતસાગરસૂરિજીનાં શિષ્યેામાં મુનિ મહારાજ ભાનુસાગરજી, શ્રીહેમેન્દ્રસાગરજી, તપસ્વી નરેન્દ્રસાગરજી, સમતાસાગરજી, લક્ષ્મીસાગરજી તથા
For Private And Personal Use Only
Page #30
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રટ શ્રી લાભ બીજી કીતિસાગરસૂરિજીના શિષ્યોમાં શ્રી હરખસાગરજી તથા શ્રી જિતેન્દ્રસાગરજી વિગેરે હાલ વિદ્યમાન છે અને સાગર સંપ્રદાય હાલ જયવંત વતી રહ્યો છે.
શ્રીમદ્ રવિસાગરજી મહારાજ
( ઓધવજી સદેશે કહેજે મારા નાથને ). મરણે આજે સદગુરુનાં એ સાંભરે; રવિ સાગર શા રવિસાગર ગુરુ રાય, અંધારાં અજવાળ્યાં જેણે ત્યાગનાં જીવનમાં જસ શાંતિ–શમ હેરાયરમર. ૧ જ્ઞાન ધ્યાનના જ્ઞાતા યાતા એ મુનિ; વિધિ વિદ્યાના પૂજક પ્રેરક પૂજ્ય જે. પરમ ઈષ્ટના આરાધક એ શ્રીમદે, બેધ્યા જગના છ બાળ અબૂઝરમર. ૨ નિજ ઉપગે વર્યા મુનિવર એ સદા સર્વ પ્રવૃત્તિમાં તજતાં જ પ્રમાદ. વિકથા પંથે પગલું કદિ માંડ્યું નહિ; ટાળી જય ને ખેદ વળીય વિષાદ જે.સમર. ૩ સંયમના શુધ્ધ નિવાંહે આદર્શ એ; જેને સઘળે સુવિહિત સદ્વ્યવહાર. વાચક મુનિ સિદ્ધિ આ સંજમ સાધતાં; આચરતે ગુણપૂજનને આચારજો..... સ્મરણે. ૪
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #31
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨) જન્મસ્થાન અને સંયોગે. મહાપ્રભાવશાળી જીના જન્મને માટે પરાપૂર્વથી એ વાતે ચાલી આવે છે. એક વાત તો એવી છે કે જે ભવ્ય આત્માએ પૂર્વ ભવમાં ધર્મનું આરાધન કરીને રાગદ્વેષને પાતળા પાડી નાખ્યા છે. જે પોતાના આત્મ સ્વરૂપને દેહાદિથી અલગ સમજે છે અને નિજ સ્વરૂપમાં રમણતા કરવા માટે પ્રયત્ન કર્યા કરે છે એવા મહાભાગ્યશાળી જીવને જન્મ કઈ પવિત્ર અને શ્રીમત કુટુંબમાં થાય છે અગર તે કઈ પુણ્ય પ્રકૃતિની ખામીને લીધે જેમ કાદવમાં કમળ નીપજે છે તેમ કઈ રંક કુટુંબમાં જન્મ પામે છે અને જન્મતાની સાથે પૂર્વ આરાધનથી પ્રાપ્ત કરેલા વૈરાગ્યાદિ ગુણે પ્રગટી નીકળે છે. આ રીતે ધમનું આરાધન અધુરું હોય અને ભવ્ય છવની બીજી જગાએ ગતિ થાય તે ઉપર જણાવેલી બેમાંથી એક સ્થિતિમાં ગતિ થાય. આ પુસ્તિકાનાં આગેવાન મહાસતી, મહાસાધ્વીજી ક્રિયાપાશ્રી પ્રવર્ત–
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #32
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્ર. શ્રી લાભશ્રીજી નીજી મહારાજ શ્રી લાભશ્રીજી મહારાજને જન્મ બીજા પ્રકારમાં થયો હતે. એમને જન્મ જે સ્થાનમાં, જે ગામમાં થયો હતે તે દક્ષિણ દેશમાં પુના શહેરની પાસે આવેલું “ભમડા ગામ હતું. આ પ્રદેશમાં આ ગામ એવા સંયોગમાં આવેલું છે કે જ્યાં પંચમહાવ્રતધારી અને જન ધર્મનું આરાધન કરનારા સાધુ સાધ્વીજીને એગ મળી શકે નહિ. ખરું જોતાં આ સ્થળ છે તે આયે દેશમાં પણ ત્યાં અનાર્ય દેશ જેવું જ હતું. આ સ્થળમાં પવિત્ર જીવન ગુજારનારા સાધુ સાધ્વીજીનું વિચારવું થાય, જ્યાં ધર્મનું રૂડે પ્રકારે આરાધન ચાલ્યા કરતું હોય તે સ્થળને આય દેશ કહી શકાય. જે સ્થળમાં એમાંનું કશું યે ન હોય તે ભલે આ દેશ કહેવાતો હોય છતાં તે અનાર્ય દેશ ગણાય છે. આવા અનાર્ય જેવા દેશમાં ભમડા ગામમાં દશાપોરવાલ જ્ઞાતિમાં ઉત્તમ શ્રાવક કુળમાં મૂળ ગુજર-ગુજરાતદેશમાં આવેલા પ્રસિદ્ધ તીર્થયાત્રા સમાં મહેસાણા ગામના રહેવાસી અને વેપાર અર્થે ભમડા ગએલા શાહ
શ્રી ફતેહચંદભાઈને ત્યાં ભદ્રિક પરિણામી શ્રી ઉજળી: બાઇની કૂખે વિક્રમ સંવત્ ૧૨૫ ના આસો સુદિ પૂનમ-પૂર્ણિમાના રોજ સુભ લગ્ન, શુભ ચોઘડીએ પૂર્વમાં પવિત્ર સંસ્કારે સહિત મહાપ્રતાપી પ્રવર્તાશ્રીજી લીલાભશ્રીજીને જન્મ થયો હતો, તે સમયે તેમનું નામ લમીબાઈ પાડયું હતું. શાહ ફતેહચંદ પિતા ઉજળીબાઈ માતા અને શ્રીલક્ષ્મીબાઈ પુત્રી. જ્યાં
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #33
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જન્મસ્થાન અને સયાગ
૧૫
આત્મફતેહ નામના પિતા હોય અને આત્મ ઉજજવલતા નામની માતા હોય ત્યાં આત્મલક્ષ્મી નામની પુત્રીને જન્મ થાય એ સ્વાભાવિક છે. આત્માનું આરાધન કરવામાં તે મળે તેા જ આત્મા ઉજવલ થાય અને ત્યારે જ આત્મલક્ષ્મીની પ્રાપ્તિ સભવે છે. એક બીજી કહેવત છે કેઃ
“પુનેમ જનમ્યાં પરાક્રમી થાય, કીર્તિ દેશવિદેશ ફેલાય; હાય ત્યાગી વૈરાગી કે ચેગી, ધનવંત નૃપ બહુ ભેાગી.’ ૧
આત્મલક્ષ્મી સમા શ્રીલક્ષ્મીબાઇના જન્મ. આસ શુદ્ઘિ પૂનમે થયા. આસે શુદ પૂનમને મહિમા શરદ પૂર્ણિમા કે શરદ-પૂનમના નામથી સારા ય ભારતવર્ષમાં ઘણા માટે છે. આખા વરસમાં એ રાત્રિ ઘણી રિળએ ચામણી હેાય છે. એથી જ એ રાત્રિએ લેકે મહેાત્સવ મનાવે છે. શ્રીમદ્ ભાગવત પુરાણમાં જે રાત્રિમાં ૮ રાસલીલા”નું વર્ણન કર્યું છે તે જ આ શરદ્ પૂર્ણિમા આવા ધન્ય દિવસે શ્રીલક્ષ્મીબઇના શુભ જન્મ થયાં. એમના માતાપિતાને માત્ર એકલાં લક્ષ્મીબાઈ જ કાંઈ સંતાન તરીકે હતાં એવું કાંઇ નથી. ખીજા પણ ભાગ્યશાળી સંતાન હતાં. શ્રીલક્ષ્મીબાઇને છગનલાલ અને વેણીચંદ નામના બે ભાગ્યશાળી ભાઈઓ હતા, અને તે રામ-લક્ષ્મણની જોડ સમા હતા. એ શ્રીજી મ હેનેા પણ હતી. આમાં એકનું નામ ચુની મ્હેન હતું. અને બીજીતુ ના ખ્યાલમાં નથી આ રીતે
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #34
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬
પ્ર૦ શ્રી લાભશ્રીજી
એ ભાઈએ અને ત્રણ બહેનેા મળીને પાંચ ભાઇ હેના ભાંડુઓ હતાં. આ સઘળાં નાનપણથી જ સુશીલ હતાં. માત પિતા તરફ્ ભક્તિભાવવાળાં હતાં. લાગતાંવળ ગતાં તરફ પ્રેમાળ હતાં. આ સઘળામાં કાળા ક્રોધનાં તત્ત્વા જન્મથી જ પાતળાં હતાં. જેવાં આ પાંચે ભાંડુએ ગુણવાન હતાં તેવા જ એમના પિતા શ્રી તેડચ દભાઇ પણ ભદ્રિક પરિણામી, કુણા હૃદયવાળા દયાળુ હતા. એમનામાં કુટુંબ પ્રત્યેનું વાત્સલ્ય અનુપમ હતું. આ સઘળા ગુણા તેા શ્રીઊજળીબાઈ માતુશ્રી વગેરેમાં જન્મથી સ્વાભાવિક હતા. પણ સદ્ગુરુના ચેગ મળેલા નહિ હાવાથી આવા પવિત્ર આખા કુટુંબમાં ફાઇનામાં જૈનધમ ના સંસ્કાર બિલકુલ હતા જ નહિ. ધમ ગુરુને જોયા નહતા, ધમ સાંભળ્યેા નહતા એથી ધમ સ ંસ્કાર સભવે જ કયાંથી? આ રીતે દક્ષિણ દેશમાં જ ભમતા મહાભદ્રિક પરિણામી શ્રીલક્ષ્મીબાઈ ઉંમર ખાર વરસની થઇ ત્યાંસુધી હતાં. બાર વરસની ઉંમર થતાં સુધીમાં એમને જૈનધમ જાણવા કે સમજવા જેવા કાઇ સાધુ સાધ્વીના સુચાગ મળ્યો જ નહિ. એથી જૈનધમ શું છે.? એના મહિમા કેટલેા માટે છે? એનું આરાધન કરવાથી આત્મા કેવી રીતે ઉન્નત અને છે? વગેરે કાઇ પણ જાણી શકયા ન હતા. જ્યારે શ્રી લક્ષ્મીખાઈની ઉમર આર વરસની થઈ ત્યારે એમનુ આખુ કુટુબ પેાતાના મૂળ વતન ગુજરાતના મહેસાણા ગામમાં વિક્રમ સંવત ૧૯૩૭ની સાલમાં આવ્યું'. તેમની સાથે શ્રી લક્ષ્મીબાઈ પણ મહેસાણા આવ્યાં.
ગામમાં
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #35
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩)
ગૃહસ્થાશ્રમ
જો ગૃહસ્થ જન ધમ માં દર્શાવેલા ગૃહસ્થપણામાં રહે તા તેવા ગૃહસ્થાશ્રમને ધન્યવાદપાત્ર ગણેલા છે. શ્રમણ ભગવાન મહાવીર પ્રભુએ ધમ સંઘનાં ચાર અંગ ગણાવ્યાં છે તેમાં સાધુ, સાધ્વી, શ્રાવક અને શ્રાવિકાને સમાવેશ કરેલે છે. ધમ સંધમાં જેવું માનભર્યુ સ્થાન સાધુ અને સાધ્વીનું છે તેવું જ દેશિવરતપણાથી માનભર્યું સ્થાન શ્રાવક અને શ્રાવિકાનું છે. આ બતાવે છે કે ધમ સંઘમાં ચાર વસ્તુની જરૂર છે. બીજી રીતે જોઇએ તેા તીર્થંકરાદિ મહાપુરુષાનું પ્રાગટ્ય ગૃહસ્થાશ્રમમાંથી જ થયું છે ને જેમ સાધુ સસ્થા અનાદિકાળથી ચાલી આવે છે અને અનતકાળ સુધી ચાલશે તેમ જ શ્રાવક સસ્થા કે ગૃહસ્થાશ્રમીઓની સસ્થા પણ અનાદિકાળથી ચાલી આવે છે અને અનતકાળ સુધી ચાલશે. આ રીતે જૈન
૨
www.kobatirth.org
*
For Private And Personal Use Only
Page #36
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૮
પ્ર૦ શ્રી લાભશ્રીજી
ધમ માં ગૃહસ્થાશ્રમનું મેટ્ સન્માન છે. ભગવાને સાધુ સંસ્થા અને ગૃહસ્થાશ્રમીઆની સંસ્થા એમ મને સસ્થાને લક્ષમાં રાખીને અને સંસ્થાને તરવાના હેતુભૂત ‘ સવ થી ” અને ‘ દેશથી ’ ધમ પ્રરૂપેલા છે. સથી ધમ પ્રરૂપ્યા છે તે સાધુએ માટે છે અને દેશથી ધમ પ્રરૂપ્યા છે તે શ્રાવકા માટે છે. દેશથી ધનું આરાધન કરવાની જે આજ્ઞાએ ભગવાને ફરમાવી છે તેનુ' જો યથાથ પાલન કરે તે તેવા ગૃહસ્થાશ્રમી શ્રાવક અને શ્રાવિકા જરૂર આ દુસ્તર સસારસાગરને સહેલાઇથી તરી જાય. તેમ જ સો ધનું આરાધન કરવા માટે જે આજ્ઞાઓ ભગવાને કરમાવી છે તેનુ થાથ પાલન કરવાથી સાધુ અને સાધ્વીજી વિના વિલંએ આ સંસારયાત્રા સંપૂર્ણ કરીને સિદ્ધગતિને પામી જાય.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભગવાનની આજ્ઞા પ્રમાણે તપ અને ત્યાગ ધમ નું' યથાથ પાલન કરવાથી કમ'ની નિજારા થાય છે. એથી આત્મા હલકા થાય છે, નિમલ થાય છે અને તે જ ભવે કે પરપરાએ એવા ધમ ભાવનાવાળા અને ધમનુ આરાધન કરવવાળેા આત્મા" મેાક્ષગતિને પામે છે. ગૃહસ્થાશ્રમી અશે અંશે તપ અને ત્યાગ ધમ નુ આરાધન કરી શકે છે અને સાધુ સાધ્વીજી સવથા કરી શકે છે. આથી સમજાશે કે ગૃહસ્થાશ્રમમાં જે અંશે અશે ધમનુ આરાધન કરી શકાય છે તેની જ તેથી ઉપચારથી તેવા ગૃહસ્થાશ્રમની
E
f
ઉત્તમતા છે અને ઉત્તમતા કહેવામાં
www.kobatirth.org
*
'
For Private And Personal Use Only
Page #37
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગૃહસ્થાશ્રમ
૧૯
આવે છે. જે ધર્મનું આરાધન ન થાય તે એકલા લુખાસુકા ગૃહસ્થાશ્રમની કિંમત કશીયે નથી. એ ગૃહસ્થાશ્રમ તે આત્માને સંસારસાગરમાં ડૂબાડનાર છે. ભગવાન સૂત્રકારે પંદર પ્રકારે “સિદ્ધ થઇ શકાય એમ ફરમાવેલું છે. “પ્રિસ્ટિને રા” ગૃહસ્થ વેશમાં પણ તિવ્ર ગતિને પામી શકાય એમ સ્પષ્ટ કહેલું છે. તથા ભરત મહારાજાનું દષ્ટાંત આપવામાં આવે છે. જેમ અરિસાભુવનમાં ભરત મહારાજા ને ઉત્કૃષ્ટ વૈરાગ્યની પ્રાપ્તિ પૂર્વભામાં કરેલા ધર્મના શુભ-શુદ્ધ ઉદયવડે થઈ તેમ ઉત્કૃષ્ટ વૈરાગ્યની પ્રાપ્તિ ભવ્ય ભાગ્યશાળી ગૃહસ્થને થાય. તેમજ ગૃહસ્થાશ્રમમાં મોક્ષ થાય કે કેવલજ્ઞાન પ્રગટે. ત્યાર પછી દે તેવા મહાભાગ્યશાળીને મુનિનો વેશ,રજોહરણ, મુહપત્તિ, વગેરે અર્પણ કરે છે. છેવટે તે તેવા ગૃહસ્થને સર્વ સંગ પરિત્યાગરૂપ મુનિયણું ગ્રહણ કરવું જ પડે છે.
ભમડાથી ગુજરાતમાં મહેસાણા ગામે શ્રીલક્ષ્મીબાઈ આવ્યા તે સમયે તેમની ઉમર બાર વર્ષની હતી, એ વાત આગળ આવી ગઈ છે. તે દેશકાળમાં ગુજરાતમાં બાળલગ્નને પ્રચાર સર્વત્ર શરૂ હતું. બાળલગ્ન કરવામાં કેવી જાતનું નુકસાન છે તે તે સમયના બીન કેળવાયેલ લેકે જાણતા ન હતા. શ્રી લક્ષમીબાઈનું પણ બાર વરસની કુમળી વયમાં ચગ્ય વર જોઈને તેમની સાથે લગ્ન કરી નાખ્યું. તે કાળમાં સંબંધ કરતાં વિવાહ કરતાં કે લગ્ન કરતાં દીકરા કે દીકરીને કી યે અભિપ્રાય પૂછવામાં
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #38
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૦
પ્ર૦ મી લાલશ્રીજી
આવતા નહિ. માબાપેાની મરજી હાય ત્યાં જ વિવાહ અને લગ્ન કરી નાખવામાં આવતુ', એ જ રીતે લક્ષ્મીઆઇનું લગ્ન એમના માબાપને ઠીક લાગ્યું ત્યાં કરી દીધુ. લગ્ન કર્યાં પછી શ્રી લક્ષ્મીબાઈ વગેરે સઘળાં દક્ષિણમાં ગયાં. ત્યાંથી શ્રી લક્ષ્મીબાઈ વગેરે પેાતાના ઉદયને લીધે મુખઇ ગયાં. એવામાં અકાળે શ્રી લક્ષ્મીબાઈના ગૃહસ્થાશ્રમ તૂટી પડયા. શ્રી લક્ષ્મીબાઈના પતિ આ ફાની દુનિયાને ત્યાગ કરીને પરલેાક સિધાવી ગયામૃત્યુ પામ્યા. આપણા દેશમાં હેનેાને માટે વૈધવ્યની પ્રાપ્તિ એ તે મોટામાં મેાટુ' સ`કટ છે. જે હેનના મહાપાપના ઉદય હાય તેને જ વૈધવ્યની પ્રાપ્તિ થાય છે. શ્રીલક્ષ્મીબાઇના પૂર્વ સંચિતને લીધે જ તન મળવયમાં વૈધવ્ય પ્રાપ્ત થયું, જેને સ`સાર શું છે એની જ પૂરી ખખર ન હોય તેને વૈધવ્યની પ્રાપ્તિ થાય એ કેટલા બધા કરુણ બનાવ છે !!!
શ્રી લક્ષ્મીબાઇને વૈધવ્ય પ્રાપ્ત થયું ત્યાં સુધી જૈન ધમ શું છે ? તેની ઉત્તમતા કેટલી બધી છે ? વગેરે કોઈ પણ જાણતાં નહેાતાં એટલું જ નહિં પણ જૈન ધર્મના ત્યાગી વૈરાગી એવા કાઇ સંત કે સાધ્વીજીનાં દશ ન સુદ્ધાં થએલાં નહિ. આ એક બનાવ છે. એ તે ઠીક પણ મહેસાણા જેવું પંકાયેલુ ગામ તેમાં પણ તે સમયે નેાની આદશ સ્ત્રી પાઠશાળા ન હતી કે ગામમાં ફાઈ અભ્યાસ કરવનાર ધર્માંના ભણેલા ઘણા માનવી ન
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #39
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગૃહસ્થાશ્રમ
.
હતા. જેથી માઈએ ભણી શકે? શ્રી લક્ષ્મીબાઇને વૈધવ્ય પ્રાપ્ત થતાં તે સમયના રિવાજ પ્રમાણે ખાલવિધવા હેાવાથી બાર મહિના સુધી ઘરથી બહાર નીકળી શકાય નહિ એવે રિવાજ હતેા. આ રિવાજને ખુણે પાળવા' કહે છે. તે સમયે જે મહેનને વૈધવ્ય પ્રાપ્ત થતું તે બહેન પેાતાની જાતને એટલી બધી હલકી માની લેતી હતી કે ખાર મહિના સુધી કોઇને મેઢુ નહિ ખતાવવાને કારણે ઘરની બહાર પણ પગ મૂકતી નહિ. આ રીતે અગીયાર ખાર મહિના શ્રી લક્ષ્મીબાઇને ખૂણા પાળવા પડશે. ત્યાં દિવસ શી રીતે પસાર કરશે ? એ વિચારમાં કાઈ સમજી માનવીની શિખામણ ઉપરથી તેમના કુટુબ જનાએ શ્રી હરચંદ્ર નામના ફાઈક ભણેલા ભેાજકને ભણાવવા માટે રાખ્યા. એણે સ્લેટ પેનથી કક્કોબારાક્ષરી વગેરે ભાંગ્યુતૂટયું વાંચી શકાય તેવુ' શીખવ્યું. શ્રી લક્ષ્મીમાંઇને ગૃહસ્થાશ્રમ આટલા નિસ્તેજ હતા. માનવજાતના અનેક દુર્ભાગ્યમાં કાઈક મહાભાગ્યવતી મહેન છાના ખૂણામાંથી જાગવાની તૈયારી કરતી હાય છે તેમ જ શ્રી લક્ષ્મીમાઈના દુર્ભાગી ગૃહસ્થાશ્રમના પણ કેાઇક મહા સદ્ભાગ્ય જાગૃત થવાની છાને ખૂણે તૈયારી કરી રહ્યું હતુ.
www.kobatirth.org
૨૧
For Private And Personal Use Only
Page #40
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંતસમાગમ અને વૈરાગ્યની પ્રાપ્તિ શ્રી લક્ષ્મીબાઈએ માંડમાંડ લખવા વાંચવા પૂરતું કેક અભ્યાસ કર્યો. વિચાર કરતાં કરતાં એમના દિલમાં સંસારની અસારતા સમજાઈ. આ દુનિયામાં કઈકેઈનું નથી, સર્વ સ્વાર્થની સગાઈ છે, એ પ્રત્યક્ષ અનુભવ થયા. “હવે મારે શું કરવું? એ વિચાર વારંવાર આવે શરૂ થયે. એવામાં પૂવે કરેલા ધર્મના આરાધનના રૂડા ઉદયથી શ્રી લક્ષ્મીબાઈને પવિત્ર જીવન ગુજારનારો મહાઅધ્યાત્મદષ્ટિવાળા મહાત્માપુરુષનાં દર્શન અને સમાગમને અનાયાસે લાભ થશે.
જૈન શ્વેતાંબર મૂર્તિ પૂજક તપગચ્છની સાગર શાખામાં થઈ ગયેલા મહાત્મા પુરુષ, મહાકિયાપાત્ર, ચોથા આરાના નમૂનારૂપ શ્રી નેમસાગરજી મહારાજના શિષ્યરત્ન શ્રી રવિસાગરજી મહારાજની ઉમર
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #41
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સતસમાગમ અને વૈરાગ્યની પ્રાપ્તિ
૨૩
/*
આશરે પાણાસા વષ જેટલી અત્યંત વૃદ્ધ થવાથી સ્વશિષ્યરત્ન શ્રી સુખસાગરજી મહારાજ આદિની સાથે સવત ૧૯૪૮ ની સાલથી થિરવાસ હતા. ૧૯૪૮ થી સંવત ૧૯૫૩ ની સાલ સુધી એમણે છેવટની જિંદગીનાં ચામાસાં મહેસાણામાં કર્યા અને સ્વર્ગવાસ પણ ત્યાં જ પામ્યા.
સવત
f
શ્રી લક્ષ્મીબાઇને વારંવાર એક જ વિચાર મુઝુ વવા લાગ્યા કે હવે મારે શું કરવું? સંસારની આજી ક્ષણુંભ'ગુર છે અને સ્વામય છે. સ્વાથ હાય તા સહુ કઈ સંગુ વહાલુ થવા આવે છે. સ્વાર્થ સરે તેમન ડાય ત્યાં કાઈ ડાકાવા પણ આવતું નથી. આવી જાતના વૈરાગ્યગભિ ત શુભ વિચારા આવવા શરૂ થયા ત્યારે ક્રિયાપાત્ર મહાપુરુષ શ્રી રવિસાગરજી મહારાજ સાહેબ વૃદ્ધાવસ્થાને કારણે જિંદગીના છેલૢા દિવસે સ‘પૂર્ણ સમાધિપૂર્વક પસાર કરવા માટે અને નિર્વાણુ પદની આરાધના કરવા માટે મહેસાણામાં જ થિરવાસ રહેલા હતા. તેમજ તે સમયે આ જ સાગર શાખાની નિમાનાં ક્રિયાપાત્રી સાધ્વીજી મહારાજ શ્રી દેવશ્રીજી પણ પાતાની અત્યંત વૃદ્ધાવસ્થાને કારણે મહેસાણામાં થિરાવાસ રહેલાં હતાં. તે સમયે તેમની સાથે સાધ્વીજી શ્રી ધનશ્રીજી, શ્રી રતનશ્રીજી, શ્રી હરખશ્રીજી વગેરે સાધ્વીજી સમુદૃાય પણ બિરાજમાન હતાં. આ તક મહે સાણાવાસી ભાઈઓ અને બહેના માટે ઘણી ઉત્તમ
*
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #42
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪.
પ્રય શ્રી લાભશ્રીજી
હતી. શ્રી રવિસાગરજી મહારાજ જેવા મોટા અધ્યાભજ્ઞાની સંત અને શ્રી દેવશ્રીજી જેવાં મહાશીલવંતાં સાધ્વીજી મહારાજને સમાગમ કેને પાવન ન કરી શકે? આવાં પવિત્ર જીવન ગુજારનારાં સંત અને સાધ્વીજીને જેણે જેણે સમાગમ કર્યો તેમને બેડે પાર થઈ ગયો. તેમનું કલ્યાણ થયું !!! અલભ્ય લાભ શ્રી લક્ષ્મીબાઈને અનાયાસે મળી ગયો. આડોશીપાડોશીની સાથે શ્રી લક્ષમીબાઈનું ઉપાશ્રયે જવું થયું, ત્યાં દેવમૂતિ સમા સાધ્વીજી શ્રી દેવશ્રીજી મહારાજનાં પવિત્ર દશનને અનચાસે લાભ થયે. અને છૂપાઈ રહેલું મહાભાગ્ય ખુલી ગયું. શ્રી લક્ષ્મીબાઈના દિલમાં પાકી ખાત્રી થઈ ગઈ કે આવા ગુરુજી મહારાજને આશરે આત્માનું કલ્યાણ તત્કાળ થઈ શકે તેમ છે, એમ વિચારીને પછીથી તે શ્રી લક્ષમીબાઈ દરજ સાધ્વીજી શ્રી દેવશ્રીજી મહારાજ પાસે અભ્યાસ કરવા આવવા લાગ્યાં. સાધ્વીજીના સુખથકી વારંવાર શિયલને મહિમા સાંભળ્યો કે - “શિયલ સમું વ્રત કે નહિ, શ્રી જિનવર ભાખે રે, સુખ આપે જે શાશ્વતાં, દુગતિ પડતાં રાખે છે. ૧ બત પચ્ચખાણ વિના જુએ, નવ નારદ જેહરે, એકજ શિયળતણે બળે, ગયા મુકત તેહ રે. ૨ સાધુ અને શ્રાવકતણું, વ્રત છે સુખદાયી રે, • શિયલ વિના વ્રત જાણજે, કુસકા સમ ભાઈ રે. ૩
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #43
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સતસમાગમ અને વૈરાગ્યની પ્રાપ્તિ
તરુવર મૂળ વિના જીસ્યા, ગુણ વિણ લાલ કમાન રે; શિયલ વિના વ્રત એહવું, કહે વીર ભગવાન રે. ૪ નવ વાડે કરી નિમળુ', પહેલુ શિયળ જ ધરજો રે; ઉયરત્ન કહે તે પછી, વ્રતના ખપ કરજો રે. ૫
www.kobatirth.org
૫
પ્રખ્યાત જૈન મુનિ કવિ શ્રી ઉદયરત્ન ' વિક્રમ • સંવત ૧૭૫૦થી સંવત ૧૮૦૦ સુધી હયાત હતા. એમણે ઘણી ઉપયાગી ત્યાગ-વૈરાગ્યને પેાષનારી અને આત્મ સ્વરૂપને જાગ્રત કરનારી સાચે રચી છે. જેનેાના સઘળા ફીરકાઓના સાધુ અને સાધ્વીજીના સમુદાયામાં આજે પણ એમની સજ્ઝાયા ભારે ભાવપૂર્વક ગવાય છે અને વિચારાય છે. શ્રી લક્ષ્મીબાઈએ શિયલ વ્રતના મહિમા આવી ઉત્તમ કેાટીની સજ્ઝાયા અને શિખામણેાદ્વારા મહાગુણવતી સાધ્વીજી શ્રી દેવશ્રીજી મહારાજ પાસેથી જાણ્યા. શિયલના મહિમા શ્રી લક્ષ્મીઆઇના હૃદયમાં ઘર કરી ગયેા. શિયલનું પરિપૂર્ણ પાલન કરવા માટે સાધુપણાને સ્વીકાર અનિવાય છે. જેમ જેમ શ્રી લક્ષ્મીબાઈનું આવાગમન ઉપાશ્રયે થતું ગયું તેમ તેમ શ્રી દેવશ્રીજી મહારાજના દિલમાં જાગ્રત થએલા જ્યેાતિ સ્વરૂપ વૈરાગ્યની ઊંડી છાપ શ્રી લક્ષ્મીબાઈ ઉપર પડી. આવા રૂડા ચેાગવડે શ્રી લક્ષ્મીમાઈના હૃદયરૂપી મંદિરમાં પણ વૈરાગ્યની પરમ જ્ગ્યાતિ જાગ્રત થઇ. શ્રી લક્ષ્મીમાઇના હૃદયમાં આખા વિશ્વની અસારતા અસ્થિરતા, ક્ષણભંગુરતા, અને સ્વા'તા, સમજાઈ
For Private And Personal Use Only
Page #44
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬
પ્ર૦ શ્રી લાભશ્રીજી
ગઈ. શ્રી લક્ષ્મીબાઈએ ભાગવતી દીક્ષા અંગીકાર કરવાને દઢ વિચાર અંતરમાં પ્રથમ કરી લીધું. શ્રી લક્ષ્મી બાઈના હૃદયમાં આત્મકલ્યાણ સાધવાને અખંડ ભાવ શરૂ થયે. શ્રી લક્ષમીબાઈના દિલમાં તે એમ જ થઈ ગયું કે તેતર પક્ષી ઉપર જેમ બાજ ઝડપ મારે છે તેમ સર્વ જીવ ઉપર કાળ ઝડપ મારી રહ્યો છે. કોણ જાણે કયારે કેને વારે આવશે તે નક્કી નથી. દેહ ક્ષણભંગુર છે. મૃત્યુ અનિવાર્ય છે, માટે આ દેહ છે તેમ આત્મકલ્યાણ કરી લેવા મહાપવિત્ર સાધ્વીજી શ્રી દેવશ્રીજી જે વેગ ફરીને મળ દુર્લભ જે છે. વળી સાધુ શિરોમણિ મહાત્યાગી વૈરાગી અધ્યાત્મ પારંગત મહાપુરુષ શ્રી રવિસાગરજી મહારાજ પણ અહીંયાં જ થિરવાસ છે કે જેમના નામસ્મરણ અને દશન મોટાપાપીમાણસના પાપોને તત્કાળ નાશ કરે છે. આ સુગ મારા કઈ પૂર્વપુણ્યના મહાગે મને અનાયાસે મળે છે. તેને લાભ મારે જેમ બને તેમ તાકીદે લેવો જ જોઈએ. આવી અમૂલ્ય તક જે હું એળે જવા દઉં તે મારા જેવું મૂખ બીજું કેણ? મહાત્મા શ્રી હર્ષવિજયજી મહારાજ પણ ઉપદેશી ગયા છે કે“મારું મારું મ કર જીવતું, જગમાં નહિં તારુ કોય રે, આપ સ્વાર્થ સહુ મળ્યા. હૃદય વિચારીને જોય રે, ૧ દિન દિન આયુ ઘટે તાહરું, જિમ જલ અંજલિ હાય રે,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #45
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંતસમાગમ અને વૈરાગ્યની પ્રાપ્તિ
૨૭
ધર્મ વેળા ના ટુંકડે, કેણુ તારી ગતિ હાય રે? ૨ રમણ શું રંગે રાચે રમે, કાંઈ લીએ બાવળ બાથ રે, તન, ધન, યૌવન સ્થિર નહિ,પરભવ નાવે તુજ સાથ રે. ૩ એક ઘેર ધવલ મંગલ હવે, એક ઘેર બહે નાર રે, એક રામા રમે કંથ શું, એક છોડે સકલ શણગાર રે. ૪ એક ઘેર સહુ મળી બેસતાં, નિત નિત કરતા વિલાસ રે, તે રે સાજનીઓ ઉઠી ગયે, સ્થિર ન રહ્યો એક વાસ રે. ૫ એહવું સ્વરૂપ સંસારનું, ચેત ચેત જીવ ગમાર રે, દશ દષ્ટાંતે દેહિલ, પામ મનુષ્ય અવતાર રે. હું હર્ષવિજય કહે એહવું, જે ભજે જિનપદ રંગ રે, તે નરનારી વેગે વરે, મુક્તિ વધુ કેરે સંગ રે. ૭
એ પ્રમાણે શ્રી લક્ષ્મીબાઈનું હૃદય વૈરાગ્ય રંગથી રંગાઈ ગયું અને એમણે પોતાના આત્માના કલ્યાણ માટે શ્રી દેવશ્રીજી મહારાજ પાસે પોતાને છેવટને ભાગ વતી દીક્ષા અંગીકાર કરવાને નિર્ણય જાહેર કર્યો. અવસર જાણુંને સાધ્વીજી શ્રી દેવશ્રીજી મહારાજ પિતાની સાથે શ્રી લક્ષ્મીબાઈને લઈને મહાકિયાપાત્ર મહાપુરુષ શ્રી રવિસાગર મહારાજ પાસે ગયા. શ્રી લક્ષ્મીબાઈએ પિતાના હદયની છેવટની હકીકત મહાપુરુષ શ્રી રવિસાગરજી મહારાજશ્રીના ચરણકમલમાં રજૂ કરી અને પિતાની ભાગવતી દીક્ષા અંગીકાર કરવાની પ્રબળ ઈચ્છા જાહેર કરી. સાધ્વીજી શ્રી દેવશ્રીજી મહારાજે પણ
*
. 1
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #46
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્ર૦ શ્રી લાભશ્રીજી
૨૮
અરજ કરી કે-શ્રી લક્ષ્મીબાઈના હૃદયમાં સાચા વૈરાગ્ય પ્રગટ થયા છે, ભદ્રિક પરિણામી છે, સરલ સ્વભાવી છે. આપશ્રીને ચેાગ્ય જણાય તે હુકમ ફરમાવે. શ્રી રવિસા ગરજી મહારાજે ફરમાવ્યું કે—અવસર જોઈને સઘળું સારું થઇ રહેશે.
હિતવચન
અંત ત્ત' માત્ર પશુ વિધિપૂર્વક પ્રત્રજ્યા-દ્વીક્ષા અ’ગી કાર કરી હોય તેા તે આત્મા દુ:ખને દૂર કરે છે. ચિરકાલ સુધી શુદ્ધ ભાવે પ્રત્રજ્યા પાળનારને અનત સુખની પ્રાપ્તિ થાય જ.
+
+
+
જૈનેશ્વરી દીક્ષા મેાહને હરનારી છે, મહાન ઉદયને કરનારી છે, એ દીક્ષાને ત્રણ જગતના લોકેા સત્કારે છે, સન્માને છે, દીક્ષા આત્મશુદ્ધિ કરનારી છે, વિષાદ (ખેદ) હરનારી છે, અને દીક્ષા શિક્ષાની ભૂમિકારૂપ છે. તીથ“કર દવાએ દીક્ષાને સાદર સેવેલી છે. ગુણુ ગણુથી પરિપૂર્ણ અને ક્ષમાયુક્ત એવી દીક્ષાના આરાધનથી ભવ્ય જને મેાક્ષને ત્રણે કાળે પામે છે. સદા એ દીક્ષાભાવિક જનાને અવલંબન રૂપ છે. સસાર સાગર પાર પામવામાં નાવ સમાન છે.
+
+
શ્રેષ્ઠ ચારિત્રવત મુનિ, આત્માની રહિત સંયમનું પાલન કરીને અષ્ટકમ સુખમય પરમ પદને વરે છે. સંયમ સર્વ
www.kobatirth.org
+
શુદ્ધિપૂર્વક સ્માશ્રવ ખપાવીને અનંત ગુણામાં શ્રેષ્ઠ છે.
For Private And Personal Use Only
Page #47
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાં ડલની સેવા
શ્રી ઉપાસકદશા સૂત્રમાં ભગવાન સૂત્રકારે માતા, પિતા, સાસુ, સસરે વગેરે વડિલને લક્ષમાં રાખીને શ્રી ચલણપિતાની હકીકતમાં માતુશ્રીને તીથ સમાન કહેલ છે. એને અર્થ એ થાય છે કે-ગૃહસ્થાશ્રમમાં માતાપિતા સાસુ, સસરે, વડેરાભાઈ વડેરા ભેજાઈ વગેરેની સેવા કરવી જોઈએ, એમની આજ્ઞાને માન આપવું જોઈએ. હરકોઈ પ્રવૃતિમાં બનતા સુધી એવા વડિલોની આજ્ઞા મેળવવી જોઈએ. દીક્ષા અંગીકાર કરવી હોય તેવા પવિત્ર પ્રસંગમાં પણ વડિલેની આજ્ઞા લેવાની પ્રણાલિકા અનાદિ કાળથી ચાલી આવતી દેખાય છે. શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામીને ભાગવતી દીક્ષા અંગીકાર કરવી હતી છતાં એમના મેટા ભાઈ શ્રી નંદિવર્ધનના કહેવાથી એક વર્ષ વધારે ઘરમાં રોકાયા હતા. શ્રી ભગવતી છ સત્રમાં શ્રી જમાલિન
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #48
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩૦
પ્ર૦ શ્રી લાભશ્રીજી
અધિકાર છે ત્યાં તેમણે દીક્ષા લેવા માટે પેાતાના માતુશ્રીની આજ્ઞા માગી હતી, આવા અનેક દૃષ્ટાન્તા છે. ભાગવતી દીક્ષા જેવાપવિત્ર પ્રસંગ લાગતા વળગતાઓનીસ'મતિથી ઉજવાય એ ખાસ ઈચ્છવા ચેાગ્ય છે. ભાગવતી દીક્ષા લેનારે ગમે તેમ કરીને પેાતાનાં વડીલેાને સમજાવીને પછીથી ભાગવતી દીક્ષા અંગીકાર કરવી એજ વધારે ઇષ્ટ છે. છતાં સંસારમાં એવા પણ અલ્પ કિસ્સાએ મને કે ડિલા ગમે તેટલા પ્રયત્ના છતાં માહુ રાગને કારણે કે જડત્વથી કે જક્કીપણાથી કે ખીજાઓના ભરમાવવાથી ભાગવતી દીક્ષા લેવાની રજાજ ન આપે તે તેવા પ્રસ ગે ભાગવતી દીક્ષા ધારણ કરવાની ઇચ્છા ધરાવનારા વૈરાગી ભવ્ય જીવ અપવાદ માર્ગમાં સ્વતંત્ર પણે ભાગવતી દીક્ષા ગ્રહણ કરી શકે છે. સ’સારી-અજ્ઞાની લાગતાવળ ગતાઓને ખાતર કાઇ પણ વૈરાગી આત્મા પેાતાના આત્માને સ'સારમાં વધારે રહેવાને પ્રયત્ન તે જાણી સુઝીને ન જ કરે !!! આમ છતાં વડીલેાની રજા મેળ વીને સની રાજી ખુશીથી જાહેરમાં ભાગવતી દીક્ષા અંગીકાર કરવી એ ઉત્સગ માગ છે. ઉત્સગ માગ ઉત્સગ માગનું કામ કરે છે અને અપવાદ મા અપવાદ માગ નુ કામ કરે છે. અને ય માર્ગો પાતપેાતાના સ્થા નમાં સત્ય છે. માટે બંનેમાંથી એકેય માગ નિષેધવા ચેાગ્ય તા નથીજ. હમણાં તા સરકારી કાયદો છે કે આગલીશ કે વીશ વરસની માઈ કે ભાઈની ઉમર થાય
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #49
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧
વડિલની સેવા છે ત્યારે તે કાયદાની દષ્ટિએ સ્વતંત્ર ગણાય છે. આટલી ઉમરે બાઈ કે ભાઈ પોતાની મરજી પ્રમાણે લગ્ન કરી શકે છે અને એને કેઈ અટકાવી શકતું નથી. તે પછી આટલી ઉમરે સ્વતંત્રપણે મહાપુણ્યવંતી ભાગવતી દીક્ષા શા માટે અંગીકાર ન કરી શકે ? આ પ્રશ્ન ખાસ વિચારણ માંગે છે. આમ છતાં સર્વની રાજીખુશીથી દીક્ષા અંગીકાર કરવામાં વધારે સુખ છે, વધારે સતિષ છે. પરંપરાથી તે ચાલ્યું આવે છે. શ્રી લક્ષ્મીબાઈએ આ રાજમાર્ગને સ્વીકાર કર્યો હતો. ડાહ્યા પુરુષે સર્વને રાજમાર્ગે ચાલવાની અને વડિલેની આજ્ઞા મેળવીને ભાગવતી દીક્ષા અંગીકાર કરવાની વારંવાર ભલામણ કરે છે. - શ્રી લક્ષમીબાઈના હૃદયમાં પાક વૈરાગ્ય જાગ્રત થયે. એમના દિલમાં સંસારની અસારતા સમજાઈ ત્યારે જ એમણે સાધ્વીજી શ્રીદેવશ્રીજી પાસે ભાગવતી દીક્ષા અંગીકાર કરવાની વાત જાહેર કરી. તે વખતે સાગર ગચ્છના આગેવાન મહાપુરૂષ શ્રીરવિસાગરજી મહારાજ પણ મહેસાણામાંજ થિરેવાસ હોવાથી સાધ્વીજી શ્રીદેવશ્રીજી અને શ્રીલક્ષ્મીબાઈ તે મહાપુરૂષની પાસે ગયાં અને ભાગવતી દીક્ષા સંબંધી વાત રજુ કરી હતી, તે સમયે સર્વ અવસરે બનશે એ ઉત્તર આપ્યો હતે. પછીથી શ્રીરવિસાગરજી મહારાજે શ્રી લક્ષ્મીબાઈની સામું શ્રી મીરાબાઈને પિતાની પાસે બોલાવ્યા અને પૂછયું કે
'.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #50
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૨
૫૦ શ્રી લાભશ્રીજી
તમારા દિકરાની આળ વિધવા શ્રીલક્ષ્મીબાઈના હૃદયમાં સાચા વૈરાગ્ય પ્રગટ થયા છે. તે વારે વારે ભાગવતી દીક્ષા અંગીકાર કરવા માટે અરજ કરે છે. તે આ આમતમાં તમારા શે। અભિપ્રાય છે તે જાણવા માટે તમને પુછવામાં આવે, છે. અમારી પરપરામાં વિઠલેાની કે લાગતા વળગતાની પરવાનગી સિવાય અમે કોઇને દીક્ષા આપી દેતા નથી. તમારા રાજીપા હેાય તેમ રજા આપતા હૈા તે અમે શ્રીલક્ષ્મીબાઈને ભાગવતી દીક્ષા આપવાના વિચાર કરીએ. આ માગ ઘણા ઉત્તમ છે.
આ માગે જ આત્માનું કલ્યાણ થાય છે, શ્રીલક્ષ્મીબાઈના વિચાર ઘણાજ ઉત્તમ છે, તમે અનુમાન કા તે તમારા આત્મા પણ કમ રજથી હલકેા થશે. શ્રીલક્ષ્મીબાઇ દીક્ષા ા લેશે. પણ એની અનુમાઇનાના મહાન લાભ તમેને મળી જશે, કરવુ', કરાવવું અને અનુમેદવું એમ ત્રણેયને મનના પરિણામ પ્રમાણે લાભ મળે છે. તમે રાજીખુશીથી હા પાડશે તાજું અમારે દીક્ષા આપવાના ભાવ છે. તમે ના પાડશે તે અમારી પણ ના છે. અમે કેઈને નારાજ કરીને કાંઈ કરવા માંગતા નથી.શ્રીલક્ષ્મીબાઇ દીક્ષા લેશે, તેમાં એમના પેાતાના આત્માને જ લાભ છે. એમાં અમારી જાતને લેશ પણ સ્વાર્થ નથી. છતાં કહું છુ કે આ માર્ગ સ`સાર સાગરથી પાર ઉતારનારા છે. આ હકીકત સાંભળીને શ્રી લક્ષ્મીબાઇના સાસુ શ્રીમીરાતખાઈ ખેલ્યાં કે મહારા. જજી આપે જે ફરમાવ્યું તે સપૂર્ણ સત્ય છે. પણ હુ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #51
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગૃહસ્થાશ્રમ
૧૩
વૃદ્ધાવસ્થાએ પહોંચેલી છુ. આટલી વૃદ્ધાવસ્થામાં મારી ચાકરી કરનાર મારા કુટુંબમાં શ્રી લક્ષ્મીબાઈ સિવાય ખીજું કાઈ નથી. હું તે હવે મરણને આરે પહેાંચેલી છું', માટે શ્રી લક્ષ્મીબાઇ હાલમાં મારી ચાકરી કરે અને મારા મૃત્યુ પછી ભલે સુખેથી ભાગવતી દીક્ષા અંગી કાર કરે.’ આ હકીકત સાંભળ્યા પછી મહાપુરુષ શ્રીરવિ સાગરજી મહારાજે શ્રી લક્ષ્મીબાઇને રૂબરૂ ખેાલાગ્યાં અને ફરમાવ્યું કે તમારા સાસુ શ્રી મીરાતમાઇ અત્યંત વયેવૃદ્ધ છે. એમનું કહેવુ' એવુ' થાય છે કે- જો શ્રી લક્ષ્મીબાઈને આપ દીક્ષા આપશે તે। મારી ચાકરી કાણ કરશે ?” આ હકીકત અમેાને વ્યાજબી લાગી છે માટે હાલમાં તમે તમારાં વયેવૃદ્ધ સાસુની સેવા પૂરા ભક્તિભાવથી કરે, એમની સેવા કરવાથી પણ તમેાને લાભ છે. શ્રી રવિસાગરજી મહારાજની આ શિક્ષાને શ્રી લક્ષ્મીબાઇએ શિર્ષાવદ્ય ગણી અને તેમની સાસુ જીવતા સુધી એમણે ભારે કાળજીપૂર્વક સેવા-સુશ્રુષા કરી અને પેાતાની સાસુના આશીર્વાદ મેળવ્યા. એ પછી ટુંક સમયમાં જ શ્રી મીરાતમાઇ કાળધમ પામ્યા.
+
+
“ સજ્જને નિર'તર દોષના પુરૂષાને અનુસરી, શુભ પ્રવૃત્તિ જીવનનુ સાક્ય માને છે.”
૩
www.kobatirth.org
+
ત્યાગ કરી, શિષ્ટકરવામાં જ પોતાના
For Private And Personal Use Only
Page #52
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંસારત્યાગ અને દીક્ષા મહોત્સવ સ્વપ્ન જેવી દુનિયાદારી, કદિ ન તારી થનારી; દષ્ટિ ખેલકર દેખે હંસા, મિથ્યા સબ જગકી યારી. ૧ દર્પણમાં પ્રતિબિંબ નિહાળી, શ્વાન બ્રાંતિથી બહુ ભર્યો, જૂઠી માયા જૂઠી કાયા, ચેતન તેમાં બહુ ધો. ૨ નિજ છાયા કૂપ જલમાં દેખી, કૂદી કૂપે સિંહ પડે; પર પિતાનું માની ચેતન, ચાર ગતિમાં રડવડ. ૩ છીપમાં રૂપાની બુદ્ધિ, માની મૂરખ પસ્તાય; જડમાં સુખની બુદ્ધિ ધારી, જ્યાં ત્યાં ચેતન બહુ ધાય. ૪ કુટુંબ કબીલો મારે માની, કીધાં કમેં બહુ ભારી; અંતે તારું થશે ન કેઈ સમજ સમજ મન સંસારી. ૫ જમ્યા તે તો જરૂર જાશે, અહીંથી અંતે પરવારી, સમજ સમજ મન ચેતન મેરા, બુદ્ધિસાગર નિરધારી. ૬
વૈરાગ્ય રસને પિવનારી સઝાય સાધ્વીજીશ્રી દેવશ્રીજી મહારાજે શ્રી લક્ષ્મીબાઈને સંભળાવી હતી કે
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #53
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંસાર ત્યાગ અને દીક્ષા મહોત્સવ
આતમરામે રે મુનિ રમે, ચિત્ત વિચારીને જેય રે; તારું દીસે નહિ કેઈ રે, સહુ સ્વાથ મળ્યું જેય રે. જન્મ મરણ કરે લેયરે, પૂઠે સબ મળી રેય રે,
આતમરામે રે મુનિ રમે. ૧ સજજન વગ સવિ કારમે, ફૂડ કુટુંબ પરિવાર રે, કેઈન કરે તુજ સાર રે, ધર્મવિણ નહિ કેઈ આધાર રે, જણે પામે ભવપારરે.
આતમરામે રે. ૨ અનંત કલેવર મૂકી, તે કીધા સગપણ અનંત રે; ભવ ઉગે રે તું ભમે, તેહિન આવ્યો તુજ અંત રે. ચેતે હૃદયમાં સંત રે.
આતમરામે રે૦ ૩ ભાગ અનંતા તે ભગવ્યા, દેવ મણુએ ગતિમાંહિ રે, તૃપ્તિ ન પામે રે જીવડે, હજુ તુજ વાંચ્છા છે ત્યાંહિ રે, આણ સંતેષ ચિત્તમાંહિ રે. આતમરામે રે. ૪ ધ્યાન કરો રે આતમતણું, પરવસ્તુથી ચિત્તવારી રે; અનાદિ સંબધ તુજ કો નહિ, શુદ્ધ નિચ્ચે એમ ધારી રે, ઈણ વિધનિજ ચિત્તકારી રે,મણિચંદ્ર તુ આતમ તારી રે.
આતમરામે ૨.૦ ૫ આવી આવી ત્યાગ-વૈરાગ્યને પુષ્ટિ આપનારી અને સંસારની અસારતા સમજાવનારી વાતે શ્રીદેવશ્રીજી મહારાજના મુખેથી સાંભળીને શ્રીલક્ષ્મીબાઈના હૃદયમાં સંસાર ત્યાગ કરવાની અને ભાગવતી દીક્ષા અંગીકાર કરવાની પ્રબલ ભાવના વેગવતી બની. શ્રી લક્ષ્મીબાઈએ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #54
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ની
શકો તેવી-
છે
આ લેકની ઉપજે તેવી
પ્ર૦ શ્રી લાભશ્રીજી પિતાનાં ધારી લીધેલાં ગુરણી શ્રીદેવશ્રીજી મહારાજને વિનતિ કરી કે–ગુરુદેવ શ્રી રવિસાગરજી મહારાજ સાહેબ ની આજ્ઞાનું મેં સંપૂર્ણ પાલન કર્યું છે. મારા સાસુજીની. જીવતાં સુધી મેં મારાથી બની શકી તેવી-વધારેમાં વધારે એમને શાતા ઉપજે તેવી સેવા કરી છે. હવે મારે સાસુજી આ લેકને ત્યાગ કરીને પરલોક સિધાવી ગયાં છે, આપશ્રીની પવિત્ર વાણી સાંભળીને મને સંસાર ઉપરથી સંપૂર્ણ વૈરાગ્ય આવ્યે છે, મારા હૃદયમાં સંસારની અસારતા. સ્પષ્ટ સમજાઇ ગઇ છે. આ સંસારમાં કોઈ કાઈનું નથી. સર્વ કેાઈ સ્વાર્થનું સગું છે. સર્વને માથે કાળચક ભમી રહ્યું છે. કાળના મુખમાંથી કોઈ બચી શકયું નથી કે કોઈ કોઈને બચાવી શકતું નથી. ચારે બાજુ જન્મ-મરણની લાહા લાગી છે. જ્ઞાની પુરુષે ભાખી ગયા છે કે-આ સંસાર અસાર છે, સંસારના સઘળા વ્યવહારે વૃથા છે; છતાં જીવ મેહરાગને કારણે સંસારમાં નાહકનો હું ને મારું માની રહ્યો છે, મારા દિલમાં હવે સંસારી વાસનાઓને લેશ પણ સ્થાન રહ્યું નથી. મેં આપની કૃપાથી જ્યારથી મહાપુરુષ શ્રી રવિસાગરજી મહારાજનાં અને શ્રી સુખસાગરજી મહારાજનાં દર્શન કર્યા છે અને તેમનાં મુખની અમૃતમય વાણ સાંભળી છે ત્યારથી મને તો એમ જ લાગ્યા કરે છે કે હું તે આ દેહ નથી. તેમજ આ દેહ મારો નથી. હું તે શુદ્ધ ચેતન આત્મા છું અને આ દેહ તે જડ છે. મારે ધમ જાણવાને છે અને દેહને ધર્મ
રાજસાગરજી મહારાજની કૃપાથી અને લેશ પણ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #55
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંસાર ત્યાગ અને દીક્ષા મહત્સવ
૩૭ જડતા છે, માટે મારે આ દેહ સાથે કાંઈ લેવાદેવા નથી. જેમ આ દેહ મારો નથી કે મારે દેહ સાથે કેઈ સગપણ કે સાંધે નથી તેમજ આ દેહનાં સંબંધી
ઓ છે તે પણ મારાં નથી કે મારે તેમની સાથે કશેયે સંબંધ નથી. આ દેહ અને દેહનાં સંબંધીઓ સઘળું પરવસ્તુ છે. હું એ સઘળી પરવસ્તુઓની જેનારી છુંદણા છું. શુક્ર ચેતન છું. મારો સ્વભાવ જુદે છે અને એ સઘળી પર વસ્તુઓને સ્વભાવ જુદો છે. મેં આટલા દિવસ માત્ર મેહરાગથી દેહાદિ પર વસ્તુમાં હું પણું કે મારાપણું અજ્ઞાનતાથી માની લીધું હતું. હવે મને સત્ય વસ્તુની સમજણ આવી છે. હું મારા આત્મસ્વરૂપને સમજી છું. સઘળી પરવસ્તુઓ ઉપરથી મારો મેહ–રાગ તૂટી ગયેલ છે. આવા કાર
થી સદગુરુદેવશ્રી રવિસાગરજી મહારાજશ્રીની સંપૂર્ણ દયાથી મારા હૃદયમાં તીવ્ર વૈરાગ્ય પ્રગટ્યો છે. પરવસ્તુઓનું હવે મારા હૃદયમાં સ્થાન રહ્યું નથી માટે મારા આત્મામાં જ હું વિશેષ વિશેષ રમણતા કરી શકવાને ભાગ્યશાળી થાઉં તેટલા સારુ હવે મને સવર ભાગવતી દીક્ષા આપવા કૃપા કરે.
શ્રી લમીબાઈની શુદ્ધ હદયની સંપૂર્ણ લાગણભરી વાણી સાંભળીને સાધ્વીજીશ્રી દેવશ્રીજી મહારાજના મનમાં એમજ ભાવના થઈ કે હવે શ્રી લક્ષ્મીબાઈને સત્તર ભાગવતી દીક્ષા આપવી જ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #56
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮
પ્ર૦ શ્રી લાભશ્રીજી
નઈએ. શ્રી લક્ષ્મીખાઈના હૃદયના ભાવે ઘણા જ પવિત્ર છે, ચઢીઆતા છે. એથી સાધ્વીજી શ્રી દેવશ્રીજી મહારાજે ત્યાં બિરાજતા સદ્ગુરુદેવશ્રી રવિસાગરજી મહારાજ અને શ્રી સુખસાગરજી મહારાજને બહુ જ ભારપૂર્વક વિનંતિ કરી કે શ્રી લક્ષ્મીબાઇના દિલમાં પા। વૈરાગ્યે પ્રગટ થયા છે. દેહ અને આત્મા અ’ને ભિન્નભિન્ન છે એવી તેના હૃદયમાં સમજણુ ઉગી છે. એમના હૃદયમાં તીવ્ર વૈરાગ્યની જ્યેાતિ જલે છે. એને દેહ અને દેહનાં સબધીઓને પુર-પરાયા-પારકાં જાણ્યાં છે. સકલ સ'સારને અસાર જાણ્યા છે. ભાગવતી દીક્ષા અ'ગીકાર કરવા માટે તેના ભાવ ઘણું ચઢતા છે, તે આપ કૃપા કરીને શ્રી લક્ષ્મીબાઇને ભાગવતી દીક્ષા થાય તેવા હુકમ ફરમાવે. શ્રી દેવશ્રીજી મહારાજની જોરદાર વિનતિ ઉપરથી સદ્ગુરુદેવે ભાગવતી દીક્ષા દેવાની આજ્ઞા ફરમાવી. શ્રી મહેસાણાનાં સકલ સ°ઘની રજુઆતે શ્રી લક્ષ્મીબાઇની મરજી જાણીને અને લાગતાવળગતામાંથી કોઇના વિરેચ નથી એવુ નક્કી કરીને ભાગવતી દીક્ષા આપવાને પવિત્ર હુકમ ફરમાવ્યેા. મહેસાણામાં આવું મહાત્ ધાર્મિક કામ થશે એવું માનીને ત્યાંનાં સ ંઘમાં અનહદ ખુશાલી પ્રગટી. ત્યાગ વૈરાગ્યમય ભાગવતી દીક્ષા એ તે શ્રી જિનશાસનના મુખ્ય સાર છે. સસારસાગરથી પાર ઉતરવાનુ' મુખ્ય સાધન ભાગવતી દીક્ષા જ છે. સવ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #57
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંસાર ત્યાગ અને દીક્ષા મહેસવ
૩૯
ને
જ બુકે,
એક ધિા વગર માદ વગર
જિનેશ્વરદેવને માત્ર એક જ ઉપદેશ સર્વ જીને સદાને માટે છે કે હે જીવે, સમજો, બુઝે, ત્યાગ કરે. ત્યાગ કરે !!! પ્રમાદ વગર, એક સમય પણ નકામે જવા દીધા વગર ભાગવતી દીક્ષા અંગીકાર કરે !! અંગીકાર કરે ! ! પૂવે અનંતા-સઘળા થઈ ગએલા તીર્થંકરાદિ મહાત્મા પુરુષોએ આ એક જ માગ ગ્રહણ કરેલો છે. સર્વ જિનપ્રવચનનો સાર માત્ર ભાગવતી દીક્ષા જ છે. આવી પવિત્ર ભાવના મહેસાણાના સંઘમાં પ્રગટી. શ્રી લક્ષમીબાઈને વૈરાગ્ય સાંભળીને સંઘમાં સર્વત્ર વૈરાગ્યમય ભાવના ફેલાઈ રહી. મહેસાણામાં દીક્ષાને અંગે મહોત્સવ શરૂ થયે. સંઘે ઘણે જ ઉત્સાહ બતાવ્યું. તે સમયે શ્રી લક્ષમીબાઈની ઉમર માત્ર ચોવીશ વરસની જ હતી. આ અવસરે વિક્રમ સંવત ૧૯૫૦ એટલે કે શ્રમણ ભગવાન શ્રી મહાવીર સ્વામીના નિર્વાણ પછી ૨૪૨૦ વરસે માગશર સુદિ પાંચમના શુભ દિવસે, શુભ ચેશે, શુભ નક્ષત્ર, શુભ ચોઘડીએ, સદ્દગુરુદેવશ્રી રવિસાગરજી મહારાજના વરદ હસ્તે શ્રી લક્ષ્મીબાઈને તથા દક્ષિાના અભિલાષી બીજ ભાગ્યશાળી બહેન પાટણનિવાસી શ્રી સમરતબાઈને ભારે ત્યાગ-વૈરાગ્યમય વાતાવરણમાં ભાગવતી દીક્ષા આપવામાં આવી. તે વખતે ત્યાં ચતુર્વિધ સંઘ બાલગોપાલ સહિત હાજર હતા. સહુ કેઈના દિલ વૈરાગ્યરંગથી રંગાઈ ગયા હતા. સહુ કેઈ સદ્દગુરુદેવ તરફ એકી નજરે મીટ માંડી
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #58
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્ર૦ મી લાભશ્રીજી
રહ્યાં હતાં. શ્રી લક્ષ્મીબાઈનુ નામ સદ્ગુરુદેવે દીક્ષા અવસ્થાનું નામ શ્રીલાલશ્રીજી પાડયું. અને તેમને સાધ્વીજી શ્રી દેવશ્રીજી મહારાજના શિષ્યા સાધ્વીજી શ્રી હરખશ્રીજી મહારાજની શિષ્યા તરીકે જાહેર કર્યો”. પાટણવાલા ભાગ્યશાલી વૈરાગ્યવતા શ્રી સમરતભાઈનું દીક્ષા અવસ્થાનું નામ શ્રી ગુણશ્રીજી પાડવામાં આવ્યું. આ પવિત્ર પ્રસ`ગે શ્રી મહેસાણાના ધમ ભાવનાવાળા ઉદારચિત્ત ગૃહસ્થાએ તથા દીક્ષા અંગીકાર કરનારા વૈરાગી. આના સસારી લાગતાવળગતાઓએ પેાતાની લક્ષ્મીના યથાશક્તિ સદુપયાગ કરીને ભારે લહાવા લીધેા હતેા.
શ્રી લક્ષ્મીબાઇ હતાં તે મટીને હવે શ્રી લાભશ્રીજી થયાં. સ`સારી હતાં તે મટીને હવે સવસ ગપરિત્યાગી થયાં. દેશવ્રતી હતાં તે હવે સત્રતી થયાં. પરિગ્રહધારી હતાં તે હવે સર્વથા અપરિગ્રહી થયા. આશ્રવમાગમાં હતાં તે હવે સંવર અને નિર્જરાના માર્ગમાં આવ્યા. સંસારમાગમાં હતાં ત્યાંથી નીકળીને મેાક્ષમાગ માં આવ્યાં. દૈહાર્દિ પરવસ્તુઓમાં હું ને મારું માનતાં હતાં તેમાંથી હવે સ્વવસ્તુમાં કે નિજભાવમાં કે સ્વભાવમાં કે આત્મભાવમાં આવ્યા. આ રીતે ઉત્કૃષ્ટા પરિણામે ચઢતા ભાવે નિમાઁળ ધ્યાને અને શુદ્ધ સમ જણે કરીને ભવભ્રમણના અનતા સસાર કાપી નાંખ્યા પેાતાના આત્માનું કલ્યાણ કરી નાંખ્યુ. ધન્ય છે શ્રી લાભશ્રીજી મહારાજને ! ! !
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #59
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૭ ) ગુરુદેવ અને ગુણનું નિર્વાણ
ગનિષ્ઠ શાસ્ત્રવિશારદ જૈનાચાર્ય શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરે “શ્રી સુખસાગર ગુરુ ગીતા” રચી છે. આ પુસ્તકમાં સદગુરુદેવ શ્રી રવિસાગર મહારાજશ્રીનું સવિગત સંપૂર્ણ જીવનચરિત્ર આપેલું છે તે ઉપરથી તથા બીજા સાધને મારફતે જાણી શકાયું છે કે શ્રી મહેસાણું મધ્યે મહાપુન્યવંતાં ક્રિયાપાત્ર સાથીજી શ્રી દેવશ્રીજી મહારાજનું નિર્વાણ વિક્રમ સંવત ૧૯૫૪ના જેઠ શુદિ ચૌદશને દિવસે થયું અને એ જ ગામમાં મહાક્યાપાત્ર ગુરુદેવ શ્રી રવિસાગરજી મહારાજશ્રીનું નિર્વાણ એ જ સાલમાં જેઠ વદિ એકાદશીના રોજ થયું. આના સંબંધમાં શ્રી સુખસાગર ગુરુ ગીતામાં લખ્યું છે કે સંવત ૧૯૪૮ની સાલથી મહારાજશ્રીની અત્યંત વૃદ્ધાવસ્થાને કારણે છેવટ સુધીમાં એટલે સંવત ૧૯૫૪ સુધીનાં સઘળાં ચેમાસાં મહેસાણા
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #60
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૨
પ્ર૭ શ્રી લાભશ્રીજી બીસંઘના આગ્રહથી મહેસાણામાં જ થયા. અંત સમયે મહાપુરુષ શાન્તસૂત્તિ શ્રી સુખસાગરજી મહારાજ ત્યાં સેવામાં હાજર જ હતા. એમણે સદ્ગુરુદેવશ્રી રવિસાગરજી મહારાજની આત્મસમાધિ અખંડ રહે તે માટે ખૂબ પ્રયત્ન કર્યો હતો. તે સમયે વિજય શાખાના શ્રેષ્ઠ સાધુએ શ્રી ચારિત્રવિજયજી, શ્રી ધર્મવિજયજી, શ્રી કપુરવિજયજી, શ્રી અમીવિજયજી વગેરે પણ સેવામાં હાજર હતા. ગનિષ્ઠ શ્રીમદ્ બુદ્ધિસાગરજી સૂરીશ્વરજી પણ તે સમયે ત્યાં જ ગૃહસ્થપણે હતા. શ્રીમાન રવિસાગરજી મહારાજ તે શ્રીમદ્ બુદ્ધિસાગરજી મહારાજની બુદ્ધિચાતુરી જેઈને અને ત્યાગવૈરાગ્ય નિહાળીને અત્યંત ખુશ રહેતા હતા. છેલ્લી ઘડીએ શ્રીમાન રવિસાગરજી મહારાજની આજ્ઞાથી શ્રીમદ્ બુદ્ધિસાગરજી મહારાજે ગૃહસ્થપણામાં એક વૈરાગ્યપ્રેરક અને પોષક સઝાય ગાઈ સંભળાવી હતી.
શ્રી સુખસાગર ગુરુગીતામાં લખ્યું છે કે–આ વખતે રાત્રિના દશ વાગ્યા હતા. શ્રી રવિસાગરજી મહારાજ
અનિત્યાદિ બાર ભાવનાઓ ભાવવા લાગ્યા. શરીર વિનાશી છે, હું અવિનાશી છું, શરીરરૂપી છે, હું આત્મા અરૂપી છું, શરીર મારું નથી, તેમજ હું શરીર નથી. એમ ચઢતા પરિણામે, ચઢતા વૈરાગ્યરંગના ભાવે રાત્રિના ચાર વાગ્યા. સુશ્રાવક શ્રી વેણી. ચંદભાઈ સુરચંદ, શેઠ વસ્તારામ નેમિદાસ, શ્રી છગન
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #61
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુરુદેવ અને ગુરુણીનું નિર્વાણુ
૪૩
લાલ ડાસાભાઈ વગેરે શ્રાવક ત્યાં હાજર હતા. પ્રભાત થતાં ઉપાશ્રય તા માણુસાથી ચિકાર ભરાઈ ગયા. શ્રી સદ્ગુરુદેવ તા નિજસ્વરૂપનુ* ચિંતવન કરતા હતા. પેાતાના અંતકાળ નજીક જાણીને છેલ્લે છેલ્લે ખેલ્યા કે આ ભયર્થંકર સસારસમુદ્ર તરવા ઘણા કઠિન છે. કેવળ જિનશાસનનુ આરાધન કરવાથી જ તેના પારને પામી શકાય છે.'” એમ કરતાં તખી. ચૂત બહુ નરમ થઈ ગઇ અને શ્રી સુખસાગરજી મહારાજે નવકાર મત્ર સ'ભળાવવા શરૂ કર્યાં. વિક્રમ સ વત ૧૯૫૪ના જેઠ વદ એકાદશીના રાજ પ્રભાતના પહારમાં અમૃતસિદ્ધિ ચેાગમાં ચઢતા પહેારે સદ્ગુરુદેવ શ્રી રવિસાગરજી મહારાજનું પૂર્ણ સમાધિમરણ થયુ તેની અગાઉ બાર દિવસે જ વિક્રમ સવત ૧૯૫૪ની સાલમાં જેઠ સુદ ચૌદશનાં રાજ મહાક્રિયાપાત્રી, સદ્દગુણસંપન્ન, અત્યંત વચૈવૃદ્ધ સાઘ્વીજી શ્રી દેવ શ્રીજી મહારાજનુ અત્રે જ પરમ સમાધિપૂર્વક નિર્વાણ થયું' હતું.
સદ્ગુરુદેવ શ્રી રવિસાગરજી મહારાજ અને સાધ્વીજી શ્રી દેવશ્રીજી મહારાજની હાજરીમાં સંવત ૧૯૫૦ની સાલમાં વૈશાખ સુદિ સપ્તમીનાં ૨ાજ મહેસાણા ગામમાં જ સાધ્વીજી શ્રી લાભશ્રીજી મહારાજને તથા સાધ્વીજી ગુણશ્રીજી મહારાજને વડીદીક્ષા આપી હતી. સાધ્વીજી શ્રી હરખશ્રીજી મહારાજ તે। આ અને સાધ્વીજીના ગુરુણીજી હતા. અને મહાક્રિયા
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #62
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રશ્રી લાભશ્રીજી
પાત્રી સાધ્વીજી શ્રી દેવશ્રીજી મહારાજ તે શ્રી લાભશ્રીજી મહારાજ તથા શ્રી ગુણશ્રીજી મહારાજનાં દાદી ગુરુણીજી થાય.
મહાપુણ્યશાળી ક્રિયાપાત્રી સાધ્વીજી શ્રી દેવશ્રીજી મહારાજની અત્યંત વૃદ્ધાવસ્થાને કારણે છેલ્લા વરસો એમણે થિરવાસ કરીને મહેસાણામાં ગાળ્યાં અને જિંદગી ત્યાં જ સકળ સંઘના પ્રેમભર્યા આગ્રહથી પૂર્ણ કરી. એમની વૃદ્ધાવસ્થાને અને જિદગીમાં છેલ્લા માંદગી અશક્તિના દિવસે દરમીયાન તેમનાં વિનયવંતાં શિષ્યા પ્રશિષ્યા સાધ્વીજી શ્રી ધનશ્રીજી,શ્રી રતનશ્રીજી, શ્રી હરખશ્રીજી, શ્રી લાભશ્રીજી, શ્રી ગુણીજી વગેરેએ અત્યંત ભક્તિભાવથી તેમની વૈયાવચ્ચ કરી હતી, જેમ શ્રી દેવશ્રીજી મહારાજને સુખશાતા ઉપજે તેમ સઘળાં વર્તાતાં હતાં. આવા મહાપુણ્યવંતા ક્રિયાપાત્રી સાધ્વીશ્રી દેવશ્રીજીની વૈયાવચ કરવાનો મહાલાભ ઉઠાવવામાં સાધ્વીજી શ્રી લાભશ્રીજીએ તે કશીયે કચાશ જ રાખી નહિ. આવાં મહાપ્રતાપી દાદી ગુણીજી મહારાજની સેવા કરીને શ્રી લાભશ્રીજી મહારાજે પોતાને લાગેલા કર્મોની ભારે નિર્જરા કરી અને પોતાના આત્માને હલકો બનાવ્યા પવિત્ર બનાવે. શ્રી દેવશ્રીજી મહારાજનું મૃત્યુ પરમ સમાધિદશામાં થયું હતું.
આ રીતે સંવત ૧૫૪ની સાલના જેઠ મહિનામાં જ આ બંને મહાપુણ્યશાળી પવિત્ર જીવોનું એક જ ગામમાં નિર્વાણ થયું. આ બંનેના સમભાવની અને
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #63
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫
ગુરુદેવી અને ગુરુણીનું' નિર્વાણ
સમાધિમરણની અસર ત્યાં હાજર રહેલાં સાધુ સાધ્વી તેમજ શ્રાવક શ્રાવિકા ઉપર મહુ જ ભારે થઈ. અ`તકાળ આવે ત્યારે જીવના ઘરમાં જીવ રહે અને સમાધિ મરણ થાય એ તે આ દેશે આ કાળે બહુ જ મેટી વસ્તુ છે. “સમાધિમરણ શ્રેષ્ઠ છે, તેમ દુલ ભ પણ છે.”
શ્રી સુખસાગર ગુરુ ગીતામાં “ ગુરુજીની છેલ્લી અવસ્થા અને દેહાત્સગ” પ્રકરણમાં યેાગનિષ્ઠ શ્રીમદ્ બુદ્ધિસાગરજી સૂરીશ્વરજી મહારાજ પષ્ટ કહે છે કે“સવત ૧૯૫૪ ના જેઠ સુદ્ધિ ચૌદશના રાજ તેમનીસદ્ગુરુદેવશ્રી રવિસાગરજી મહારાજશ્રીની-મુખ્ય શિષ્યા ઉત્તમ ક્રિયાપાત્રી સાધ્વીજી શ્રી દેવશ્રીએ ઢહેાત્સગ કર્યાં. તે સમયે શ્રી ગુરુશ્રીએ કહ્યું હતું કે-હવે મારા શરીરમાંથી આ જેઠ માસમાં આત્મા મુસાફરી કરશે.”
સદ્ગુરુદેવશ્રી રવિસાગરજી મહારાજની અને મહા પુણ્યવતા સાધ્વીજી શ્રી દેવશ્રીજી મહારાજની અંતીમ ભાવના તે એક જ દૃઢ રહી હતી કે:
11
“જ્ઞા ને સારો અપ્પા, નાળમંડ્યો । ઘેલા મે વર્યા માવા, સથે સંÀામત્તરૂણના ”
એક મારા આત્મા શાશ્વત છે. દર્શન, જ્ઞાન, ચારિત્રરૂપ આત્મા છે. દેહાદિ તે તેનાથી ભિન્ન છે અને તે તેમને મળતા સચેાગેાથી ઉત્પન્ન થએલા છે. તે દેહાદિમાં હ' નથી અને તે મારાં નથી. દેહાર્દિ જડ તે જડમાં છે અને હુ ચેતન તે ચેતનમાં છું.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #64
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૮ ) સંવત ૧૯૫૪નું ચોમાસું મહેસાણામાં જ
સંવત ૧૫૪ ના જેઠ મહિનામાં મહાકિયાપાત્ર સાધુ શિરોમણિ અને મહાક્રિયાપાત્રી સાધ્વીજીને મહેસાણામાં જ સ્વર્ગવાસ થયો. માસું તદન નજીકમાં જ આવતું હતું, એથી મહેસાણાનાં સકળ સંઘે મળીને સાધુઓ અને સાધ્વીજીઓને આ માસું મહેસાણામાં જ કરવાની વિનંતિ કરી. શ્રી સુખસાગરજી મહારાજ વગેકરે એ વિનતિને સ્વીકાર કર્યો અને મહેસાણામાં જ ચોમાસું રહેવાનું નક્કી કર્યું, એથી સાધ્વીજી શ્રી લાભશ્રીજીનું ચેમાસું પણ મહાપુરુષ શ્રી સુખસાગરજી મહારાજની સાથે મહેસાણામાં થયું. શ્રી લાભ શ્રીજીના હદયમાં ગુરુમહિમાએ ઊંડી છાપ પાડી હતી. તેઓ તે અવારનવાર જે મળે તેમને એક જ વાત કરતા હતા કે સુગુરુને શરણે જાઓ! સુગુરુની સેબત કરે! સગુરુની સેવા કરે ! એથી આત્મકલ્યાણ થશે. આવી
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #65
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંવત ૧૯૫૪નું ચોમાસું મહેસાણામાં જ ૪૭ ઉત્તમ ભાવનાને શ્રીમદ્ બુદ્ધિસાગરજી મહારાજના શદામાં કહીએ તે સુગુરુની સંગત કીજે રે, સંગતથી ગુણ થાય. પાર્શ્વમણિના સંગથી રે, લેહ તે સોનું થાય; ઈયળ ભમરી સંગથી રે, ભમરીનું પદ પાય. સુસંગતથી ગુણ વધે રે, દોષ દ્વરે જાય; ભ્રાંતિ ભ્રમણા સહુ ટળે રે. સત્ય રૂપ પ્રગટાય. ૨. ભ્રમણામાં દુનિયા ફરે છે રે, માને દુઃખમાં સુખ, સ્વપ્ન સુખડલી ભક્ષતાં રે, કયાંથી ભાગે ભૂખ. ૩ યથામતિ રુચિ થકી રે, જેવી સંગત થાય; તન્મયવૃત્તિ ફેરવી રે, શુદ્ધ જ્ઞાન ન હાય. દુર્લભ દેવ આરાધના રે, દુર્લભ સદ્દગુરુ સેવ; સદ્દગુરૂ સેવન ભક્તિથી રે, પાચ અમૃત મેવ. ૫ જેની જેવી ગ્યતા રે, તે આપે બેધ; બુદ્ધિસાગર સેવીએ રે, સદગુરૂની કરી ધ. ૬
શ્રીમદ્દ અજિતસાગરજી મહારાજે સદ્દગુરૂ શરણ ઉપર એક પદ રચ્યું છે તે ખાસ મનન કરવા યોગ્ય છે. જુઓ–
સદ્દગુરૂનું શરણું રે દુલભ વિશ્વમાં, પીંડ વિષેનાં પાપ બધાંય પલાય જે; બ્રાંતિ સહુ ભાગે ને શાંતિ આવતી, પરમ કૃતારથ આત્મા સહેજે થાય છે. સ૬૦ ૧ સદ્દગુરૂનું શરણું તે જાણે સૂર્ય છે,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #66
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્ર૦ શ્રી લાભશ્રીજી
અંધકાર કાંઈ અંતરકેરે જાય છે. હદયતળાવે ખીલે પંકજ પ્રેમને, વિરતિકેરા વાયુ સુંદર વાય. સ૬૦ ૨ સદગુરૂનું શરણું તે, અમૃતરૂપ છે, આત્મદેવના રાગે સવે જાય છે, અજર અમર પિતાનું રૂપ પ્રકાશતું, આત્મ સ્વરૂપની અખંડ ભાવના થાય છે. સદ્ ૦ ૩ સદગુરૂનું શરણું તે જાણે નાવ છે, ભવસાગરને સહેજે પાર પમાય જો; મેહ મઘરનું જોર કશું ચાલે નહિ, પરમાત્માનાં નિર્મળ દર્શન થાય છે. સ૬૦ ૪ સદગુરૂને સેવે રે જગનાં માનવી, સદગુરૂજી છે, જગના તારણ હાર; અજીતસાગર સદગુરૂને પ્રણમે સદા, ભવતરણના છે સદગુરૂ રક્ષણહાર જે. સ0 પ
આવી ઉચ્ચ ભાવનાઓથી સાધ્વીજી શ્રી લાભશ્રીઇને આત્મા દિનપ્રતિદિન સંવર નિર્જરાની પવિત્ર કરણીવડે વધુ ને વધુ નિમલ થવા લાગ્યો. ત્યાગ વૈરાગ્ય તો એમની રગેરગમાં પ્રચાર પામીને દઢ થઈ રહ્યો હતો, તય અને ત્યાગની ભાવનાથી અને તેને આચરણમાં ઉતારવાથી શ્રી લાભશ્રીજી સાધુધર્મમાં ભારે નિપુણ બની ગયાં. એમણે પોતાને મળેલા મનુષ્ય જન્મને સફળ કરવાનું ડગલે ને પગલે શરૂ રાખ્યું
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #67
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંસાર ત્યાગ અને દીક્ષા મહોત્સવ
હતું. આ સઘળું સાધ્વીસમાજ માટે મહાભારૂપ હતું. - આ પ્રકરણમાં આવેલી શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજની અને શ્રીમદ્દ અજિતસાગરસૂરીશ્વરજી મહારાજની કવિતાઓ કાંઇ સાધ્વીજી લાભશ્રીજી નહાતાં બોલતાં, પણ સદ્દગુરુનાં શરણ વિષે, સદ્દગુરુની સેબત વિષે જે પવિત્ર ભાવના શ્રી લાભથીજીમાં ઊગી હતી ભાવનાને અનુકૂળ પદો મળી આવવાથી તે વાંચનારને લાભ થાય તેટલા માટે મૂક્યાં છે. શ્રી લાભશ્રીજીની વાત તે ઉપરનાં પદે રચાયાં તેનાં પહેલાંની ઘણી જૂની છે, એ તે સૌ સમજી શકે તેવું છે.
સંવત ૧૯૫૪ ના ચેમાસાની સ્થિતિપૂરી થવા આવી. કાર્તિક સુદિ ચૌદશ-પૂનમ આવી પહોંચતાં અને સાધુજી તથા સાધ્વીજીનું મહેસાણાનું ચોમાસું સંપૂર્ણ થયું. ઉત્સર્ગથી ભગવાન શ્રી મહાવીરના શાસનની એ મર્યાદા છે કે, ચતુમાંસ રહેલાં સાધુ-સાવીએ ચતુસ વીત્યાં બાદ તરત જ વિહાર કરી જાય; કારણ કે એક સ્થાન કે અધિક કાળસ્થિતિ કરવાથી ગૃહસ્થની સાથે પ્રતિબંધ વગેરે દેશે ઉત્પન્ન થતાં ચારિત્રપાલનમાં શિથિલતા આવી જાય છે. અપવાદથી ચોમાસા બાદ પણ સ્થિતિ કરવી પડે અથવા ચતુમાસ પછી પણ બીજું ચતુમસ એમ અધિક કાળ સ્થિર થવું પડે છે તે માટે નિષેધ નથી; પણ તે કારણિક છે, એમ સમજી સંયમના અર્થી આત્માઓ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #68
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ૦
પ્ર. શ્રી લાભશ્રીજી
શાસન પ્રભાવનાદિ તથા શથિલ્યાદિ મહત્વનાં કારણે સિવાય એક સ્થાને રહેવામાં પ્રમાદ પ્રતિબંધને આશ્રય લેતાં નથી, પરિણામે ધર્મપ્રચાર અને સંયમ પાલન પૂર્વક-ઉગ્ર વિહાર કરતાં વિહારમાં આવી પડતાં અનેક કષ્ટો તથા વિવિધ પરિષહના સહન કરવાથી તેમને સંયમ અધિકાધિક કેળવાય છે, અને સાથે સાથે અતીવ નિજેરા થઈ કમનો ભાર ઓછો થતાં તેઓ મેક્ષના માર્ગે વધારે આગળ ધપે છે. આ વસ્તુને નિરંતર લક્ષમાં રાખીને જ તપગચ્છસાગર શાખાનાં સાધુ-સાદરીઓ પિતાની પ્રવૃત્તિ કરતાં હતાં ઉપરોક્ત ધોરણને અનુસરી મહેસાણાનું ચોમાસું પૂરું થતાં જ સંવત ૧૫૫ ના કાતિક વદ એકમે ગુરુજી શ્રી હરખશ્રીજી, સારીજી શ્રી લાભશ્રીજી વિગેરેએ ગ્રામાનુગ્રામ વિહાર કરે શરૂ કર્યો. - શ્રી સુખસાગરજી મહારાજ વગેરે સાધુમડલને વિહાર અને સાધ્વી શ્રી હરખશ્રીજ, લાભશ્રીજી વગેરેને વિહાર જુદી જુદી દિશામાં થયે. શ્રી સુખસાગરજી મહારાજ વગેરે સાધુમંડલી તે પથાપુરથી શેઠશ્રી રવચંદ ગાંધીએ કાઢેલા શ્રી સિદ્ધાચલજીના સંઘ સાથે યાત્રાએ ગઈ. શ્રી પાલીતાણાથી લીંબડી, વિરમગામ, રામપુરા, ભેંયણજી અને જોટાણા થઈને શ્રી સુખસાગરજી મહારાજ વગેરે પાલણપુર પધાર્યા અને સંવત ૧૫૫ ની સાલનું ચોમાસું તેઓશ્રીએ પાલણપુરમાં કર્યું. સાથીજી શ્રી હરખશ્રીજી અને સાધ્વીજીશ્રી લાભશ્રીજી વગેરે રામાનુ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #69
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંસાર ત્યાગ અને દીક્ષા મહોત્સવ
પી
ગ્રામ વિહાર કરતાં કરતાં અને તપ તથા ત્યાગધર્મનું ભગવાનની આજ્ઞા અનુસાર પાલન કરવા પૂર્વક, આત્માને ભાવતાં ભાવતાં, દેહથી આત્મા તદ્દન ભિન્ન છે એવું આઠે પહેર અનુસંધાન રાખતાં રાખતાં અને ભવ્ય જીવોને ધમ પમાડતાં પમાડતાં અનુક્રમે ગુજરાત-પાટણમાં પધાયા. શ્રી પાટણના સંઘના આગ્રહથી શ્રી હરખથીજી અને લાભશ્રીજીનું ચોમાસુ પાટણમાં થયું. ત્યાં વ્રત, પચ્ચખાણ, તપ અને ત્યાગવડે ગુણીજી મહારાજની આજ્ઞામાં વિનયમૂલ, ધર્મ સહિત સંયમ કેળવવાનું પવિત્ર કાર્ય શ્રી લાભશ્રીજીએ કર્યું અને પોતાના આત્માને વધારે પવિત્ર બનાવે. આ રીતે સંવત ૧૯૫૦ થી ૧૫૪ સુધીનાં માસાં મહેસાણામાં જ કયાં અને મહેસાણા છોડ્યા પછીનું ચેમાસું સંવત ૧૯૫૫ ની સાલમાં પાટણમાં કર્યું.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #70
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૯)
વિહાર, ચેામાસાં અને ધર્મનું
આરાધન
શ્રી સુખસાગરજી મહારાજે સવત ૧૯૫૫ ની સાલનું ચામાસું સંઘના આગઢથી પાલણુપુરમાં કર્યું. મહારાજશ્રીના ચેામાસાથી પાલણપુરના જૈન સĆઘ ઉપર ધર્મની બહુજ સુંદર અસર થઈ. લેકે દિનપ્રતિદિન ધર્મકરણીમાં વધુ ને વધુ જોડાવા લાગ્યા. વધારે વધારે સામાયિક કરવાના ભાવ વધ્યા, પ્રતિક્રમણમાં શ્રાવકે અને શ્રાવિકાએ વધારે જોડાવા લાગ્યાં. શ્રી જિનેશ્વર દેવની સેવા પૂજા, ભક્તિ કરવામાં લેાકેાના રસ વધવા લાગ્યા. આવુ’ ધર્મવૃધ્ધિનું ખાસ કાણું જાણીને શ્રી સુખસાગરજી મહારાજે સવત ૧૯૫૬ ની સાલનુ ચેમાસું પણ પાલણપુરમાં જ કર્યુ.
શ્રી સુખસાગરજી મહારાજ પાલણપુરમાં બિરાજે છે એમ સમજીને પાટણમાં ચામાસું પૂરું થતાં કાતિક વિદ એકમના રાજ સાધ્વીજી શ્રીહરખશ્રીજી મહારાજની સાથે સાધ્વી શ્રીલાલશ્રીજીએ પેાતાના આત્માને ભાવત
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #71
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિહાર, ચામામાં અને ધર્મનું આરાધન
પ
નિદોષ આહાર
ભાવતાં પાટણથી વિદ્વાર કર્યો. ગ્રામાનુગ્રામ પાણી વહેારતાં, આજ્ઞા પ્રમાણે તપ ધર્મનું આરાધન કરતાં અને આત્માને દેહથી તદ્દન જુદો સમજતાં, શ્રી સુખસાગરજી મહારાજના દર્શનના અને પવિત્ર વ્યાખ્યાન વાણીનો લાભ મેળવવા અને પેાતાના આત્માને વધારે ઉજ્વલ બનાવવા માટે ગ્રામનુગ્રામ વિહાર કરતાં શ્રી હરખશ્રીજી અને લાભશ્રીજી વિ. પાલણપુરમાં પધાર્યા. ત્યાં શ્રી સુખસાગરજી મહારાજને પૂરા ભક્તિભાવથી વાંઘા અને તેમની આજ્ઞાથી સવત ૧૯૫૬ ની સાલનું ચે મારું શ્રી હરખશ્રીજી અને લાભશ્રીજીએ પાલણપુરમાં કર્યું ચામાસામાં શ્રી સુખસાગરજી મહુારાજની દૈવી વ્યાખ્યાન વાણીનો અપૂર્વ લાભલીધે તપધનુ ખુબ આરાધન કર્યું.
શ્રી હરખશ્રીજી મહારાજ અને લાભશ્રીજી મહારાજના પાલણપુરના ચાતુર્માસથી ત્યાંની બહેનેામાં ઘણી ધર્મકરણીની વૃદ્ધિ થઈ.
સંવત ૧૯૫૭ ના કાર્તિક વિદ્ધ એકમના રાજ શ્રી સુખસાગરજી મહુરાજ આદિ મુનિમડળે અને સાધ્વીજી શ્રીહરખશ્રીજી તથા શ્રીવાભત્રીજીએ વિહાર કરવાની તૈયારી કરી, પણ શ્રી સવના અત્યંત આગ્રડુથી તથા ધમવૃદ્ધિનું કારણ જાણીને મૌન એકાદશી સુધી સાધુ અને સાધ્વીજી મહારાજાએ પાલણપુરમાં જ રોકાયા, એવામાં મહેસાણાથી માસ્તર બહેચરભાઈ શિવદાસ, પાલણપુરમાં ગુરુજી શ્રી
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #72
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૫૪
પ્ર૦ શ્રી લાભશ્રી
જ
સુખસાગરજી મહારાજનાં દર્શનને લાભ લેવા આવ્યા. શ્રી સુખસાગર મહારાજની ભવ્ય દેશના સાંભળીને શ્રી અહેચરભાઇના ત્યાગ, વૈરાગ્યના ભાવ ઉત્કૃષ્ટ થયા અને શુભ દિવસે, શુભ યાગે, શુભ મુર્હુતે, શુભ ચાઘડીએ સંવત ૧૯૫૭ના માગશર શુદિ છઠ્ઠના રાજ ઘણા ચઢતા પરિણામે એમણે આ સુખસાગરજી મહારાજનાં વરદ હસ્તે ભાગવતી દીક્ષા અંગીકાર કરી અને એમનુ શુભ નામ “ બુધ્ધિસાગરજી ’” મહારાજ આપવામાં આવ્યું. જેએ આગળ જતાં “ચેાગનિષ્ઠશાસ્ત્રવિશારદ જૈનાચાર્ય જી’ક ની માનવ'તી પદવી પામ્યા અને જેમણે એક સે। આઠ ઉપરાંત પ્રતિભાશાલી ગ્રંથ-મહાગ્રંથ રચીને સમગ્ર જૈન તેમજ જૈનેતર આલમમાં પેાતાનું પવિત્ર નામ અમર કર્યું.
''
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્ર સુખસાગરજી મહારાજ આદિ સાધુએએ અને શ્રી હરખશ્રીજી તથા શ્રી લાભશ્રીજી આદિ સાધ્વીઓએ પાલનપુરથી વિહાર કરીને આભૂજી વિગેરે પવિત્ર તીર્થોની યાત્રા કરીને આત્માને ભાવતાં ભાવતાં સવે પાટણમાં પધાર્યા. પાટણમાં સુપાર્શ્વનાથ પ્રભુના દેરાસરજીમાં સુશ્રાવક શ્રી નગીનદાસ ઝવેરચદે શ્રી રવિસાગરજી મહારાજની ચરણપાદુકાની પ્રતિષ્ઠા પર શ્રી સુખસાગરજી મહારાજ પાસે વાસક્ષેપ નખાવ્યા. ઉપરાંત સંવત ૧૯૫૭ના મહા શુદિ પુનમના રાજ . મહાભાગ્યશાળી વૈરાગ્યવતાં વ્હેન શ્રી. પરસનબાએ ઉત્કૃષ્ટ પરિણામે અને ચઢતા ભાવે મહા
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #73
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિહાર, ચામાસાં અને ધર્મનું આરાધન. ૫
સવપૂર્વક મોટા ડ્રામાથી શ્રી સુખસાગરજી મહારાજનાં વરદ હસ્તે સકલ સંઘની ઘણી જ રાજીખુશીથી ભાગવતી દીક્ષા અંગીકાર કરી. એમનું નામ શ્રી પ્રજ્ઞાશ્રીજી રાખ્યુ અને એમને સાધ્વીજી શ્રી હરખશ્રીજીની શિષ્યા તરીકે જાહેર કર્યા. આ રીતે પાટણમાં ધર્મવૃધ્ધિ થઇ. ત્યાંથી શ્રી સુખસાગરજી મહારાજ વગેરે સાધુએ ચામણું કરવા માટે સુરત પધાયા અને સાધ્વીજી શ્રી હરખશ્રી, શ્રી લાભશ્રીજી અને શ્રી પ્રજ્ઞાશ્રીજીએ પાટણથી વિહાર કર્યો. ગ્રામાનુગ્રામ તપધર્મનું રૂડી રીતે આરાધન કરતાં કરતાં સાણંદ પધાર્યા, સાણુંદના સંઘની વિનતિ ઉપરથી સંવત ૧૯૫૭ ની સાલનું ચેમાસું સાણંદમાં કર્યું. ત્યાંથી સંવત ૧૯૫૮ના કાર્તિક વૃદ્ધિ એકમે વિહાર કરીને શ્ર હરખશ્રીજી આદિ સાધ્વીજીએ ગ્રામાનુગ્રામ આત્માને ભાવતાં ભાવતાં સુરત શહેરમાં પધાર્યાં. અને સુરતના ભાઈઓ તથા મ્હેન વગેરે સકલ સંઘના આગ્રહથી સંવત ૧૯૫૮ નું ચામાસું સુરતમાં કર્યું. સદ્ગુરુ શ્રી સુખસાગરજી મહારાજે શ્રી બુધ્ધિસાગરજી મહારાજ આઢિ શિષ્ય મડલી સાથે એ સાલતુ ચામાસુ પાદરામાં કર્યું. ત્યાં શ્રી બુધ્ધિસાગરજી મહારાજે ગ્રંથા રચવાની પ્રવૃત્તિ શરૂ કરી. ‘ ષડદ્રવ્યવિચાર ' ઉપદેશરત્નાકર રહસ્ય ' વગેરે ગ્રંથ રચ્યા. શ્રી ષડદ્રવ્ય વિચાર ગ્રંથને છેડે કથન છે કે:“ એગણીસે· અડાવનની, વિક્રમ સાલ રસાલ; ફાગણ માસની પંચમી, રૂા શુકરવાર;
•
1
–
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #74
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
પર
પ્ર૦ શ્રી લાભશ્રીજી પાદરા નગરે શોભતા, શાંતિનાથ ભગવત; પાદપદ્મ તેનાં નમી, ગ્રંથ કર્યો. ગુણવંત. વિનયવંત વિવેકવંત, શ્રાવક માઠુનભાઈ, હીમચંદ સુત કારણે, શ્રંથ કર્યા સુખદાઇ. ” આથી સમજી શકાય છે કે, પાદરાના સુપ્રસિધ્ધ વકીલ અને આગેવાન જૈન સુશ્રાવક શ્રી મેહનલાલ હેમચંદ પાદરાકરના આગ્રહથી શ્રીમદ્ બુધ્ધિસાગરજી મહારાજે ગ્રંથા લખવાની શરૂઆત કરી. શ્રી સુખસાગરજી મહારાજ વગેરે મુનિમ'ડલીનું ચામાસુ` સંવત ૧૯૫૮ની સાલમાં પાદરામાં જ થયું.
સુરતમાં ચામાસા દરમીઆન સાધ્વીજી શ્રી હરખશ્રીજી મહારાજની નિશ્રામાં સાધ્વીજી શ્રી લાભશ્રીજી મહારાજે ધમ સબંધી ઉદ્યમ, તપશ્ચર્યા વગેરે ઘણું કર્યા. ઉપરાંત ઉત્તરાધ્યયનજી સૂત્ર તથા આચારાંગજી સૂત્રનાં ચેગ વહન કર્યો. શ્રી પ્રનાશ્રીજીને વડી દીક્ષા સુરતમાં જ આપી. એ રીતે ચઢતા ભક્તિભાવે સુરતનુ ચેામસું પૂરુ કરીને સાધ્વીજી શ્રી હરખશ્રીજી, સાધ્વીજી લાભશ્રીજી અને સાધ્વીજી શ્રી પ્રત્તાશ્રીજીએ સાધુધમ પ્રમાણે કાક વિદ એકમે સુરત શહેરથી ગ્રામાનુગ્રામ વિહાર શરૂ કર્યો. અનુક્રમે વિજાપુરમાં પધાર્યાં ત્યાંના સંઘની વિનતિ ઉપરથી ક્રિયાપાત્રી ગુણવ'તાં સાધ્વીજી શ્રી શિવશ્રીજીની સાથે સાધ્વીજી શ્રી હરખશ્રીજી, શ્રી લાભશ્રીજી અને શ્રી પ્રણાશ્રીજીએ સવત ૧૯૫૯ નું ચામાસુ` વિજા
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #75
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિહાર, ચોમાસા અને ધર્મનું આરાધન ૫૭ પુરમાં કર્યું. મારું પૂરું થતાં ત્યાંથી શ્રી હરખશ્રી, શ્રી લાભશ્રીજી વગેરે સાધ્વીજીઓએ વિહાર કર્યો અને અનુક્રમે મહેસાણા પધાયાં. મહેસાણામાં સંવત ૧૬૦ ની સાલમાં ગુરુદેવશ્રી સુખસાગરજી મહારાજ, શ્રીમદ્ બુદ્ધિસાગરજી મહારાજ વગેરેનું ચોમાસું થવાનું હતું. તેથી ત્યાંના શ્રાવકોના ઉત્સાહને કેાઈ પાર ન હતા. ત્યાં ચોથા આરા જે દેખાવ થઈ રહ્યો હતો. આ તકને લાભ લઈને ધર્મધ્યાનની વૃદ્ધિ કરવા સારૂ સાધ્વીજી શ્રી હરખશ્રીજી, લાભશ્રીજી વગેરેએ પણ સંવત ૧૯૬૦ નું માસું મહેસાણા નગરે કર્યું.
ત્યાં ગુરુદેવશ્રી સુખસાગરજી મહારાજ તથા શ્રીમદ્ બુદ્ધિસાગરજી મહારાજ વગેરેની ભવ્ય દેશનાને ખૂબ લાભ લીધે અને તપમનું આરાધન કરીને શ્રી હરખશ્રી
ની નિશ્રામાં શ્રી લાભશ્રીજીએ પોતાના આત્માને બહુ જ ઉજવલ બનાવે.
મહેસાણાના ચોમાસા દરમિયાન સાધ્વીજીશ્રી હરખશ્રી જીની તબીયત બગડવી શરૂ થઈ. શરીરમાં અશકિતએ જોર પકડયું. વિહાર થઈ શકે તેવી સ્થિતિ રહી નહિ. એવા સમયમાં સાણંદમાં એક ભાગ્યશાળી વૈરાગણ બહેનને ભાગવતી દીક્ષા અંગીકાર કરવાના ભાવ થઈ આવ્યા. સાણંદના સંઘની વિનતિ આવવાથી સાધ્વીજી શ્રી શ્રી લાભશ્રીજી મહારાજ સાણંદ પધાર્યા. ત્યાં ગુરુદેવ શ્રી સુખસાગરજી મહારાજ પણ પધાયા હતા. ૧૯૯૧ ના માગશર સુદ પાંચમના રોજ ગુરુદેવ શ્રી સુખસાગરજી
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #76
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮
પ્ર૦ શ્રી લાભશ્રીજી
મહારાજના હસ્તે ભાગ્યશાલિની ઉપરોક્ત વૈરાગ્યવતી બહેન શ્રી વીજબાઈને મહત્સવપૂર્વક સંઘના ભારે ઉત્સાહ વચ્ચે ચઢતા પરિણામે ભાગવતી દીક્ષા અંગીકાર કરાવીને તેમનું નામ વિવેકઝી રાખ્યું અને તેમને સાધ્વીજી શ્રી હરખજીશ્રીની શિષ્યા સાધ્વીજી શ્રી લાભશ્રીજીની શિષ્યા તરીકે જાહેર કર્યા. આ પછી સાધ્વીજી શ્રી લાભશ્રીજી મહેસાણા પધાર્યા અને સંવત ૧૯૬૧ નું ચોમાસુ મહેસાણામાં ગુરુજી શ્રી હરખશ્રીજીની નિશ્રામાં કર્યું. ચાતુમાંસ સંપૂર્ણ થતાં સંવત ૧૯૬૨ની સાલમાં કાર્તિક વદિ એકમે ગુરુજી શ્રી હરખશ્રીજી મહારાજની આજ્ઞાથી સાધ્વીજી લાભશ્રીજી વગેરે પ્રાંતીજ પધાયાં. પ્રાંતીજમાં એક ભાગ્યશાળી વિરાગી ગંગાબહેન હતાં. આ વૈરાગી બહેનના પિતાજીને ઘેર તો વૈષ્ણવ ધમમનાતું હતું અને સસરા પક્ષમાં સ્થાનકવાસી જૈન ધર્મ મનાતું હતું. સાળ પક્ષમાં શ્વેતાંબર મૂર્તિપૂજક ધર્મ હતો. તેમનાં માસીબાઈ રેવાબાઈના સંસ્કારથી, વૈરાગણ બહેનને જૈન વેતાંબર તપગચ્છની પાકી શ્રધ્ધા હતી. તેથી પિતૃપક તથા વસુર પક્ષ એમ બંને પક્ષનું બનતું રૂડી રીતે સમાધાન કરીને ભાગવતી દીક્ષા આપવાનું નક્કી કર્યું. પ્રાંતીજમાં દીક્ષા મહોત્સવ કરવાના ભાવ સંઘ સમસ્તના ઉત્કૃષ્ટા હતા તેથી ગુરુદેવશ્રી સુખસાગરજી મહારાજને આગ્રહ કરીને વિજાપુરથી પ્રાંતીજ પધરવા નિમંત્રણ થયું. સંવત ૧લ્વર ના માગશર શુદિ એકાદશીના દિવસે શ્રી સુખસાગરજીના વરદ હસ્તે તે વૈરાગણ બહેનને પ્રાંતીજમાં ભાગવતી દીક્ષા આપી. તેનું નામ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #77
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિહાર, ચેમાસાં અને ધર્મનું આરાધન.
૫૯
સાધ્વી શ્રીસુમતિશ્રીજી રાખ્યું અને એને સાધ્વીજી શ્રી હરખશ્રીની શિષ્યા તરીકે જાહેર કરી. પ્રાંતીજમાંથી ગુરૂદેવશ્રી સુખસાગરજી મહારાજની આજ્ઞાથી સાધ્વી
શ્રી લાભશ્રીજીએ પિતાની સાથે સાથ્વીશ્રી વિવેકશ્રીજી તથા નવદીક્ષિત સાધ્વી શ્રી સુમતિશ્રીજીને લઈને અમદાવાદ તરફ વિહાર કર્યો. અમદાવાદમાં તે સમયે પંન્યાસજી ચતુરવિજયજી મહારાજ બિરાજતા હતા. આ પંન્યાસશ્રીજીના હાથે બને સાધ્વીજીઓને
ગવહન કરાવીને વડી દીક્ષાઓ અપાવી. પછી અમદાવાદથી ગ્રામાનુગ્રામ વિહાર કરતાં ક્રિયાપાત્રી તપસ્વિની સાધ્વીશ્રી શ્રીલભાશ્રીજી મહારાજ આદિ ઠાણું પાલનપુર પધાર્યા. પાલનપુરના સંઘના આગ્રહથી સંવત ૧૯૩ની સાલનું ચોમાસું પાલનપુરમાં જ કર્યું. ત્યાં સાધ્વીજી લાભશ્રીજીની ક્રિયાપાત્રતા અને તપધર્મનું આરાધન જોઇને કેટલીક બહેનેમાં તપધર્મની વૃદ્ધિ થઈ. સામાયિક, પડિક્રમણું, પૌષધ વગેરે ધર્મકરણ વિશેષે કરીને રૂડી રીતે આરાધના થતી રહી. તેની અસર શ્રાવિકા વર્ગ ઉપર અજબ થતી હતી. સાધીશ્રીજી લાભશ્રીજી મહારાજ જે જે ગામ પધારતાં ત્યાં ત્યાં શ્રાવિકાબહેનોમાં ધર્મકરણ કરવાની રુચિ વધતી જતી અને ધર્મકરણમાં ઘણો વધારો થયો હતો. સાધ્વીશ્રીજી લાભશ્રીજી મહારાજના તપધર્મના આરાધનાનું આ રૂડું પરિણામ હતું,
ચોમાસું પૂરું થતાં પાલણપુરથી વિહાર કરીને સાધ્વી
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #78
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્ર૭ શ્રી લાભશ્રીજી
શ્રી લાભશ્રીજી મહારાજ વગેરે સાણંદ તરફ પધાર્યા અને સંઘના આગ્રહથી સંવત ૧૯૪ની સાલનું ચોમાસું સાણંદમાં કર્યું. મારું પૂરું થતાં ત્યાંથી વિહાર કર્યો અને પાટણ તરફ પધાર્યા. પાટણના સંઘની વિનતિથી સંવત ૧૯૬૫ની સાલનું ચેામાસું પાટણમાં કર્યું. તેવામાં સાધ્વીશ્રી શ્રી લાભશ્રીજી મહારાજના ગુરુણશ્રી ક્રિયાપાત્રી ગુણવંતાં સાધ્વીજી શ્રી હરખશ્રીજી મહારાજને નાકમાં મસો થયે અને શ્વાસ રૂંધાવા લાગે તેથી તેઓશ્રી દવા કરાવવા માટે અમદાવાદ પધાર્યા તેમને બે વરસ સુધી માસાના દર બહુ જ હેરાન કર્યા. આ વખતે શ્રી લાભશ્રીજી વિગેરેએ સાધ્વીશ્રી શ્રી હરખશ્રીજી મહારાજની સેવામાં સંવત ૧૬૫ તથા સંવત ૧૯૬૬ એમ બે વર્ષ ગાળ્યાં. અમદાવાદ મધ્યે સંવત ૧૯૬૭ ના ચૈત્ર શુદિ પાંચમના રોજ સાધ્વીશ્રી શ્રી હરખશ્રીજી મહારાજ સમાધિપૂર્વક કાળધર્મ પામ્યાં. એમની માંદગીના છેલ્લા કેટલાક દિવસમાં સળંગ અત્યંત ભક્તિભાવથી સેવા કરવાનો લાભ વિનયવંતાં સાધવીશ્રી શ્રી લાભશ્રીજી મહારાજે ખૂબ ખૂબ ઉકાળે. આ રીતે જિંદગીના અને માંદગીના છેલ્લા વીતેલા દિવસ સુધી વૈયાવચ્ચ, સેવાભક્તિ વગેરે પોતાનાં ગુરુશ્રી મહારાજનાં કરીને સાધ્વીશ્રી લાભશ્રીજી, પ્રજ્ઞાશ્રીજી, સુમતિશ્રીજી, વિવેકશ્રીજી, દર્શનશ્રીજી વિગેરે વિનીત સુશિષ્યાઓએ પિતાના આત્માને કમરજથી હલકો કર્યો, વધારે પવિત્ર બના, ઘણું ઘણી નિર્જર કરી.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #79
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિહાર, માસાં અને ધર્મનું આરાધન, દુર
આ રીતે પિતાનાં ધર્મદાતા મહાઉપકારી ગુરુશ્રી મહારાજ શ્રી હરખશ્રીનો સ્વર્ગવાસ થતાં અમદાવાદથી વિહાર કરીને સાધ્વીજી શ્રી લાભશ્રીજી મહારાજ વિગેરે સાણંદ પધાર્યા અને સંઘની વિનતિથી તથા ગુરૂના આજ્ઞાથી સંવત ૧૯૬૭ ની સાલનું માસું સાણંદમાં કર્યું. ત્યાં ક્રિયાપાત્રી સાધ્વીજી શ્રી લાભશ્રીજીનાં શુભ યોગે શ્રાવિકા બહેનોમાં ધર્મની ખૂબ અભિવૃદ્ધિ થઈ, તપધર્મનું રૂડી રીતે આરાધન થયું.
પરમ બ્રહ્મ પરમાત્મસ્વરૂપ.
( રાગ-કાનડો) એ પરમ બ્રહ્મ પરમેશ્વર, પરમાનંદમયી સહાય, એ પરતાપકી સુખસંપત્તિ, વરની ન જાત મોપે;
તો સુખ અલખ કહાયા. તે સુખ ગ્રહ; મુનિ-મન જત, મન મંજન
કર ધ્યાયો; મનમંજરી ભઈ, પ્રફુલિત દસા લઈ, તાપર
ભમર લેભા. એ. ૨ ભમર અનુભવ ભયે પ્રભુગુન વાસ લહ્યો, ચરણકમલ તેરો અલખ લખાયો; એસી દશા હ ત જબ, પરમ પુરૂષ તબ, પકત પાસપડાય.
એ ૩. તબ સુજસ ભયો અંતરંગ આનંદ લહ્યો, રેમ રમ શીતલ ભયો, પરમાતમ પાય; અકલસ્વરૂપ ભૂપ, કેઉ ન પરખત રૂપ, સુજસે પ્રભુ ચિત્ત આયો, એ પરમ બ્રહ્મ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #80
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( ૧૦ ) વિશેષ વિહાર અને વિશેષ આરાધન
વિક્રમ સંવત ૧૯૬૭ ની સાલનું ચોમાસું સાધ્વીજી શ્રી લાભશ્રીજી વગેરેએ સાણંદમાં કર્યું. ત્યાં સંવત ૧૯૬૮ ના મહા શુદિ દશમીનાં રોજ ગુરુદેવશ્રી સુખસાગરજી મહારાજના વરદ હસ્તે ભાગ્યશાળી વૈરાગણ બહેન વીજીને ભાગવતી દીક્ષા આપીને તેનું નામ શ્રી વિમળશ્રીજી રાખ્યું અને તેમને ક્રિયાપાત્રી સાધ્વીજીશ્રી લાભશ્રીજી મહારાજનાં શિષ્યા તરીકે જાહેર કર્યા. ત્યાંથી માણસા થઈ વિહાર કરીને સર્વે પાટણ પધાર્યા. સંવત ૧૯૯૮ ની સાલનું ચોમાસું પાટણમાં ભારે સફળ નિવડ્યું હતું, કારણ કે ગુરુદેવશ્રી સુખસાગરજી મહારાજ, તથા શ્રી અજિતસાગરજી મહારાજ (જેઓ સંવત ૧૯૬પ ની સાલમાં સ્થાનકવાસી જૈન મુનિ શ્રી અમીરૂષિમાંથી શ્રીમદ બુદ્ધિસાગરજી મહારાજ પાસે સંવેગી ભાગવતી દીક્ષા કરી અંગીકાર કરીને શ્રી અજિતસાગરજી નામથી પ્રસિધ્ધ થયા હતા) અને ક્રિયાપાત્રી તપસ્વીની સાધવજી શ્રી લાભશ્રીજી મહારાજ, શ્રી પ્રજ્ઞાશ્રીજી, શ્રી માણેકશ્રીજી,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #81
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્ર૦ શ્રી લાભશ્રીજી
૬૩
શ્રી દેલતશ્રીજી, વગેરે સત્તર સાધ્વીજી મહારાજેએ પાટણમાં મારું કર્યું હતું. ત્યાં જ સાધ્વીજી વિમલશ્રીને પંન્યાસજી શ્રી ચતુરવિજયજી મહારાજ પાસે યોગવહન કરાવીને વડી દીક્ષા આપી હતી અને ત્યાં જ ચોદ સાધ્વીજી મહારાજોને ઉત્તરાધ્યયનછ સૂત્રના તથા આચારાંગજી સૂત્રના પેગ વહન કરાવ્યાં હતાં.
પાટણથી વિહાર કરીને કાઠિવાડ-સૌરાષ્ટ્રમાં જામનગર, વેરાવળ, પ્રભાસપાટણ, માંગરોળ, જુનાગઢ વગેરે સ્થળે યાત્રા કરીને આત્માને ભાવતાં તપ મહાધર્મનું ઉત્કૃષ્ટપણે આરાધના કરતાં અને એ રીતે પોતાના આત્માને વધુ નિર્મળ બનાવતાં સાધ્વીજીશ્રી લાભજીશ્રી આદિ થાણ પાલીતાણે શત્રુંજય મહાતીર્થની યાત્રાએ પધાર્યા અને સંવત ૧૬૯ ની સાલનું ચેમાસું પાલીતાણામાં જ શ્રી સિધ્ધાચલજીની પવિત્ર છાયામાં કર્યું. પાલીતાણામાં તપધર્મનું ખૂબ આરાધન કરીને શત્રુંજય મહાતીર્થની વારંવાર યાત્રા કરીને સંતેષ સહિત ત્યાંથી ગુજરાત તરફ વિહાર કર્યો.
સાધુ અને સાધ્વીઓએ મહિનાઓ સુધી કે વરસો સુધી વૃદ્ધાવસ્થા કે માંદગી સિવાય બીજ પ્રમાદાદ કઈ પણ કારણથી એક જ ગામમાં બેઠા રહેવું નહિ જોઈએ. એને માટે કહેવત છે કે –
“વહેતાં પાણી નિર્મળાં કરતાં ગંદાં હોય; સાધુ વિચરતા ભલા, હરતાં શિથિલ જે.”
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #82
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૪
પ્ર૦ મી લાભત્રીજી
ગ્રામાનુગ્રામ વિહાર કરતાં લાભશ્રીજી મહારાજ આદિ થાણા માણસે પધાર્યા. સંઘની વિન ંતિથી ચામાસું સંવત ૧૯૭૦ ની સાલમાં માણસામાં જ કર્યું, તે સમયે શ્રીમદ બુધ્ધિસાગસૂરીશ્વરજી મહારાજ પણ ત્યાં જ ખિરાજમાન હતા. સાધ્વીશ્રીજી લાભશ્રીજી મહારાજે સંવત ૧૯૭૧ ના કાર્તિક વદિ એકમે વિહાર કર્યો અને વિજાપુર પધાયા. ત્યાં મહેસાણાના રહેવાસી ભાગ્યશાળી વૈરાગણુ બહેનશ્રી સમુખાઇને મુનિરાજશ્રી ઋધિસાગરજી મહારાજ તથા શ્રી જીતસાગરજી મહારાજના શુભ હસ્તે સંવત ૧૯૭૧ ના મહા શુદ્ધિ છઠના રાજ મહાત્સવપૂર્વક સંઘના ભારે ઉત્સાહ વચ્ચે ભાગવતી દીક્ષા આપી તેનું નામ સાઘ્વીશ્રી ચારિત્રશ્રીજી રાખ્યુ અને તેમને ક્રિયાપાત્રી સાધ્વીશ્રીજી લાભશ્રીજીની શિષ્યા તરીકે જાહેર કર્યો. ત્યાંથી વિહાર કરીને અનુક્રમે અમદાવાદ પધાર્યા અને ધલાભનું કારણ જાણીને સાધ્વીશ્રીજી લાલશ્રીજી આદિએ સંવત ૧૯૭૧ તું ચામાસું અમદાવાદમાં કર્યું. ત્યાંથી સંવત ૧૯૭૨ ના કાક વૃદિમાં વિહાર કર્યો અને સાધ્વીશ્રી લાલશ્રીજી આદિ મહેસાણે પધાર્યા. ત્યાં શ્રી પન્યાસજી અજિતસાગરજી મહારાજના શુભ હસ્તે સાધ્વી શ્રી ચારિત્રજીને ચેગવહન કરાવીને સંવત ૧૯૭૨ ના મહા શુદ્ધિ છાને દિવસે સાધ્વીજી ચારિત્રશ્રીજીને તથા સાધ્વીશ્રીજી પદમશ્રીજીને વડી દીક્ષા આપી અને એ જ સાલમાં મહા શુદિ દશમનાં રાજ પીલવાઇ ગામનાં રહેવાસી મહેન સત્તાકને
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #83
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સંસાર ત્યાગ અને દીક્ષા મહોત્સવ
વૈરાગ્ય ઉપજતાં શ્રીમદ અજિતસાગરજી મહારાજના શુભ હાથે ભાગવતી દીક્ષા આપીને તેનું નામ સાથ્વી સુભદ્રાશ્રીજી રાખ્યું ને તેમને સાધ્વીશ્રીજી પ્રજ્ઞાશ્રીજીની શિષ્યા તરીકે જાહેર કર્યો. ત્યાંથી મહાગુણવંતાં સાવીશ્રી લાભ શ્રીજી મહારાજ આદિ ઠાણા, શ્રીતારંગા મહાતીર્થની યાત્રાએ પધાર્યા. ત્યાંથી મહેસાણા પધાર્યા અને સંવત ૧૯૭૨ ની સાલનું ચોમાસું ત્યાં જ મહેસાણામાં સંઘની વિનતિથી કર્યું. સંવત ૧૯૭૩ના કાતિક વદ એકમે ત્યાંથી કિયાપાત્ર સાવીશ્રી શ્રી લાભશ્રીજી મહારાજ આદિએ વિહાર કર્યો અને ગ્રામાનુગ્રામ તપધર્મનું વિવિધ પ્રકારે આરાધન કરીને પિતાના આત્માને ભાવતાં ભાવતાં પ્રાંતીજ પધાર્યા. આ સમયે પ્રાંતીજમાં મહાગુણવાન આચાર્યશ્રી શ્રીમદ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજ, શ્રીમદ પન્યાસ અજિતસાગરજી મહારાજ વગેરે મુનિમંડળ વિરાજમાન હતું. આ અવસરે સાધ્વી શ્રીજી લાભશ્રીજી, શ્રી પ્રજ્ઞાશ્રીજી, શ્રી માણેકશ્રીજી, શ્રી લતશ્રીજી, શ્રી વિવેકશ્રીજી,શ્રી રિધ્ધિશ્રીજી વગેરે સાધ્વીજીઓને સઘળે સમુદાય પણ પ્રાંતીજમાં પધાર્યો હતે. અવસર જોઈને સાચવીશ્રી સુભદ્રાશ્રીજી, સાત્રિીજી મનેહરશ્રીજી, સાધ્વીજી કંચનશ્રીજી, સાધ્વીજી અમૃતશ્રીજી, સાધ્વીજી શ્રી મધુરશ્રીજી વિગેરેને વેગ વહન કરાવીને ગનિષ્ઠ આચાર્ય મહારાજ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી તથા પંન્યાસજી શ્રી અજિત
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #84
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્ર૦ શ્રી લાભશ્રીજી
સાગરજી મહારાજની સાંનિધ્યમાં બંનેના વરદ હસ્તે સવત ૧૯૭૩ ના માગશર સુદિ એકાદશીના દિવસે એ સર્વે નવદીક્ષિત સાધ્વીજી મહારાજને વડી દીક્ષા આપવામાં આવી. ત્યાંથી વિહાર કરીને તપધર્મનું આરાધન કરતાં કરતાં સાધ્વીજી શ્રી લાભશ્રીજી મહારાજ આદિ ઠાણા પેથાપુર પધાર્યા અને સંઘની વિનંતિથી સંવત ૧૯૭૩ ની સાલનું ચાતુમાંસ ત્યાં જ પેથાપુરમાં કર્યું. ચેાગનિષ્ઠ શ્રીમદ્ બુદ્ધિસાગરજી સૂરીશ્વરજી મહારાજ પણ પેથાપુરમાંજ ચામાસું વિરાજમાન હતા. ચામાસુ પૂરું થતાં ત્યાંથી સંવત ૧૯૭૪ ના કાર્તિક વક્રિમાં વિહાર કર્યાં. ગ્રામાનુગ્રામ તપધર્મનું રૂડે પ્રકારે આરાધન કરતાં કરતાં સાણુંદ પધાર્યા. ત્યાં એ જ સાલમાં અષાડ સુદિ ખીજના રાજ મહારાજશ્રી દેવેદ્રસાગરજી મહારાજના શુભ હસ્તે ભાગ્યશાળી વૈરાગણુ બહેન સકરીને ભાગવતી દીક્ષા અંગીકાર કરાવીને તેનું નામ સાધી સુન...દાશ્રીજી રાખ્યું. અને તેમને સાધ્વીજી લાભશ્રીજીની શિષ્યા સાધ્વી વિવેકશ્રીજીની શિષ્યા તરીકે જાહેર કર્યો. સંવત ૧૯૭૪ની સાલનું ચેમાસુ` સાણંદમાં જ કર્યું. ચામાસુ સંપૂર્ણ થયા પછી ત્યાંથી સાધ્વીજીમ`ડલ પાટણ પધાયું. ત્યાં પન્યાસજી શ્રીમદ્ અજિતસાગરજી મહારાજના વરદ હસ્તે ચેાગ વહન કરાવીને સાધ્વીજી સુન દાશ્રીજીને વડી દીક્ષા આપી. સંધની વિનતિથી સ ંવત ૧૯૭૫ની સાલનુ ચાતુર્માસ પાલણપુરમાં કર્યું" અને સાધ્વીજી શ્રી લાભશ્રીજી, પ્રજ્ઞાશ્રીજી, માણેકશ્રીજી, દેલતશ્રીજી, રિધ્ધિશ્રીજી, દર્શન
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #85
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિહાર, ચેમાસાં અને ધર્મનું આરાધન. ૬૭ શ્રીજી આદિ ઠાણાએ એ જ સાલમાં ત્યાં ચોમાસું રહેલા શ્રીમદ્દ પંન્યાસજી અજિતસાગરજી મહારાજનાં વ્યાખ્યાન વાણીનો ખૂબ લાભ લીધે. જેમાસું પૂરું થતાં ત્યાંથી સાધ્વીજી શ્રી લાભશ્રીજી મહારાજ આદિ ઠાણાએ વિહાર કર્યો અને ભારે ભક્તિભાવથી ચઢતા પરિણામે આબુજી, કેશરી આજી, તારંગાજી વગેરે પવિત્ર સ્થળે યાત્રા કરીને સંવત ૧૯૭૬ ની સાલનું ચાતુર્માસ મહેસાણામાં કર્યું. એ જ ચોમાસામાં એ જ ગામમાં શ્રીમદ્દ પંન્યાસજી અજિતસાગરજી મહારાજ પણ બિરાજમાન હતા. પ્રસિદ્ધવક્તા પંન્યાસજીના ઉપદેશના પ્રભાવથી અને સાધ્વીજીની પ્રેરણાથી તે વખતે તપશ્ચર્યા, ધાર્મિક મહોત્સવ વિગેરે ધાર્મિક જાગ્રતિ સારી રીતે થયેલી હતી. જેમાસું પૂરું થતાં ત્યાંથી વિહાર કરીને સાધ્વીજી શ્રી લાભશ્રીજી આદિ સાણંદ પધાર્યા. ત્યાં ગનિષ્ઠ શાસ્તવિશારદ જૈનાચાર્યજી શ્રીમદ્ બુધ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજનું ચાતુમાંસ નક્કી થઈ ગયું હતું તેથી આ વ્યાખ્યાન વાણીનો અમૂલ્ય લાભ લેવા માટે સાધ્વીજી શ્રી લાભશ્રીજી મહારાજ વગેરેએ પણ ત્યાં જ સાણંદમાં સંવત ૧૭૭ની સાલનું ચોમાસું કરીને તપધર્મનું બનતું આરાધન કર્યું.
ચોમાસુ પૂરું થતાં જ સાધ્વીજી શ્રી લાભશ્રીજી મહારાજ વગેરે થાણુએ સાણંદથી વિહાર કર્યો અને પ્રામાનુગ્રામ ધર્મને આરાધતાં આરાધતાં કાઠિયાવાડમાં શ્રી સિદ્ધાચલજી મહાતીર્થની છાયામાં પાલીતાણામાં પધાર્યા અને સંવત ૧૭૮ની સાલનું ચાતુમાંસ શ્રીમદ અજિત
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #86
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૮
પ્ર૦ શ્રી લાભશ્રીજી
સાગરજી મહારાજની નિશ્રામાં પાલીતાણામાં જ કર્યું. સ ́વત ૧૯૭૯ની કાર્તિક પૂર્ણિમાની શ્રી શત્રુંજય મહાતીર્થની પતિતપાવની મહાયાત્રા કરીને ત્યાંથી જુનાગઢ, માંગરાળ, પેારબ'દર, વેરાવળ વગેરે પવિત્ર સ્થળેાએ યાત્રાના મહાલાભ મેળવીને સાધ્વીજીમંડળ મહેસાણે પધાર્યું. અને સંવત ૧૯૭૯ની સાલનું ચાતુર્માસ પણ ત્યાં જ મહેસાણામાં કર્યુ. તે સમયે જામનગરના રહેવાસી ભાગ્યશાળી વૈરાગણ મહેન હેમકુંવર મ્હેન અને તેની દીકરી ભાગ્યશાળી વૈરાગણ માલકુંવારી બહેન પ્રેમકુવર ખાઇને પન્યાસજી શ્રીમદ્ અજિતસાગરજી મહારાજના વરદ હસ્તે સ'ધ સમસ્તની રજીવાતે ભાગવતી દીક્ષા મહાત્સવપૂર્વક આપી. તે અને ભાગ્યશાળીઓના નામેા અનુક્રમે સાધ્વી મિતશ્રીજી અને સાધ્વી પ્રમે શ્રીજી રાખ્યાં અનેતેમને સાધ્વી લાભશ્રીજીના લઘુગુરુ એન સુમતિશ્રીજીની શિષ્યા મને હરશ્રીજીની શિષ્યા તરીકે નદીક્ષિત સાધ્વી હિંમતશ્રીજીને જાહેર કર્યો તેમજ દ્ઘિ મતશ્રીજીની શિષ્યા તરીકે નવદીક્ષિત સાધ્વી પ્રમેાદશ્રીજીને જાહેર કર્યાં. ચામાસ' પછી ત્યાંથી સાધ્વીજી સમાજે વિહાર કર્યો અને સંવત્ ૧૯૮૦ નું ચેામાસુ શ્રીમદ્ આચાર્યશ્રી અજિતસાગરસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં અમદાવાદમાં કર્યું. સવત્ ૧૯૮૧ નું ચાતુર્માસ વિજાપુરમાં અને સવ ૧૯૮૨ ની સાલનું ચાતુર્માસ મુનિરાજશ્રી કીર્તિ સાગરજી મહારાજની સાથે માણસામાં કર્યું. સંવત્ ૧૯૮૩ નું ચાતુર્માસ વિજાપુરમાં શાસ્ત્રવિશારદ જૈનાચાર્યજી શ્રી
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #87
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિહાર, માસાં અને ધર્મનું આરાધન.
૬૯
અજિતસાગરજી મહારાજની નિશ્રાએ કર્યું. ત્યાં ક્રિયાપાત્ર સાધ્વીજી શ્રી લાભશ્રીજી મહારાજના ચાર થાણું, શ્રી જિનશ્રીજીનાં બે થાણા અને મનેહરશ્રીજીના પાંચ કાણા હતાં. આટલા સાધ્વીજીનાં ઠાણ સહિત સાધ્વીજી શ્રી લાભશ્રીજી મહારાજનું ચાતુમાંસ થયું. ત્યાં સાધ્વી ચાર
શ્રીજી તથા સાધ્વી મનેહરશ્રીજીની સઘળી શિષ્યાઓને આચાર્ય મહારાજે ઉત્તરાધ્યયન સૂત્ર તથા આચારાંગ સૂત્રના યોગ વહન કરાવ્યા. તે વખતે ઉપધાન તપની ક્રિયા થઈ હતી.ચોમાસું પૂરું થતાં ત્યાંથી વિહાર કરીને માણસે પધાથી અને સંવત્ ૧૯૮૪નું ચાતુર્માસ માણસામાં જૈનાચાર્યજી શ્રીમદ્ અજિતસાગરજી મહારાજની નિશ્રામાં કર્યું.માસું પૂરું થતાં સાધ્વીજીશ્રી લાભશ્રીજી આદિ મહેસાણુ પધાર્યા. ત્યાં વિજાપુરનિવાસી ભાગ્યશાળી વૈરાગણ બહેન ડાહીને સંવત ૧૯૮૫ના મહાસુદિ પાંચમના રોજ ભાગવતી દીક્ષા આપીને તેનું નામ સાધી ચંપકશ્રીજી રાખ્યું અને તેને કિયાવંતા સતાવીજીશ્રી લાભશ્રીજી મહારાજનો શિષ્યા સારીશ્રીજી વિવેકશ્રીજીની શિષ્યા તરીકે જાહેર કરી. ત્યાંથી વિહાર કરીને ગુણવંત સાધીજી શ્રી લાભશ્રીજી આદિ થાણુ માણસે પધાર્યા. ત્યાં જૈનાચાર્યજી શ્રીમદ અજિતસાગરજી મહારાજ તથા પંન્યાસજી શ્રી ધ્ધિસાગરજી મહારાજ આદિ ઠાણા બિરાજમાન હતા. એમના વરદ હસ્તે નવદીક્ષિત સાધ્વી શ્રી ચંપકશ્રીજીને વડી દીક્ષા થઈ. સંવત ૧૯૮૫ના સાલનું ચાતુમસ પણ માણસામાં કર્યું. સંવત ૧૯૮૬થી સંવત ૧૯૦
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #88
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્ર. શ્રી લાભશ્રીજી સુધીના પાંચ ચાતુર્માસ કારણ વિશેષે કરીને સાણંદમાં જ કર્યા. - મહાતપસ્વિની સાધ્વીજી શ્રી લાભશ્રીજી મહારાજના લઘુ બહેન વાવૃધ્ધ સાધ્વી શ્રી પ્રજ્ઞાશ્રીજીની વિહાર કરવાની અશક્તિને કારણે વૈયાવચાદિ સેવાનો લાભ લઈને કર્મની નિર્જરા કરવા માટે સળંગ પાંચ માસાં સાણુંદમાં જ સંઘની વિનતિ અને ગુરુની આજ્ઞાથી કયો.
ત્યાંથી સાધ્વીજી શ્રી લાભશ્રીજી આદિ મહેસાણા પધાર્યા. ત્યાં પંન્યાસજી મહારાજશ્રી કીર્તિ સાગરજી મહારાજના વરદ હરતે સંવત ૧૯૯૦ના વૈશાખ સુદ છઠ્ઠના રોજ કુમારિકા ભાગ્યશાળી વૈરાગણ બહેન શ્રી કમલાબાઈને ભાગવતી દીક્ષા આપીને તેનું નામ સાધી શ્રી પ્રવીણશ્રીજી રાખ્યું અને તેને સાધ્વીજી શ્રી મનોહરશ્રીજીની પ્રશિષ્યા સાધવી શ્રી પ્રદશ્રીજીની શિષ્યા તરીકે જાહેર કયો. એ જ ગામમાં એ જ સાલમાં એ જ પંન્યાસજી મહારાજના વરદ હસ્તે વૈશાખ સુદિ દશમીનાં રોજ ભાગ્યશાળી વૈરાગણ બહેન ચંચળ તથા બહેન મેનાને ભાગવતી દીક્ષા આપીને બંનેનાં નામે અનુક્રમે સાધ્વીજી ચંદન શ્રીજી તથા માનવજી રાખ્યાં અને તેમને અનુક્રમે ક્રિયાપાત્ર સાધ્વીજી શ્રી લાભશ્રીજી મહારાજની શિષ્યા શ્રી વિમલશ્રીજીની શિષ્યા અને વિદુષી સાધ્વીજી શ્રી દોલતશ્રીજી મહારાજની પ્રશિષ્યા શ્રી નીતિશ્રીજીની શિષ્યા તરીકે જાહેર કરી. ત્યાં જ વેગ વહન કરાવ્યા અને એ જ સાલમાં જેઠ સુદ છઠ્ઠના રેજ સાધ્વી શ્રી પ્રવીણશ્રીજી
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #89
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રહ શ્રી લાભશ્રીજી
9.
તથા સાધ્વી થી ચંદનશ્રીજીને ત્યાં જ પંન્યાસજી મહારાજ શ્રી કીર્તિ સાગરજી મહારાજના વરદ હસ્તે વડી દીક્ષા અપાઈ. ત્યાંથી સાધ્વીજી શ્રી લાભશ્રીજી આદિ સાણંદ પધાર્યા અને સંવત્ ૧૯૯૦ ની સાલનું ચાતુર્માસ ત્યાં કર્યું. ત્યાંથી વિહાર કરીને સંવત્ ૧૯૯૧ ની સાલનું ચાતુર્માસ તપધર્મના આરાધન સાથે લેદરામાં કર્યું.
ચેમાસું પૂરું થતાં સાધુ સાધ્વીજીના નિયમ પ્રમાણે કાર્તિકવદિ એકમને જ લદ્રાથી વિહાર કરીને સાધ્વીજી શ્રી લાભશ્રીજી આદિ તારંગાજીની યાત્રાર્થે પધાયાં. ત્યાં ગેરીતા ગામના નિવાસી ભાગ્યશાળી વૈરાગણ બહેન શ્રી ચંચળને પંન્યાસજી શ્રી દાનવિજયજી મહારાજના શુભ હસ્તે સંવત ૧૨ના વૈશાખ વદ સાતમના રોજ ભાગવતી દીક્ષા આપીને તેનું નામ સાધવી શ્રી ચંદ્રકાંતાશ્રીજી રાખ્યું અને તેમને ક્રિયાવંતા સાધ્વીજી શ્રી લાભશ્રીજી મહારાજની શિષ્યા શ્રી ચારિત્રશ્રીજીની શિષ્યા તરીકે જાહેર કર્યો. સંવત ૧૯૯૨ની સાલનું ચોમાસું વિજાપુરમાં કર્યું. સંવત ૧૯૯ની સાલનું ચોમાસું ત્યાં જ થયું. સંવત ૧૯૯૩ ના ફાગણ સુદિ છડ્રનાં રોજ માણસાવાળા ભાગ્યશાળી વૈરાગણ બહેન શ્રી રતનબાઈને આચાર્ય મહારાજશ્રી ઋદ્ધિસાગરજી મહારાજશ્રીના વરદ હસ્તે ભાગવતી દીક્ષા આપીને તેનું નામ સાથ્વી શ્રી લાવણ્યશ્રીજી રાખ્યું અને તેને તપસ્વીની ક્રિયાપાત્ર સાધ્વીજી શ્રી લાભશ્રીજી મહારાજની શિષ્યા સાગ્રીશ્રી વિવેકશ્રીજીની શિષ્યા તરીકે જાહેર કરી. એ જ સાલમાં
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #90
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૨
પ્ર. શ્રી લાભશ્રીજી મહાપુણ્યવંતા મહાત્યાગી સાધ્વીજી શ્રી લાભશ્રીજી મહારાજ વગેરે વરસેડે પધાયા. ત્યાં વૈશાખ સુદ ત્રીજ અક્ષય તૃતીયાના રોજ ભદ્રિક પરિણમી, તૃણાત્યાગી મુનિરાજ શ્રી હેમેન્દ્રસાગરજી મહારાજના વરદ હસ્તે ભાગ્યશાળી વૈરાગણ બેન શ્રી રૂખી બાઈને ભાગવતી દીક્ષા અપાઈ.ને તેમનું નામ સાત્રિીશ્રી રંજનશ્રીજી રાખ્યું અને તેમને સારીજી શ્રી વિવેકશ્રીજી મહારાજની શિષ્યા તરીકે જાહેર કર્યા. વિજાપુરમાં તપધર્મના રૂડા આરાધન સાથે ચોમાસું પૂરું કરીને સંવત ૧૯૪ના કાર્તિક વદમાં વિહાર કર્યો. એ જ સાલમાં માગશર સુદિ બીજનાં રોજ ગવાડામાં પંન્યાસજી શ્રી ચંદ્રવિજયજી મહારાજના શુભ હસ્તે ભાગ્યશાળી વૈરાગણ બહેન શ્રી ડાહી બાઈને ભાગવતી દીક્ષા આપીને તેમનું નામ સાધ્વી શ્રી હીરાશ્રીજી રાખ્યું અને તેમને સાવજી શ્રી વિવેકશ્રીજી મહારાજનાં શિખ્યા તરીકે જાહેર કર્યા.
આ રીતે વીતરાગ પદનું અને તપધર્મનું આરાધન કરવામાં જેમનાં હાડ અને મજજા સવાંગ સંપૂર્ણ રંગાઈ ગયાં છે એવા મહાપુણ્યવંતા સાધ્વીજી શ્રી લાભશ્રીજી મહારાજ આદિ ગવાડાથી વિહાર કરીને અનુકમે વિજાપુર પધાર્યા, ત્યાં વૃદ્ધાવસ્થાને કારણે એમનાં ગુરુ બહેન મહાધર્મવંતાં અને સગુણસંપન્ન સાધ્વીજી શ્રી પ્રજ્ઞાશ્રીજી મહારાજ ચાર દિવસના તાવમાં જ સંવત ૧૯૯૪ના ચૈત્ર વદિ ચૌદશની રાત્રે પૂર્ણ સમાધિપૂર્વક શ્રી નવકાર મહામંત્રનો જાપ કરતાં કરતાં, સાધવીજી શ્રી લાભશ્રીજી મહારાજની હાજરીમાં કાલધર્મ પામ્યાં.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #91
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છેલ્લાં ચોમાસાં, મહાઆરાધના અને નિર્વાણ.
સાધ્વીજી શ્રી પ્રજ્ઞાથીજીનાં ગુણીજી સ્વર્ગવાસ પામ્યાં ત્યારપછી તેઓશ્રી ક્રિયાપાત્ર સાધ્વીજીશ્રી લાભશ્રીજી મહારાજની પાસે જ રહ્યાં હતાં. તે છેવટે સ્વર્ગવાસ પામ્યાં ત્યાં સુધી સાથે જ રહ્યાં. શ્રી પ્રજ્ઞાશ્રીજી અને શ્રી લાભશ્રીજી મહારાજ વચ્ચે સગી બહેનો કરતાંયે અધિક સનેહ હ. જેવું પ્રજ્ઞાશ્રીજી એવું રૂડું નામ હતું તેવા જ તેમાં રૂડા ગુણ હતા. સ્વભાવે ભદ્રિક પરિ. પ્રણામી હતાં. એમના અંતઃકરણમાં ફૂડ, કપટ, માયા, મૃષાવાદ, આશા અને તૃષ્ણારૂપી કલિયુગે વાસ કર્યો જ ન હતા. એમના પરિચયમાં આવેલાં માનવે સમજે છે કે શ્રી પ્રજ્ઞાશ્રીજી તે આવા પાંચમા આરામાં ચે ચોથા આરાના માનવી હતાં. એમની શી વાત? સાધ્વીજી શ્રી લાભશ્રીજી, શ્રી વિમલશ્રીજી, શ્રી ચારિત્રશ્રીજી, શ્રી સુશીલાશ્રીજી, શ્રી હિંમતશ્રીજી, શ્રી લાવણ્યશ્રીજી વગેરે સાધ્વીસમાજે ઘણું જ ભક્તિભાવપૂર્વક શ્રી પ્રજ્ઞાશ્રીજી મહારાજની સેવા ચાકરી કરી હતી અને એમના આત્માને
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #92
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૪
પ્ર૦ શ્રી લાભશ્રીજી
પરમ શાંતિ વળે-પરમ સમાધિ ઉપજે એવા હરેક ઉપાયે
લીધા હતા.
સાધ્વીજી શ્રી પ્રજ્ઞાશ્રીજી મહારાજના સ્વર્ગવાસ પછી વિજાપુરથી વિહાર કરીને સાધ્વીજી શ્રી લાભશ્રીજી મહારાજ આદિ થાણા માણસા પધાર્યા અને સંવત ૧૯૯૪ની સાલનું ચામાસું ત્યાં જ માણસામાં સઘના આગ્રહથી કર્યું. ચામાસું પૂરું થતાં ત્યાંથી વિહાર કરીને ધનું આરાધન કરતાં કરતાં અનુક્રમે મહેસાણા પધાર્યા અને સવત ૧૯૯૫ નું ચામાસું ત્યાં જ કર્યું. ચામાસુ પૂરું થતાં મહેસાણાથી વિહાર કરીને સાણં પધાર્યા અને સંવત ૧૯૯૬ થી સ ંવત ૧૯૯૮ સુધી એમ ત્રણ ચતુ માંસ સાંદમાં જ કર્યા. સંવત ૧૯૯૬નું ચામાસુ` મુનિરાજશ્રી જીતેદ્રસાગરજી મહારાજ તથા શ્રી કૈલાસસાગરજી મહારાજ જોડે કર્યું અને સંવત ૧૯૯૭ નું ચામાસુ મુનિરાજ શ્રી કૈલાસસાગરજી મહુારાજ અને શ્રી સૂર્ય સાગરજી મહારાજ જોડે કર્યું. આવી રીતે એક જ ગામમાં ત્રણ ચેમાસાં સળ ંગ કરવાનું કારણ કૈવલ વૃધ્ધાવસ્થાને અંગે શારીરિક નખળાઈનું હતુ. સુખે સમાધે વિહાર થઈ શકે તેમ હતુ' જ નહુિ. તેવામાં માણસામાં સંવત ૧૯૯૯ની સાલમાં શ્રી વાડીલાલ દોલતરામને ત્યાં અઠ્ઠાઇ મહેસ હતા તેથી તેમના ચિરંજીવી ભાઇ મણી લાલ વિનતિ કરવા આવ્યા. તેમના આગ્રહુ ઘણા જ હાવાથી પુન્યવ`તાં અને ધર્મવતાં સાધ્વીજીશ્રી લાભશ્રીજી
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #93
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છેલ્લા ચેમ સાં, મહાઆરાધન અને નિર્વાણ. ૭૫
મહારાજ અંદગીમાં પહેલી જ વાર અપવાદ ભેદે ન છૂટકે ડળીમાં બેસીને માણસા પધાર્યા. માણસામાં સંવત ૧૯૯૯ ના વૈશાખ સુદ દશમીના દિવસે જૈનાચાર્યજી શ્રી રદ્ધિસાગરસૂરિજી મહારાજના વરદ હસ્તે ભાગ્યશાળી વૈરાગણ બહેન શ્રી ચંચળબાઈ તથા બહેનશ્રી કેસરબાઇને ભાગવતી દીક્ષાઓ આપી. તે બંને નવદીક્ષિતેના નામે અનુક્રમે સાધીશ્રી મહેંદ્રીજી અને સાધીશ્રી કૈવલ્યશ્રીજી રાખ્યું. આ બંને નવદીક્ષિત સાધ્વીજીઓને મહાપ્રતાપી સાધ્વીજી શ્રી લાભશ્રીજી મહારાજની પ્રશિષ્યા સાધ્વીજી શ્રી લાવણ્યશ્રીજીની શિષ્યાઓ તરીકે જાહેર કરી મહાસતી શ્રી લાભશ્રીજી મહારાજના વર્તમાન જીવનપર્યાયમાં આ છેલ્લે જ મહત્સવ પૂરો થયા પછી મહાપુણ્યવંતા સાધ્વીજી મહારાજના શરીરમાં આ શક્તિ વધવી શરૂ થઈ. હવે અહીંથી વિહાર થઈ શકે તેમ હતું જ નહિ. સાણંદથી માણસે પધાય એ પણ એમની જિંદગીમાં છેલે વિહાર હતું. સંવત ૧૯ના વૈશાખ વદ છઠ્ઠની રાત્રે અગ્યાર વાગ્યાને શુમારે જિંદગીમાં પધર્મનું ભારે આરાધન કરીને સાધ્વીજીને યે પવિત્ર ધર્મને દિપાવીને સર્વને સમભાવે ખમાવીને જિંદગીની કોઈ નાની સરખી પણ ભૂલ થઈ ગઈ હોય તે તેની આલેયણા લઈને પિતાના આત્માને સિધ્ધ સમાન શુધ્ધ ચિતઘન સમજીને, દેહાદિ સર્વ પદ્રવ્યને વસરાવીને, કેવલ આત્મભાને, કેવલ આત્મભાવે અજાયબી પમાડનારે સમાધિથી કાળને સમયે કાળધર્મ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #94
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રય શ્રી લાભશ્રીજી પામ્યાં. આવી રીતે આત્મભાન સહિત, પરમ સમાધિપૂર્વક મૃત્યુ આ દેશે આ કાળે કઈ વિરલ ભવ્ય આત્માનું જ થતું હશે! મહાતપસ્વીની સાધ્વીજી શ્રી લાભશ્રીજી જે કાર્ય સિધ્ધ કરવા માટે સંસારની મેહજાળ તેડીને ઊડ્યાં હતાં તે કામ એમણે સિધ્ધ કર્યું. જિંદગીના અંતમાં આત્મભાન રહેવું, પરમ સમાધિમાં રહેવું, એના જેવું બીજું કેઈ આરાધન નથી. સર્વ વ્રત, સર્વ પચ્ચખાણ. સર્વ તપ, સર્વ ધર્મ, સવે ક્રિયા અને સર્વ સમજણને એ જ સાર છે. નિગ્રંથ પ્રવચનનું એ પરમ રહસ્ય છે.
સાધુપણું લેવું તે સહેલ છે પણ સાધુપણું નિભાવવું અને દીપાવવું ઘણું જ મુશ્કેલ છે. એને માટે પેગનિઝ શ્રીમદ્ બુદ્ધિસાગરસૂરીશ્વરજી મહારાજ પ્રકાશે છે કે –
| મુક્તિના પંથે શૂરવીર ચાલશે રે જાગી,
કાયર તે જાય ત્યાંથી ભાગી રે. મુ સુભટને વેશ પહેરી પવે સૈન્યમાં,
ચાલે છે સહુની આગે; ખરાખરીને જ્યારે બેલ આવે ત્યારે,
મૂડી વાળીને ભીરુ ભાગે રે. મુ. ૧ સતીને ડેળ ભલે રાખે સહુ નારીઓ,
પતિની સાથે સતી બળશે - ભક્તિયું તેલ માગે ખરા ભક્તની,
ભક્તિ તે ભાવમાંહિ ભળશે રે. મુ) ૨
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #95
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
છેલ્લાં ચામામાં, મહાઆરાધન અને નિર્વાણ, ૭૭
દીક્ષા લેઈને સાધુ કહાવે સહુ, વિરલા સયમથી વિચરતા;
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કરી કેશરીયાં માહ હઠાવી, જયલક્ષ્મી કે વરતા લીયા વૈષ તેને ભજવે છે સૂરજન, ખેલે છે ખેલ તેવા પાળે;
બુદ્ધિસાગર ’શૂરવીર સાધુએ,
શિવપુર સન્મુખ ચાલે રે. મુ ૪ મહુાધ વતાં તપસ્વીની સાધ્વીજી શ્રી લાભશ્રીજી મહારાજ કાળને સમયે સમાધિપૂર્વક કાળધને પામ્યા તે સમયે તેમનાં વિદુષી સાધ્વોજી શ્રી વિવેકશ્રીજી, શ્રી વિમલશ્રીજી, શ્રી ચારિત્રશ્રીજી શ્રી સુભદ્રાશ્રીજી તથા પ્રશિષ્યાએ વગેરે સઘળે! પરિવાર-સમુદૃાય તથા સાધ્વીજી રિધ્ધિશ્રીજી કંચનશ્રીજી આદિ થાણા ચાર, અને સાધ્વીજી મનેહરશ્રીજી સુશીલાશ્રીજી આદિ થાણા સાત એમ કુલ ત્રેવીશ. સાધ્વીજી મહારાજે હાજર હતાં. સઘળાં સાધ્વીજી મહારાજાએ વૈયાવચ્ચ-સેવા ચાકરીને ભારે લાભ લીધા હતા જેમાં શ્રી લાભશ્રીજી મહારાજના પવિત્ર આત્માને સમાધિ રહે તેમ સહુ વતાં હતાં અને ભારે લાગણીપૂર્વક વૈયાવચ્ચેના લાભ લેતાં હતાં. ઉપરાંત સાધ્વીજી મહારાજના શરીરમાં અશક્તિ વધતી જાણીને સઘના આગેવાનોએ તરતજ લેાદ્રા, આજેલ, વિજાપુર માણસે મેકલાવીને ખબર પહોંચાડ્યા હતા. ખખર મળતાંની સાથે જ
"
www.kobatirth.org
૨. મુ॰ ૩
For Private And Personal Use Only
Page #96
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૮
પ્ર૦ શ્રી લાભશ્રીજી
આજોલથી શ્રી વિજયભક્તિસૂરિજીના આજ્ઞાવી સાધ્વીજી શ્રી રતનશ્રીજી તથા તેમના શિષ્યા શ્રી મહેદ્રશ્રીજી આવી પહોંચ્યા. વિદ્યરાલથી સાધ્વીશ્રી નીતિશ્રીજી તેમની શિષ્યા સહિત આવી ગયાં. લેાદ્રાથી ભાઈએ તથા બહેનેાના સમુદાય આવ્યે. વિજાપુરવાળા સાંજરે પહેાંચ્યા. તે સમયે રૂા. ૯૫૦] ની ઉપજ થઇ. તેર પૂજાએ ભણાવવાનું નક્કી થયું. મહોત્સવ ઉત્સાહપૂર્વક સકલ સથે કર્યા. ચાર દેરાસરમાં રાજ ખાદલાની આંગી રચાતી હતી. માણસાના સંઘે ઉત્સવ કરીને ભારે ભક્તિભાવ દેખાડ્યો હતા. દરેક ગામામાં પાખી પાળવામાં આવી હતી. આ સઘળી વાતા તે એ મડાપુણ્યવતાં, તપસ્વીની સાધ્વીજીના નિર્વાણુ પધાર્યા પછીની વાત છે. આ મહાધર્મનિષ્ઠ સાધ્વીજી મહારાજે ચારિત્ર-પ્રવજ્યા ચારિત્રપર્યાય કે ચારિત્ર અડતાલીશ વરસ સુધી અખંડપણે પાળીને પેતાના આત્માને પવિત્ર બનાવ્યે.
આવા ધનિષ્ઠ તપસ્વીની સાધ્વીજી મહારાજના જીવનચરિત્રનુ અનુકરણ કરીને જે કાઇ સાધ્વીજી મહારાજ પેાતાના આત્માને નિર્મલ બનાવશે તેમનુ સત્વર કે પરંપરાએ જરૂર કલ્યાણ થશે.
મહા તપસ્વીની સાધ્વીજી શ્રી લાભશ્રીજી મહારાજના ચામાસાની યાદી :~
૧૧ ચામાસા મહેસાણામાં કર્યાં.
૩ ચામાસા પાટણમાં કર્યાં'. ૩ ચામાસા પાલણુપુરમાં કર્યો. ૧૩ ચામાસા સાદમાં કર્યાં.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #97
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
અંતિમ આરાધના અને નિર્વાણ.
૧ ચામાંસુ' સુરતમાં કર્યું. ૫ ચામાસા વિજાપુરમાં કર્યાં ૪ ચામાસા રાજનગરમાં કર્યો. ૨ ચામાસા પાલીતાણામાં કર્યાં. ૪ ચામાસા માણસામાં કર્યાં. ૧ ચામાસું પેથાપુરમાં કર્યું. ૧ ચામાસુ લામાં કર્યું. કુલ ચામાસા અડતાલીશ થયાં.
વિવેકશ્રીજી (સાણંદ)
,
શ્રમજી ભગવાન શ્રી મહાવીર પ્રભુની સિત્તરમી પાર્ટ મહાપુરુષ શ્રી રવિસાગરજી મહારાજ થયા. શ્રી રવિસાગરજી મહારાજ પાસે સાધ્વીજી શ્રી લાભશ્રીજી મહારાજે દીક્ષા લીધી. શ્રી લાભશ્રીજી મહારાજના ગુરુગીજી મઠારાજનુ નામ સાધ્વીજી શ્રી હરખશ્રીજી મહારાજ હતું. સાધ્વોચ્છ શ્રી લાભશ્રીજી મહારાજની શિષ્યા-પ્રશિષ્યાનું વૃક્ષ નીચે પ્રમાણે છે.
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાધ્વીજી શ્રી લાલશ્રીજી ।
વિમલશ્રીજી
(સાણંદ)
ચન્દ્રનશ્રીજી (મહેસાણા.)
ચપર્કશ્રીજી લાવણ્યોજી રજનોજી (વિજાપુર) (માણસા.)
(વરસેાડા.)
મહેશ્રીજી (માણસા)
e
કૈવલ્યશ્રીજી ( માણસા )
ચારિત્રશ્રીજી (મહેસાણા.)
ચદ્રકાંતાશ્રીજી ( ગેરીતા )
હીરાશ્રીજી (ગવાડા,)
For Private And Personal Use Only
Page #98
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૦
વર્તમાન સમયે જૈન શિવેતાંબર મૂર્તિપૂજક તપગચ્છીય સાગરશાખામાં સાધ્વીજી મહારાજેને પરિવાર નીચે પ્રમાણે છે –
સાધ્વીજીશ્રી દોલતથીજી આદિ ઠાણે ૧૮ સાધ્વીજીશ્રી વિવેકશ્રીજી આદિ ઠાણા ૧૧ સાધ્વીજીશ્રી મનહરશ્રીજી આદિ ઠાણ ૧૭ સાધ્વીજીશ્રી રિધ્ધિશ્રીજી આદિ ઠાણા ૪ સાધ્વીજીશ્રી જીનશ્રીજી આદિ ઠાણું રે સાવીજીશ્રી અમૃતશ્રીજી આદિ ઠાણા ૧ર
વર્તમાન સમયે સાગરશાખા કે સાગરગછમાં જૈનાચાર્ય શ્રી રાધ્ધિસાગર સૂરીશ્વરજી મહારાજ તથા જૈનાચાર્યજી શ્રી કીર્તિ સાગરસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં મળીને કુલ સાધુ મુનિરાજેની સંખ્યા અઢારની છે.
આ સઘળાં સાધુ-મુનિરાજે અને સાધ્વીજી મહારાજે જૈનધર્મનું રૂડી રીતે આરાધના કરે છે.
પરમોપકારી, મુનિમહારાજ
શ્રી હેમેંદ્રસાગરજી મહારાજની સાનિધ્યમાં તા. ૨૯–૮–૪૩ ગોકુલદાસ નાનજીભાઈ ગાંધી. પ્રાંતિજ
રાજકેટ–(કાઠીઆવાડ)
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #99
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી જિનંદ્ર ગુણ સ્તવનાવલિ.
સ્વ. આ. શ્રી બુદ્ધિસાગરસૂરિજી રચિત સ્તવને.
- શ્રી ઋષભદેવ સ્તવન. (કાનુડે ન જાણે મેરો પ્રીત.-એ રાગ.) પ્રભુજી અપભજિનેશ્વરદેવ, હદયમાં વહાલા લાગ્યા છે. પ્રભુ આવિર્ભાવે દિલ પ્રગટે, કર્મ આવરણે વિઘટે, પ્રભુજી લાગ્યું તુજથી તાન, આત્મિકભાવે જાગ્યા રે. પ્રભુત્ર ૧ મેહને પડદે દૂર, થાતાં શુદ્ધાતમ સ્પર, પછી રહે ન કિંચિત ભેદ, કર્મ સહુ જા ભાગ્યાં છે. પ્રભુ ૨ કાચી બે ઘડીમાં મળવું, જતિમાં તે ભળવું, એવું અનુભવ નિશ્ચયભાન, જીતનગારાં વાગ્યાં છે. પ્રભુ ૩ શુદ્ધોપગે સંગી, અંતરાતો રંગી. બુદ્ધિસાગર પ્રભુ હજુર, મલ્યા નહિ માગે માગ્યા રે. પ્રભુ ૪
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #100
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી શાંતિનાથ સ્તવન. (સમતિ દ્વાર ગભારે પેસતાં—એ રાગ.) શાંતિ જિનેશ્વર પરમેશ્વર વિભુજી, ગાતાં ને ધ્યાતાં હર્ષ અપાર રે; શાંતિ સ્મરતાં પ્રગટે શાંતતાજી, સહજ યોગે નિરધાર રે.
શાંતિ. ૧ મનમાં છે મેહજ તાવત દુઃખ છેજી, મોહ ટળ્યાથી સાચી શાંતિ રે; તમ ને રજથી નહીં શાંતિ આત્મની, સાત્વિક શાંતિ છેવટે શાંતિ રે.
શાંતિ. ૨ દેહ ને મનમાં શાંતિ નહીં ખરીજી, શાંતિ ન બાહિર ભોગે થાય રે; યાવત મનમાં સંકલ્પ જાગતાજી, તાવત ન શાંતિ સત્ય સુહાય રે.
શાંતિ. ૩ શાંતિ અનુભવ આવે સમપણેજી, ઉપશમ આદિ ક્ષાવિકભાવ રે; સહજ સ્વભાવે વિકપિ ટળે, શાંતિ અનંતા આતમ દાવ રે.
તિ. ૪ દ્રવ્ય ને ભાવથી શાંતિ પામવાજી, જ્ઞાને લગાવો આતમતાન રે; શાંતિ પ્રભુમય આતમ હૈ રહે, બુદ્ધિસાગર ભગવાન રે.
શાંતિ ૫
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #101
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી નેમિનાથ સ્તવન (પ્રથમ જિનેશ્વર પ્રણમીએ જાસ સુધી શેકાય-એ રાગ નેમિ જિનેશ્વર વંદીએ, દ્વાઈજે સુખકાર; દ્રવ્યકર્મ ને ભાવકર્મ જેણે હણ્યાં, ધર્મચક્રી નિરધાર, નેમિ૧
ત્રીશ અતિશયે ભતા, બાર ગુણે ગુણવંત; વાણીયણ પાંત્રીશના ધારક જિનપતિ, રૂપારૂપી બદત. નેમિ રે વિશ સ્થાનકમાંહી એકનું, આરાધન કરી બે પૂર્વભવે તીર્થકર નામને બાંધિયું, ટાળ્યા સર્વે કલેશ. નેમિ. ૩ ચઉનિક્ષેપે ધ્યાવતાં, સાત નયે કરી જ્ઞાન; નિજ આતમ અરિહંતપણું જલદી વટાળી મેહનું તાન.મિ. ૪ તુજ અનુભવ જેણે કર્યો, તે નહીં બાંધે કર્મ; શાતા અશાતા ભગવે તે સમભાવથી, વેદે આતમ શ.મિ૫ તિરભાવ નિજશક્તિને, આવિર્ભાવ જે અંશ; તે અંશે મુક્તિ ને મુક્તતા આત્મમાં, વર્તે છે સાપેક્ષ નેમિ૦ ૬ ધ્યાતા ધ્યેય ને ધ્યાનના, પરિણામે છે અભેદ, બુદ્ધિસાગર એકતા પ્રભુની સાથમાં, પાપો અનુભવ એક. નેમિ- ૭
શ્રી પાર્શ્વનાથ સ્તવન
(મારા પાસજી રે લ–એ રાગ) આતમ!!! પાર્શ્વ પ્રભુના પ્રેમને, અંતર ધારને ર લેલ પ્રગટે જે જે કષા ચિત્તમાં, તેહને વાજે રે લોલ.
આતમ ૧
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #102
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુના દાન ધર્મમાં શંકા, આદિ નહીં કરે રે લોલ, ગુરુ ને ધર્મની સંધની રક્ષા માટે ઝટ મરે રે લોલ.
આતમ૦ ૨ જગમાં જેનો વધવા હેતકે, સહુ સ્વાર્પણ કરે રે લોલ; સાધર્મિક દેખીને સ્વાર્પણ, -પ્રીતિ ઘટ ધરે રે લેલ.
આતમ- ૩ જિન ને જનની સેવાભક્તિમાં, ભેદ ન એકતા રે લોલ; પ્રભુજી સંઘની સેવા તે તુજ, સેવા વિકતા રે લેલ.
આતમ૪ સેવાભક્તિમાં છે અભેદ કે, પ્રભુ ને ભક્તમાં રે લોલ, પ્રભુજી એ મુજ વિશ્વાસ છે, વ્યાપે રક્તમાં ૨ લેલ.
આતમ પ પ્રભુની ગુરુની સંઘની સેવા, ભક્તિ એક છે રે લોલ; જૈનમાં જિનપણું નિરખાતું કે, સ્વાર્પણ ટેક છે રે લોલ,
આતમ ૬ સેવાભક્તિ વિના નહીં જ્ઞાન ને, કર્મયોગીપણું રે લોલ; સેવા ભક્તિથી દિલ શુદ્ધિ કે, નિશ્ચય એ ભણું રે લોલ.
આતમe 9 ભક્તોને પ્રભુભાવે સેવતાં, વ્યક્ત પ્રભુપણું રે લોલ; થાત યોગી આતમ દેવ છે, ક્ષણમાં જિનપણું રે લોલ.
આતમ૦ ૮ પ્રભુજી તું વંદે છે સંધને, તે છે મોટકે રે લોલ પ્રભુજી તેની આગળ હું છું, સૌથી છોટકે રે લોલ.
આતમ- ૯
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #103
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુજી જીવન્મુક્ત થતાં હૈ, એમ ઉપદેશ્યું ? લાલ; પ્રભુજી સંઘની સેવાભક્તિમાં, મુજ મન ઉલ્લુસ્યું ? લેલ.
આતમ૦ ૧
પ્રભુજી સેવાભક્તિના અંશથી, સિદ્ધપણું થતું રૂ લેાલ; પ્રભુજી ધમ' ક્રમ વ્યવહારથી, સંધપણુ હતુ રે લોલ.
આતમ૦ ૧૧
કેવલજ્ઞાનીને વ્યવહાર કે, કરવાને ખરા ? લાલ; તેથી તીર્થાંન્નતિ છે શીખ એ, ભક્તો દિલ ધરા રે લોલ.
આતમ ૧૨
પ્રભુજી તુજ પર અણુસમ પ્રેમ કે, જા ઉપરે રે લોલ; પ્રભુજી ધારે તે લહે મુક્તિ કે, ભવસાગર તરે ૨ લેાલ.
આતમ ૧૩
સંધની દ્રષ્ય તે ભાવથી ઉન્નત —હેતુ મુજ સહુ રે લેલ; સ્વાપણું ધુ' એમાં તાઘરી, ભક્તિ સહુ લહુ રે લોલ.
www.kobatirth.org
આતમ ૧૪
સંધની ભક્તિમાં નહિ દોષની,દૃષ્ટિ ભક્તને રે લોલ; પ્રભુજી બુદ્ધિસાગર ભક્તમાં, ધન્ય છે રક્તને ૨ લાલ.
આતમ ૧૫
શ્રી મહાવીર પ્રભુ સ્તવન.
(શું કહુ કથની મારી હા રાજ—એ રાગ. ) મહાવીર જિનવર દેવ ારાજ! તાવઃ શસ્ત્રે આાબ્યા; તારી તારા પ્રભુ મુજ તારા હારાજ! તુજ શ્રદ્ધા ર્દીિ લાવ્યો.
For Private And Personal Use Only
Page #104
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૬
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાત્ત્વિક પરાભક્તિએ પ્રગટા, મનમદિરમાં પધારા; તુજ વશુ બીજી જગમાં ન ઈચ્છુ, ભાવે મુજને સુધારા હૈ। રાજ. તાથરે પ્રભુ. ૧
જેવા તેવા પણ હું છુ' તારા, મુજને પાર ઉતારા; પ્રાણાંતે પણ પકડયા ન હેત ુ, ઉધર્યા વધુ નહીં ગ્યાર હૈ। રાજ.
તાલરે પ્રભુ. ૨
માગણુ પેઠે હું નહીં માર્ચ, તુ છે પ્રાણથી પ્યારે; તુજ સ્વરૂપ થ રહેવુ' એ નિશ્ચય, વિનતડી અવધારા હા રાજ, તાથી પ્રભુ. ૩ માહ્યરું હારું રૂપ ન જૂદું, હવે ન જાઉં હું હાર્યાં; આતમ તે પરમાતમ નક્કી, નિશ્ચય એવા ધા૨ે હ્રા રાજ. તાથી પ્રભુ. ૪
ાતમમાં આનંદ પ્રગટાવે, જન્મ મરણુ દુઃખ વારે; બુદ્ધિસાગર આત્મમહાવીર, પ્યારામાં તું પ્યારા હૈ। રાજ.
તાઘર પ્રભુ, પં
www.kobatirth.org
શ્રી નવપદ એળીનું સ્તવન.
( પ્રીતલડી અ ંધાણી રે અજિત જિષ્ણુ દૃશ્યુ એ રાગ. }
નવપદ આળી કીજે અતિશય ભાવથી, શ્રીપાલમયા પેઠે નર ને નાર જો; અરિહંત સિદ્ધ ને સૂરિ વાચક મુનિવરા, દૃન જ્ઞાન ચરણુ તપ નવ સુખકાર જો. નવપ૪૦ ૧
For Private And Personal Use Only
Page #105
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નવપદ૦ ૨
નવપદ૦ ૩
પદ પદ આંબિલ નવકારવાલી વીશને, ગણુએ કરી ષટું આવશ્યક બેશ જે; કમ નિકાચિત રગે આ ભવમાં ટળે, ઉપસર્ગો સંકટ નાસે સહુ કલેશ જે. આતમ નવધા ક્ષાયિક ઋદ્ધિ સંપજે, જન્મ જરા ને મૃત્યુ ભયને નાશ જે; આતમ તે પરમાતમભાવે ઉલસે, અનંત આનંદ અનુભવ પ્રગટે ખાસ જે. ગુઢ્યમ કહીને નવપદ ધ્યાને રીઝીએ, સમતાભાવે સુખદુઃખ સહીએ સર્વ જે; દુઃખની વખતે દીનપણું નહિ ધારીએ, સત્તા લક્ષ્મીને નહીં કરીએ ગર્વ જે. દિવ્ય ભાવ વ્યવહાર ને નિશ્ચય નય થકી, ભેદભેદે નવપદ સત્ય સ્વરૂપ જો; બુદ્ધિસાગર આરાધંતાં આતમાં, નિજ માં નવપદ અદ્ધિ પ્રગટે અનુપ જે.
નવપદ૦ ૪.
નવપદ
૫
શ્રી વર્ધમાન આબિલતપ સ્તવન. (દાન સુપાત્રે દીજે હે ભવિકા દાન સુપાત્રે દીજે-એ રાગ) વધમાન જિન વંદું હો ભાવ વધમાન જિન વંદુ આતમ ભાવે આણંદુ હે ભાવે વર્ધમાન જિન વંદુ.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #106
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વધમાન આંબિલ તપ ભાખ્યું, પરમાતમ પદ વરવા; એકાદિક બિલ એમ ચઢતાં, ત ભિલ એમ કરવાં. હા ભાવે ૧ એક બિલ કરી ઉપવાસ પશ્ચાત્, બે બિલ ઉપવાસે; ચઢતે અખિલ ઉપવાસ અતર, વીશે વિશ્રામ વાસે.
હા ભાવે ૨
નવપદમાંથી ગમે તે પદના, જાપ તે વીશ હજાર; બાર ખમાસમણુ લેગસ ખારના, કાયાત્સગ વિચાર.
ગુમુખથી વિધિપૂર્વ'ક ઉચ્ચરી, પૂર્ણ થતાં ઉજવીએ; તદ્ભવ ત્રીજા ભવમાં મુક્તિ, જૂં હૈ કાંઈ ન લવીએ.
ચૌદ વષઁ ત્રણ માસ તે ઉપરે, વીશે દિવસે પૂરા; વિશ્રામવણુ તપ આરાધતાં, તપ ન રહે અધૂરે.
હૈા ભાવે ૩
હા ભાવે ૪
હા ભાવે પ પાંચ હજાર પચાશ છે આંખિન્ન, ઉપવાસ શત નિરધાર; પૂર્ણ કરે વડભાગી તપિયા, લબ્ધિ શક્તિ ભાર
www.kobatirth.org
હૈા ભાવે ૬
આહારાદિ વિષયમાં રસવષ્ણુ, આતમ ાનંદ રસિયા; ક્ષણમાં મુક્તિ પામે નિશ્ચય, ભાવ તપે ઉલ્લુસિયા,
હા ભાવે છ
અંતગ સૂત્ર તે આચારદિનકરે, શ્રીચંદ દેવસી સાધ્યું; બુદ્ધિસાગર આત્મલ્લાસે, મહાસેનજીએ આરાધ્યું.
હા ભાવે. ૮
For Private And Personal Use Only
Page #107
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરમ. ૧
પરમ. ૨
પરમ. ૩
રાષભદેવ સ્તવન,
(રાગ દેશોખ.) પરમપ્રભુતા તું વર્યો, સ્વામી ઋષભજિસુંદ; ધ્યાને ગુણઠાણે ચઢી, ટાળ્યા કર્મના ફંદ. અંતરંગ પરિણામથી, નિજ ઋદ્ધિ પ્રકાશી; ક્ષાયિકભાવે મુક્તિમાં, સત્યાનંદવિલાસી. કર્તા કર્મ કરણ વળી, સંપ્રદાન સ્વભાવે; અપાદાન અધિકરણતા, શુદ્ધ ક્ષાયિકભાવે. નિત્યાનિત્ય રવભાવ ને, સદસ્ તેમ ધાર; વક્તવ્યાવક્તવ્યને, એકાનેક વિચારે. આઠ પક્ષ પ્રભુવ્યક્તિમાં, વડુ ગુણ સામાન્ય; સાત નથી વિચારતાં, પ્રભુવ્યક્તિ સુમાન્ય. સ્મરણ-મનન એક તાનમાં, શુદ્ધ વ્યક્તિમાં હેતુ; તુજ સરખું મુજ રૂપ છે, ભવસાગરસેતુ. સાલંબનમાં તું વડે, નિરાલંબન પિત, બુદ્ધિસાગર ધ્યાનથી, નિજને નિજ ગોતે.
પરમ. ૪
પરમ. ૫
પરમ. ૬
પરમ. ૭
(૨) (પ્રથમ જિનેશ્વર પ્રણમીએ—એ રાગ.) ઋષભજિનેશ્વર ! વંદના, હશે વારંવાર; પુરુષોત્તમ ભગવાન નિરાકાર સંત છે, ગુણપર્યાય આધાર. એ ટેક.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #108
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦
ઉત્પત્તિ-વ્યય ધ્રુવતા, એક સમયમાંહિ જોય; પર્યાયાકિનયથી વ્યય—ઉત્પત્તિ છે, દ્રષથકી ધ્રુવ હાય. સત કરતાં સામર્થ્યના, ઢાય પર્યાંય અનન્ત; અગુરુલઘુની શક્તિ તે તેહમાં જાણીએ, અનન્ત શક્તિ સ્વતંત્ર.
૦ ૨
પરમભાવ ગ્રાહક પ્રભુ, તેમ સામાન્ય વિશેષ; જ્ઞેય અનન્તનુ તેાલ કરે પ્રભુ ! તાહરા, ક્ષાયિક એક પ્રદેશ.
750 3
સ્થિરતા ક્ષાયિકભાવથી, મુખથી કહી નહિ જાય; અનન્તગુણુ નિજ કાય* કરે લહી શક્તિને, ઉત્પત્તિ-વ્યય પાય.
* ૪
ગુણુ અનન્તની ધ્રુવતા, દ્રષ્યપણે છે અનાદિ; ગુણની શુદ્ધિ અપેક્ષી પર્યાયે કરી, ભંગની સ્થિતિ છે સાદિ.
* ૫
સાદિ અનતી મુક્તિમાં, સુખ વિલસા છે અન’ત; સુખ જ્ઞેયાદિક જ્ઞાનમાં જ્ઞાતા જગગુરુ, જ્ઞાન અનંત વડું ત.
•
રાગદ્વેષ યુગલ હણી, થયા જગ મહાદેવ; બુદ્ધિસાગર અવસર પામી ભક્તિથી, પામે અમૃતમેવ.
www.kobatirth.org
* છુ
For Private And Personal Use Only
Page #109
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧
શ્રી ચંદ્રપ્રભુ સ્તવન (એ અબ શોભા સારી છે. મલ્લિજિન–એ રાગ) ચંદ્રપ્રભુ! પદ રચું હે ચિધન ! ચંદ્રપ્રભુ ! પદ રાચું; મન માન્યું એ સાચું છે ચિધન ! ચંદ્રપ્રભુ ! પદ રચું. શુદ્ધ અખંડ અનન્ત ગુણ-લક્ષ્મી, તેને પ્રભુ ! તમે દરિયા; સત્તાએ જ્ઞાનાદિક લક્ષ્મી, વ્યક્તિપણે તમે વરિયા
હે ચિત્ર ૧ અનાદનન્ત, ને આદિ-અનન્ત, સત્તા-વ્યક્તિ સુહાયા; અરિતનાતિમય ધમ અનંતા, સમય સમયમાં પાયા
હે ચિ૦ ૨ ક્ષપકણિયે ઉજજ્વલ યાને, ઘાતક કર્મ ખપાવ્યાં; દધરજજુવાત કમ અઘાતી, તેરમે ચૌદમે નસાવ્યાં
હે ચિ૦ ૩. કેવલજ્ઞાને ય અનતા, સમય સમય પ્રભુ ! જાણે; અવ્યાબાધ અનન્ત વિર્ય, સમય સમય પ્રભુ ! માણો
હે ચિ૦ ૪ ઋદ્ધિ તમારી તેવીજ મારી, કદિય ન મુજથી ન્યારી; ચંદ્રપ્રભુ–આદર્શ નિહાળી, આત્મિકઋદ્ધિ સંભારી
- હે ચિ. ૫ નિજ સ્વજાતીય સિંહ નિહાળી, અજવૃન્દગત હરિ ચેક નિજ રવજાતીય સિદ્ધ સંભારી, જીવ રવપદમાં વહે
હે ચિ. ૬
.
“ી ;
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #110
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
+
•
૧૨
અન્તર-દષ્ટિ અનુભવ–યેગે, જાગી નિ×પદ-રહિયે; બુદ્ધિસાગર પરમ મહેાય, શાશ્વતલક્ષ્મી
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લહિયા હ્રાચિ॰ છ
www.kobatirth.org
શ્રી વાસુપુજ્ય સ્તવન (ગિરૂમા રે ગુજી તુમતણા ——એ રાગ )
વાસુપૂજ્ય | ત્રિભુવનધણી, પરમાનન્દ વિલાસી રે; અકળકળાનિય પ્રભુ, ધ્યાને નાસે ઉદાસી રે. વાસુપૂજ્ય૦ ૧
જગજીવન જગનાથ છે, પરમબ્રહ્મ મહાદેવા રે; વ્યાપક જ્ઞાનથી વિષ્ણુ છે, સુરપતિ કરે પદસેવા રૂ. વાસુપૂજ્ય૦ ૨ આદિ–અનન્ત તુ' વ્યક્તિથી, એવું ભૂતથી યેગી રે. અતાદ્યનન્ત સત્તાપણે, ગુપવને ભાગી રે. વાસુપૂજ્ય૦ ૩ વ્યાપ્ય વ્યાપકતા અભેદતા, જ્ઞાતા તૈય અભેદી રે; ભિન્નાભિન્ન સ્વભાવ છે, વેરહિત પણ વેદી રે. વાસુપૂજ્ય જ પરમમહાદય ચિન્મણિ, અજરામર અવિનાશી રે; નિત્ય નિર ંજન સુખમયી, વ્યક્તિ શુદ્ધ પ્રકાશી રે. વાસુપૂજ્ય પ નિરક્ષર અક્ષર વિભુ, જગમધવ જગત્રાતા ; સાયિક નવલબ્ધિ ધણી, જ્ઞેય અનન્તના જ્ઞાતારે. વાસુપૂજ્ય ૬ પુષોત્તમ પુરાણુ તુ, તુજ ધ્યાને સુખ લહીશું ; બુદ્ધિસામર શુદ્ધતા, પામી જિનપદ હીથું રૂ. વાસુપૂજ્ય છ
For Private And Personal Use Only
Page #111
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મુનિસુવ્રતાન. (તાર હે તાર પ્રભુ! મુજ સેવક ભણું-એ રાગ.) તાર હે તાર પ્રભુ! શુદ્ધ દિનકર વિભુ ! શરણુ છે તું એક છે મુજ સ્વામી; જ્ઞાન-દર્શન ધણું, સુખ ઋદ્ધિ ઘણી, નામી પણ વસ્તુતઃ તું અનામી.
તાર. ૧. ભોગી પણ ભોગના ફંદથી વેગળે, યોગી પણ યોગથી તું નિરાળો; જાણો અપર ને અપરથી ભિન્ન તું, વિગતોહ પ્રભુ ! શિવ મહાલે.
તા. ૨ દ્રવ્ય ક્ષેત્ર અને કાલ ને ભાવથી, આભદ્રવ્ય પ્રભુ! તું સુહા; સ્વગુણની અસ્તિતા, નાસ્તિતા પરતણી, શુદ્ધકારકમયી વ્યકિત પાયો.
તાર. ૩ શુદ્ધ પરબ્રહ્મની પૂર્ણતા પામીને, વિષ્ણુ જગમાં પ્રભુ ! તું ગવાયા; કર્મદે હરી હર પ્રભુ! તું થશે, સત્ય મહાદેવ તું છે સવા.
તાર, ૪ શુદ્ધરૂપે રમી રામ તું જગ થશે, શુદ્ધ આનન્દતાને વિલાસી; રહેમ કરતાં થયે શુદ્ધ રહેમાન તું, શુદ્ધ ચૈતન્યતા ધર્મકાશી.
તાર, ૫
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #112
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪
તાર. ૬
નામ ને રૂપથી ભિજ તું છે પ્રભુ ! જાણુ તત્વ સ્યાદાદજ્ઞાની; શરણ તારું રહ્યું, ચરણ તારૂં લહ્યું, રહી નદિ વાત હે નાથ ! છાની. ભક્તિના તેરના જેરમાં પ્રભુ મળ્યા, સહજ આનંદના ઓધ પ્રગટ્યા; જાણું પણ કહી શકું કેમ નિર્વાથ્યને, સકળ વિશ્વતણું ફંદ વિઘટ્યા. એકતા લીનતા ભક્તિના તાનમાં, પૅન આનંદની દિલ છવાઈ બુદ્ધિસાગર પ્રભુ ભેટિયા ભાવથી, મુક્તિની ઘેર આવી વધાઈ
તાર. ૭
તાર. ૮
શ્રી મહાવીરસ્વામી સ્તવન. (ધીરે ધીરે ચાલેને મારા નેમ ગિરનાર ધીરે ચાલોને–એ રાગ)
ચરમ જિનેશ્વર વિરપ્રભુદેવ, ચરમ જિનેશ્વર દેવ. જન્મથકી ચોસઠ સુરપતિ દિલ,
ભાવ ધરીને શુભ સારે સેવ. ચરમ૦ ૧ ચરણે ડ ચંડકોશીએ તેને,
કીધે વૈમાનિક તતખેવ. ચરમ૦ ૨ વાદના અર્થી ગૌતમને તમે,
આ શાશ્વતપદ રૂપમેવ. ચરમ૦ ૩
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #113
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૫
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રાય સિદ્ધાર્થન ંદન નભમણિ,
ત્રિશલા માતા જગદાધાર. ચમ૦ ચત્રશુદિ તેરસે જનમ્યા,
તીન ભુવનમાં હર્ષ અપાર ચરમ ત્રીશ વર્ષે ગૃહવાસે વસિયા,
દીક્ષા લહી ગ્રહ્યો સ ંયમભાર. ચરમબાર વર્ષ ઉમપ્થે વિચમાં,
ત્રીશ વર્ષ કેવલ સુખકાર. ચરમ અંતેર વર્ષનું આયુષ્ય પૂર,
દીવાલી દિન મુક્તિ મઝાર, એવા પ્રભુને વંદન કરતાં,
www.kobatirth.org
ચરમ
બુદ્ધિસાગર સહે ભવપાર. ચરમ
૫
g
.
શ્રી કેશરીયાજીનુ સ્તન,
કેશરીયા તીથ ખડા ભારી, વિક તુમ પૂજો નરનારી; શરણુ એક ઋષભ પ્રભુ ધારી, કપટ એર નિ'દ્વાકુ વારી, સવત્ ઓગણીશ ખાસડૅમે’, વિજાપુરતા સંધ;
દર્શન કરવા નીકળ્યા રે, આણી હર્ષ ઉમંગ.
શાક સહુ ચિન્તાને વારી, ગણી સબ મિથ્યા જગયારી. ૪૦ ૧ કૃષ્ણપક્ષ છ મગલે રે, માસ રૂ! હે પેષ; પ્રથમ જિનેશ્વર ભેટિયા ?, પાયા મન સñાષ ધમ હું ઉપયેગે ધારી, જિનાજ્ઞા જાણી સુખકારી.
મે ૨
For Private And Personal Use Only
Page #114
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હરિ હર બ્રહ્મા તું ખરે રે, શિવશંકર મહાદેવ; દેષ અઢારે ક્ષય કર્યા રે, સુરનર કરતા સેવ; ખુદા તુમ અકલગતિ ન્યારી, નિરંજન બ્રહ્મદશા તારી. કે. ૩ અલવેશ્વર અરિહંતજી રે, ચાર અતિશયવત; અજરામર નિર્મલ પ્રભુ રે, સેવે સજજન સન્ત. અચલ તુજ જગમાં બલિહારી, જિનેશ્વર જાણે જયકારી. કે. ૪ તુંહિ તૃહિ તું હું મરું રે, વ્યક્તિથી હે ભેદ, પિંડમાં પરગટ પેખતાં રે, વતે ભેદભેદ. લગી ઘટ રટનાકી તારી, તકી હવે ઉજિયારી. કે. ૫ અલખ અરૂપી તું પ્રભુ રે, બુદ્ધિસાગર ધાર; કર્મશગુકું છતીએ રે, કરી કેશરિયાં સાર. ધરી ઘટ ધ્યાનદશા સારી, લહે ઝટ મુકિતવધૂ પ્યારી. કે. ૬
શ્રી શાતિજિન સ્તવન
(મરાઠી સાખીને રાગ) શીશાતિ જિન અલખ અગોચર, દીનાનાથ દયાળુ, દિનમણિ દીનદ્ધારક દીન પર, કરુણુ કરજે કૃપાળુ,
મોરા સ્વામી રે, ભવપાધિ તા. ૧ કોઈ કપટથી મનડું મેલું, આડુંઅવળું ભટકે; તુજ ગુણ ધ્યાન કરતાં સાહિબ, સટક દઈને સટકે. મેરા રે મેહ પ્રમાદે આયુષ્ય ગાળું, લીધાં વ્રત નવી પાળું; ડહાપણ દરિયામાં ડૂલી, દીધું સંવર તાળું. મોરા૦ ૩
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #115
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭
દુનિયાદારી દૂર ન કીધી, પાપે કાયા પિષી; દગા પ્રપંચે નિશદિન કરતાં, બનિયે ભારે દેવી. મેરા ૪ સાચો સાહિબ નિરખી નયણે, શરણું રહ્યું સુખકારી; દેષને ટાળી પાપ પખાળી, થાશું નિજ ગુણ ધારી. મેરા ૫ સેવા ભક્તિ નિશદિન કરશું, તુજ આણું શિર ધરશું; “બુદ્ધિસાગર' અવસર પામી, અજરામર થઈ કરશું. મેરા ૬
શ્રી મહાવીર સ્તવન. (વિમલાચલના વાસી મારા વ્હાલા-એ રાગ.) મહાવીર પ્રભુ સુખકારી સદા, તુજ પાય નમું પાય નમું; પ્રભુ આણુ ધરું શિર ધ્યાન ધર, નિજ ભાવે રમું ભાવે રમું. ઘાતી કર્મને નાશ કરીને, પામ્યા કેવલજ્ઞાન; આતમ તે પરમાતમ જાણું, ધ્યાયું શુકલધ્યાન.
સદા૦ મહા૧ રત્નત્રયીની સ્થિરતા પામ્યા, વાગ્યા ભવ જંજાલ; પરમાતમ પરમેશ્વર પરગટ, કરતા મંગલમાલ.
સદા મહ૦ ૨ સમવાયી પંચે તુજ મળિયાં, ગળિયાં કર્મો આઠ; કારણુ પંચ વિના નહિ કારજ, શ્રી સિદ્ધાન્ત પાઠ.
સદા મહ૦ ૩ સમ્મતિ શાસન હા પામી, ઉદ્યમને સમવાય; કરતાં કારણ પચે પામી, ૫રમાતમ પદ થાય.
સદા૦ મહા. ૪
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #116
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આતમ તે પરમાતમ સાચે, નિર્મલ સિદ્ધ સમાન; બુદ્ધિસાગર ઘટમાં શોધે, ત્રણ્ય ભુવનને ભાણુ.
સદા મહ૦ ૫
શ્રી નેમિનાથ સ્તવન. યારા નેમ પ્રભુ મુજ મન મન્દિરિયે પધારજો રે; કર્માષ્ટક ક્રોધાદિક શત્રુ, ધ્યાનથી દૂર નિવારજો રે. વ્યારા ૧ જન્મ મરણના ફેરા ટાળી, પામ્યા મુકિત સ્ત્રી લટકાળી; હાલા દીનદયાળુ સેવકને સંભાળજો રે. પ્યારા રે કર્મ ન લાગે પ્રભુજી તમને, સમય સમય લાગે પ્રભુ અમને, વેગે દુઃખનાં વાદળ મુજથી દૂરે ટાળજો રે. યારા૦ ૩ શી ગતિ થાશે !!! પ્રભુ મારી, ચાર ગતિ ભટો દુઃખભારી; વેગે તુજ પદપંકજ શરણ ગ્રસ્થાને ઉગારજો રે. યારા. ૪ શરણુગતવત્સલ ભયભંજન, અકલગતિ તું દેવનિરંજન; . પ્રેમે બુદ્ધિસાગર ભવજળ પાર ઉતારજો રે. વ્યારા ૫
શ્રી સિદ્ધાચલ સ્તવન, (અબ તે પાર ભયે હમ સાધુએ રાગ.)
શ્રી સિદ્ધાચલ નયણે નિરખી, સિદ્ધાચલ મુજ રૂપ લઘુરી; ભવભયભ્રમણ ભ્રાન્તિ ભાગી, શત્રુંજયગિરિ નામ ચહ્યુંરી. શ્રી. ૧
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #117
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯
શ્રી. ૩
કર્માષ્ટક શત્રુ ભયભંજન, વિમલાચલ મનમાંહિ વસ્યોરી; હું તું ભેદભાવ દૂર જાતાં, ધ્યાતાથી નહિ દૂર ખરી. સ્થિરપણે તું હદયે ભાસ્યો, તુજ દર્શનથી હર્ષ ભયોરી; અજરામર દુખવારક દર્શન, કરતાં મોહ તે દૂર ગયેરી. સર્વ તીર્થને નાયક તારક, કર્મનિવારક સિદ્ધ ખરી; અજ અવિનાશી શુદ્ધ શિવશંકર, વિશ્વાનન્દ શુભ નામ ધરી. અનહદ આનંદદાયક નિર્મલ, તુજ પ્રદેશ શાસ્ત્ર કહ્યારી; જે દેખે તે તુજથી ન જૂદે, આપ આપ સ્વભાવ રહારી. સ્થાવર તીરથ નિશ્ચય તું છે, ત્રસ પ્રાણ તુજ દશ કરેરી; સ્થાવર તીરથ પિતે કૌતુક, સંગત તેહવું રૂપ ધરી. જંગમ તીરથ ગુમુખવાણી, સુણતાં મહાતમ ચિત્ત રહ્યોરી;
શ્રી- ૪
શ્રી. ૫
શ્રી. ૬
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #118
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨
નિશદિન તું હિ (હિ રટણ કરું હું, મનમન્દિરમાં તેહિ રહ્યોરી. શ્રી. ૭ તીરથ તીરથ કરતે ભટક્યો, પણું નહિ આતમ શાન્ત થયોરી; મુકિતરાજ શાશ્વતગિરિ દેખી, ભવદાવાનલ દૂર ગયેરી. શ્રી. ૮ પાપી અભી દુરભવી પ્રાણ, દર્શન સ્પર્શન કદિ ન કરેરી; સહજાનન્દ તીરથ એ ફરશી, ભવપાધિ ભવ્ય તરેરી. શ્રી. ૯ દ્રશ્ય ભાવથી તીરથ સમજી, સેવો ભાવ ધ્યાન ધરી રી; સિદ્ધાચલ આદીશ્વર પૂછ, બુદ્ધિસાગર શાન્તિ વરીરી. શ્રી ૧૦
શ્રી સિદ્ધાચલ સ્તવન (આજ મારાં નયણાં સફળ થયાં એ રાગ) મનનાં મને રથ સી ફળ્યા, શ્રી સિદ્ધાચળ દેખી; અનુભવ આનંદ ઉછળે, અન્ધશ્રદ્ધા ઉવેખી. મન૦ ૧ સહજાનન્દ શ્રીનાથજી, વિશ્વાનન્દ વખાણ; શત્રુંજય શાશ્વતગિરિ, ત્રણ ભુવનને રાણે. મન ૨
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #119
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સન
૨
મન
૪
સુકિતરાજ વિજયી સદા, અજરામર સુખવાસી; વિમલાચલને વન્દતાં, મટે સકલ ઉદાસી. પાપી દુરભવી પ્રાણિયા, દેખે નહિ શુદ્ધ થયાન; ગુરુ ભકિતમંત પ્રાણીઆ, પાસે અમૃતપાન. દછા દશ્યપણું વરે, થાય પૂજક પોતે; રત્નચિન્તામણિ હસ્તમાં, કયાં તું પરમ ગોતે. દર્શન દુર્લભ તાહરા, વિરલા કેઈ પામે; બુદ્ધિસાગર ધ્યાવતાં, મળિયા નિશ્ચય ઠામે.
મન ૫
મન
ક
શ્રી સીમંધર સ્તવન શ્રી સીમંધર સ્વામી વિનતિ સાંભળો, ભરતક્ષેત્રમાં ધર્મવૃક્ષ છેદાય જો; કેવલજ્ઞાની વિરહ જિનની વાણીમાં, સંશય પડતાં મતમતાન્તર થાય . શ્રી સીમધર. ૧ નિ~વ પ્રગટ્યા હઠકદાગ્રહ જોરથી, કરી કુયુક્તિ થાપ્યા નિજ નિજ પક્ષ જે અ૬૫ બુદ્ધિથી નિર્ણય કે ન કરી શકે, નિરપક્ષી વિરલા કઈ હવે દક્ષ જે. શ્રી સીમન્કર. ૨ કઈક મતિમાં આવે તેવું માનતા, પંચાંગીને કરતા કેઈક લોપ જે; દષ્ટિાગમાં ખૂઓ કેઈક બાપડા, પંચ વિષને વ્યાખે છે મહાકેપ જે. શ્રી સીમ ર. ૩
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #120
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૨૨
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્થાભિનિવેશિક જોરે ઝૂ ખેલતા, થાપે મેહે વ્યાપ્યા નિજ નિજ પન્થ જો; સધ ચતુર્વિશ્વમાંહિ ભેદ ઘણા પડ્યા,
ઉત્થાપે કેઈ અધુના નહિ નિન્ય જો. શ્રી સીમન્તર, ૪
ઈક ક્રિયાવાદી જડ જેવા થયા, કંઈક રાખે અધ્યાતમીને ડાળ જો; ગ્રહે એકાન્ત જ્ઞાન ક્રિયાના પક્ષને, પાખંડ ૨૯વે કાઇ મેાટી પેલો,
www.kobatirth.org
ભદ્રખાહુસ્વામી આદિ શ્રુતકેવલી, પરંપરાથી આવે જે શ્રુત જ્ઞાન ; પરપરા ઉત્થાપક લેખે તેને,
કરીને વિરૂદ્ધ ભાષણુ વિષનું પાન જો. શ્રી સીમધર. ૬
ઈત્યાદિક જાણેા છે. જિનજી જ્ઞાનથી, કરજો સ્વામી દુ:ષમ કાળે સ્પાય જો; આપ ભક્તિન્તિ સ્ફૂતિ મતિની થતાં, તરતમયે!ગે શિવમારગ પરખાય જો. સહસ્ર એકવીશ પ′′ત વીરના શાસને, સધ ચતુર્વિધ અવિચ્છિન્ન વર્તાય જે; યુગપ્રધાને થાશે આત્માર્થી ધા, કાયાગે કાસિદ્ધિ સુહાય જો, વાચક યશેવિજયજી વચને ચાલવું, ગુરુપરંપર ધમ ક્રિયા માચાર જો;
શ્રી સામધર. ૧
શ્રી સીમશ્વર. ૬
શ્રી સીમશ્વર. t
For Private And Personal Use Only
Page #121
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૩
અનેકાન્ત મારગ શ્રદ્ધા સાચી રહી, બુદ્ધિસાગર આશા શિવસુખ સાર જે. શ્રી સીમન્વર. ૯
૧
૨
૩
મહને હે વીરનું શરણું
કવાલિ. જગતના સર્વ યોદ્ધામાં, પ્રભુ મહાવીર તું માટે, હઠાવ્યો મોહને જદી, મહને હે વીરનું શરણું. અતિ ગંભીરતા હારી, ગમન શાળા વિષે કીધું, જણાવ્યું નહિ સ્વયં જ્ઞાની, મહને હે વીરનું શરણું. જણાવી માતૃભક્તિ બહુ, અરે જનની ઉદરમાંહિ, પ્રતિજ્ઞા પ્રેમ જાળવવા, હવે હે વીરનું શરણું. અરે એ પેટ બધુની, ખરી દાક્ષિણ્યતા રાખી, ગુણે ગણતાં હું નહિ પાર, મહને હે વીરનું શરણું. યશોદા સાથે પરણીને, રહ્યો નિલેપ અન્તથી, થશે કયારે દશા એવી, મહને હે વીરનું શરણું જગત ઉદ્ધાર કરવાને, યતિને ધમ લીધે હૈ, સહ્યા ઉપસર્ગ સમભાવે, મને હે વીરનું શરણું. અલૌકિક ધ્યાન હેં કીધું, ગયા દે થયે નિર્મલ, થયે સર્વત ઉપકારી, મહુને હે વીરનું શરણું. ઘણું ઉપદેશ દીધા હૈ, ચતુર્વિધ સંઘને સ્થા, હને મેં ઓળખી લીધે, અને તે વીરનું શરણું.
૬
૭
૮
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #122
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૪
અનન્તાનન્દ લીધે હે, જીવન હારું વિચારું હું, “બુદ્ધચબ્ધિ” બાળ હું હારે, શરણ હારૂં શરણ હારૂં. ૯
શ્રી વીપ્રભુ સ્તવન
(નિશાની કહી બતાવું રે–એ રાગ) પ્રભુ કેવી રીતે ધ્યાવું , નિત્ય નિરંજન રૂપ. પ્રભુ શબ્દથકી ધ્યાવું તને રે, તું નહીં શબ્દ સ્વરૂપ રૂપી શબ્દ, અરૂપી તૃહિ રે, શબ્દથી ન્યારું રૂપ. પ્રભુ ૧ ચર્મચક્ષુથી દેખતાં રે, વહુ રૂપી નિરખાય; ઈદ્રિયાતીત તું કહ્યો રે, જાણે ન ઈન્દ્રિયે જાય. પ્રભુ ૨ ચંચળ મન અસ્થિર છે રે, અસ્થિરમાં સ્થિર ના ભાસ, રાગદ્વેષથી ધ્યાવતાં રે, થાય ને શુદ્ધ પ્રકાશ. પ્રભુ ૩ દર્પણ સમ મુજ ચિત્તમાં ૨, વ્યાપક કયાંથી માય, તુજ સ્વરૂપ થયા વિના રે, અનુભવ ધ્યાને ન થાય. પ્રભુત્વ જ જિનરૂ૫ થઈ જિન ધ્યાવતાં રે, ધ્યાવવું હારું થાય; વીરપ્રભુ દિલ ધાવતાં ૨, બુદ્ધિસાગર સુખ પાય. પ્રભુ ૫
શ્રી મહિનાથ સ્તવન. કાનુડા ન જાણે મારી પ્રીત–એ રાગ. મલિજિન લાગ્યું તુજ ગુણ તાન, ધ્યાનથી ચઢી ખુમારી રે. મલિ. જ્યાં જ્યાં દેખું ત્યાં તું તું, અન્તમાં હાલા છું તું; સધ્ધિ તારો પ્રીતિ–તાર, ખરી તુજ લાગી યારી ૨. મલિ. ૧
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #123
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૫
ભાન ભૂલાયું ભવનું, દુઃખ નહિ ભવતા દવનું; રસીલા તુજ મસ્તી મસ્તાન, બની આશ નિવારી રે. મધિ. ૨ કામણ તે મુજ પર કીધું, મતડાને ચેરી લીધું તેથી પડે ન કયાંયે ચેન, ચાતુરી એ તવ ભારી ૨. મણિ. ૩ પ્રીતિ ન છૂટે પ્રાણે, પ્રીતિને રસ જે જાણે; પ્રાણે તુજ પર સહુ કુરબાન, મેળની રીત વિચારી રે. મલિ. ૪ મારામાં તું હિ સમાયે, હારામાં હું જ સુહા; હું તું સત્તા એક સ્વરૂપ, મેળ એ અન્તર્ ધારી રે. મણિ. ૫ જે જે કહું તે જાણે, અત્તમાં ભેદ ન આણે, વાંચા ઘટે ન મેળ અભેદ-ભાવમાં સત્ય વિહારી રે. મલિ. ૬ હું તું જ એકરવરૂપ, અંતથી રૂપારૂપી; અનુભવ આ એ બેશ, નિરંજન ભાવ સુધારી રે. મલિ. ૭ મેળ અભેર રહેવું, સાચા ભાવે એ કહેવું; બુદ્ધિસાગર મંગલમાલ, અનુભવ સુખની કયારી રે. મલ્લિ ૮
શ્રી શંખેશ્વર જિન સ્તવન. પાસ શંખેશ્વરા ભેટીઆ ભાવથી,
તિથી ત દિલમાં જગાવી; આજ આનંદ આત્મા વિષે બહુ થયું, મન્મયભાવની ઘેન આવી. પાસ ૧ અરિત નાસ્તિપણે સર્વ બ્રહ્માંડમાં, વ્યાપીને તું રહો વિશ્વસ્વામી,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #124
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૬
સર્વ દેવા અને દેવીએ તુજ વિષે, નામ હારાં ઘણું જગ અનામી. તન્મયી ભાવથી એકતા લીનતા, મુજ વિષે તુ' રહ્યો તુજ વિષે હુ; ઐકયતાને નહીં ભેદની કલ્પના, નિવિકલ્પે નહીં તું દિસે હું. ક્રાટ ભવ કાટિ વર્ષો લગી સ્તવ કરે, પાર તારા નહીં પાસ આવે; ઉન્મનીભાવ હારી થતાં યાગીઓ, પાર્શ્વ રૂપે ખની પાર લાવે. દૃશ્ય અદશ્યમાં બાહ્ય અંતર સ્તવું, બ્રહ્મભાવે પ્રભુ પાસ ભેટુ; સવ' યેગા તુદ્ધિ સર્વ ભાવે તુદ્ધિ, ભક્તિના તાનમાં કે ન છેટુ. સવ સ્વાણુ કર્યું” સ હારુંં ગ્રેચું, મ્હારું..હાં. હ્યું નહિ જરાયે; સર્વ કારકમી બ્રહ્મવ્યાપક વિભુ, આત્મમાં આત્મરૂપે સમાયે.
અનુભવે અનુભવી સ્માત્મપ્રત્યક્ષથી, પૂર્ણ આનંદ રસથી છવાઈ: બુદ્ધિસાગર પ્રભુ પાસ મેળ આનંદ અનહદ વધાઈ.
પ્રેમે મળ્યા,
www.kobatirth.org
પાસ ૨
પાસ ૩
પાસ ક
પાસ ૫
પાસ ૬
પાસ ૭
For Private And Personal Use Only
Page #125
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૨૭
શ્રી મહાવીર!!! કઈક તુજને જાણે.
રાગ આશાવરી. મહાવીર! કઈ તુજને જાણે, મહાવીર નામને જપતા લાખે, વિરલા કોઈ પિછાને.
મહાવીર. મહાવીર જાણુતાં સહુ જાણું, સમજે તે દિલ માને; મહાવીર જ્ઞાન વિના નહીં મુકિત, જ્ઞાની કરે છે ઠેકાણે. મહાવીર. ૧ સેંકડે જાણે પણ કઈ પામે, રહે શુદ્ધાતમ ધ્યાને; સંગ છતાં નિસંગી રહે, આતમરસના તા. મહાવીર. ૨ શુદ્ધાતમ મહાવીર પ્રમાણે, ઘરમાં નવનિધિ આપે, બુદ્ધિસાગર બ્રહ્મમહાવીર, પૂર્ણાનન્દને માણે. મહાવીર. ૩
પ્રભુ મહાવીરની દીવાળી સ્તવન, - ચેતન ચેતે કઈ ના દુનિયામાં લ્હારૂં એ રાગ.
પરમેશ્વર મહાવીર હારી છે સત્ય દિવાળી; દેખી પ્રગટી આતમમાંહિ લાલી છે.
પરમેશ્વર જ્ઞાન ને દર્શન ચારિત્રદ્ધિ, અનંત અનંત ઉજવાળી; પરમાતમ પરબ્રહ્મ સનરા, શક્તિ અનંત અજવાળી રે. પર૦ ૧ જન્મ મરણ આધિ વ્યાધિ ઉપાધિ, તેથી રહિત જયકારી; શુદ્ધોપગે જોયું અંતમાં, આનંદદીવાળી ભાળી રે. પર૦ ૨ ૐ હી અહે મહાવીર જપતાં, વીર બન્યો સુખકારી; બુદ્ધિસાગર તત્વમસિ પ્રભુ, સેકં સદા ઉપકારી રે. પર૦ ૩
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #126
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વર આચાર્યશ્રી અજિતસાગરસૂરિઝરચિત સ્તવને.
શ્રી વાસુપૂજ્ય જિનસ્તવન ( જિનરાજા તાજા મદ્ધિ બિરાજે–એ રાગ ) વાસુપૂજ્ય સ્વામી, આવી વસ્યા છે અંતર મહેલમાં; પાયે પૂરી લાવ્યા, સાચા સમેટકેરા કેલમાં. એ ટેક ઈટ ન દેખું કે જ્યાંહી, ચુને પણ નવ દેખું; આરસકેરા પત્થર નાહી, લલિત નાથજી લેખું રે. વાસુ ૧ નહી ચેલે નહી ચેલી ત્યાંહી, નહી સેવક કે સ્વામી; અલખ નિરંતર આતમ રાજા, નામ વગર બહુનામી રે. વાસુ૨ એક અગર બે અંક મળે નહી, નહી કક્કો નહી અખે; નથી જોડણી શબ્દકેરી, નહી ગમે નહી ધો રે. વાસુર ૩ દેશ વિદેશ બધામાં ફરશે, પણ જે નહી અનુભવશે; ઠેઠ ઉચ્ચગિરિ ઉપર જઇને, અને તે ઊતરશે ૨. વાસુ. ૪ નથી અગ્નિ પણ અતિ ઘણી છે, નથી વાદળ પણ વૃષ્ટિ, સલ્ફર શાને દર્શન આપે, સિહ દેવની સષ્ટિ . વાસુ ૫ ચિત્ત રૂપી શુભ ચોક સરસ છે, ચંપાનગરી ફાય; વસુપૂજય રાજ વૈરાગી, જયા સાતતા જાયા છે. વાસદ ૬
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #127
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અલબેલે છે અંતરજામી, વાસુપૂજ્ય મને વસિયે; ઘેરી ઘેરી નેબત ગાજે, સુણીને હૈ: હસિ રે. વાસુ) ૭
અજિતરિને અમિત નાથ છે, સમતાકેરે સ્વામી; દેષિત નજરે નથી દેખાતે, ધર્મ દેશને ધામી રે. વાસુર ૮
શ્રી અરજિન સ્તવન, વિમળાચળથી મન મેહ્યું રેએ રાગ. એક હંસ નજરમાં આવ્યા રે, પ્રિય પ્રાણુ પ્રભુ અરનાથ; મને લક્ષ અનેરાં લાવ્યો રે, હેતે હું જોડું હાથ. એ ટેક. નથી ખર્શ અગર કે ભાલે, નથી ઝેરતણો એ પાલે; પણ વૈરી હરવાવાળી રે.
પ્રિય. ૧ નથી ચાંચ અગર કે કાયા, પછી કયાંથી દરસે છાયા; ગુણ જ્ઞાની પુખે ગાયા રે.
પ્રિય. ૨ એ અલખ નિરંજન આતમ, એ પ્રગટ પુરુષ પરમાતમ; મધું છે નિર્મળ મહાતમ રે.
પ્રિય. ૩ એ ચિત્ત ચેકમાં રમતે, ભાવિક મન વનમાં ભમતે; ઝરણુંનાં ભજન જમતે ર.
પ્રિય. ૪ ગજપુર નગરી કાયા છે, ત્યાં હેત સહિત આવ્યા છે સૂરિ મુનિ લગની લાવ્યા છે રે.
પ્રિય. ૫ શુભ દર્શન તાત સુદર્શન, પ્રિય લાગ્યું એનું સ્પર્શન; માતા દેવી મન હર્ષણ રે.
પ્રિય. ૬.
૧
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #128
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૦
જે બંક નાળને ભેદે, સંશયની ગ્રંથી છે; તે પ્રભુમય આત્મ નિવેદે રે.
પ્રિય. ૭ સુરિ અજિતની ઉલટી વાણું, શું સમજે દુનિયા સાણી, સમજે તે ધન્ય કમાણી રે.
પ્રિય. ૮
શ્રી ચિંતામણિ પાશ્વજિનસ્તવન
( રાગ પરજ.) ચિત્ત ચેાયું આજ, ચિંતામણિ પાર્શ્વનાથ ચિંતામણિ પાર્શ્વનાથે, ચિત્ત ચોંટયું ચેતન દેવ સાથે રે;
ચિત્ત. ટેક. જેમ કમળને સૂરજ હાલે, જેમ દેવતાને અમૃત પાલ; એમ આતમા એ નાથ જેવા ચાલ્યો રે, ચિત્ત ચાયું આજ. ૧ ચેતન પંથે પ્રવાસી થયો છું, એક આતમને રાચી રહ્યો છું; નાથ ચિંતામણિને ચહ્યો છું રે, ચિત્ત યુ" આજ. ૨ પૂર્વજન્મની જાગી છે કમાણ, મારું મનડું થયું રૂઢ ધ્યાની; સાચેસાચી જ વાત સમજાણું રે, ચિત્ત ચેાયું આજ. ૩ વાણ ચિંતામણિમાં વિરામી, ખાતે કશી રહી નથી ખામી, સુરતા સુંદર નાથજીના હામી રે, ચિત્ત ચાયું આજ. ૪
જ્યોતિ ખાતમ દેવકેરી જાગી, લગન વહાલા પ્રભુ સંગ લાગી; તેફાન વિશ્વતણું દીધાં ત્યાગી રે, ચિત્ત ચેવું આજ. ૫
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #129
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૧
ગાંઠ સાચા જ પ્રેમની પડી છે, વિશ્વનાથકેરી વાતડી અસલ આતમાની વાત આવડી છે રે, ચિત્ત ચાલુ
વડી છે; આાજ. ૬
પાણીમાંહી તે પાણી ભળ્યું છે, દુઃખ વિશ્વનું સહેજમાં ટળ્યું છે; તપ અજિત સાગરનું ફળ્યુ છે ?, ચિત્ત ચેયુ. આજ. ૭
શ્રી શખેશ્વર પાર્શ્વજિનસ્તવન
(રાગ પરજ)
ઇષ્ટ દેવ એક, શ ́ખેશ્વર ગામમાં બિરાજે; શંખેશ્વર ગામમાં બિરાજે, ક્રાતિ ક્રાફિક કામદેવ લાજે રૂ. ષ્ટિ ટેક. દેશ દેશના તે લેક ધણુા આવે, પુષ્પ ચંદન ધૂપ દીપ લાવે; ભાવ ધરીતે મેતીડે વધાવે રે, કષ્ટ દેવ એક.
www.kobatirth.org
પાયે લાગે;
દેશ વિમળ નામ વઢિયાર, મતે દેખીને ઉપજે મ્હારા હૈડાતા સાચે શગાર રે,ષ્ટિ દેવ સાંજ સવારે નાખત વાગે, રાજા રજવાડા ચોકીદારો આઠે પહેાર જાગે રે, ષ્ટિ દેવ એક. દેવળદેરી શેાભા ઘણી સારી, મેહ પામે છે. નર ને નારી; મ્હે તે અંતરમાં મૂર્તિ ઉતારી મૈં, જ઼િ દેવ એક પૂર્વ જન્મકશ સંસ્કાર જાગ્યા, દન કરી અને પાયે લાગ્યા; મ્હારા અંતરમાં અનુરાગ્યા હૈ, ષ્ટિ દેવ એક.
છે પ્યાર; એક.
3
For Private And Personal Use Only
Page #130
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬
શંખેશ્વર પારસનાથ દેવા, હવે દેજે અવિચળ સેવા રૂએ સેવામાં મીઠા છે મેવા રે, ઈષ્ટ દેવ એક. સરિ અજિતસાગરેજી અરજી, એક આપની કૃપાને ગરજી; મારી કાયા તમારે કાજે સરછ રે, ઈષ્ટ દેવ એક.
૭
શ્રી ભોયણુમઠન મહિનાથ જિન સ્તવન.
કેશરીઆ થાશું પ્રીત કીની રે–એ રાગ. મલિજિન જોતાં, મનડું બીચારૂં મેહી ગયું; મનહર મૂર્તિને,નિરખી નિરખીને ચિત્ત પ્રાઈ રહ્યું. મલ્લિન્ટેક. ભોયણુમાં વસિયા ભલા રે, ભયહારક ભગવાન; સ્નેહામૃત વરસાવતા રે, બધાની જ્ઞાનનિધાન રે. મલ્લિ. ૧ શેભા શી વર્ણન કરું છું, મુખથી નવ કહી જાય; પાપી પણ દર્શન કરી રે, પ્રેમે પાવન થાય છે. મલિ ૨ શિવરમણીના સ્વામી છો રે, પરમેશ્વર અરિહંત ! મેં મહિમા આપને રે, અમિત–અપાર અનંત રે. મલ્લિ ૩ ઉત્તર ગુજર પ્રાંતમાં રે, ભાયણ ભાસે ગામ; ત્યાં દેવળ છે આપનું રે, સહુ શેભાનું ધામ છે. મલિ. ૪ વાસ કરે મન મંદિરે રે, સહજ કૃતારથ થાઉં, આપતણી કરૂણવડે રે, ભવસાગર તરી જાઉં રે. મલિ. ૫ દેશદેશના ભાવી જાને રે, આવે દર્શન કાજ; થાય સફળ યાત્રા બધી , ગુણનિધિ ગરીબનવાજ રે. મલિ. ૬
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #131
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૩
અજિત સાગર ઉચ્ચરે રે, મોંધા મહિનાથ ! અંત સમયમાં આવીને રે, હેતે પકડે હાથ રે.
મલિ. ૭
મધુપુરી મંડન શ્રી પદ્મનાથજિન સ્તવન, મહારી વ્હાર કરે છે સ્વામિ ! જીવન જાય જાય જાય, જગજીવન અંતરજામી, ચિત્તડું હાય હાય હાય; મહું ધર્મ કર્મ નવ જાણ્યાં, મહું મમત ગમતને માણ્યાં; વળી પક્ષ જગતમાં તાણ્યા, પ્રભુ ! કર હાય હાય હાય.
હારી. ૧ છે નામ તમારું સાચું, આ વિશ્વ બધું છે કાચું; હવે આપ ચરણને જાચું, પ્રીતિ બહુ થાય થાય થાય.
હારી ૦ ૨ છે દેવળ દિવ્ય તમારું, વળી પૂરણ લાગે યારું; હું હરદમ નામ ઉચ્ચારું, ગુણ મન ગાય ગાય ગાય.
- મ્હારી. ૩ શુભ સાભ્રમતીને આરે, અતિ પાવન છે જ કિનારે; હારા મનડાકે ધસારે, તમામ ધાય બાય ધાય.
હારી. ૪ વીર ઘંટાકર્ણ સમીપે, બુદ્ધિસાગર સુરિ દીપે, જોતાં તરસ નવ છીપે, લાગું પાય પાય પાય.
મારી. ૫
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #132
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૩૪
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમે દાસ તમારા ઈંએ, અમે આપ ચરણમાં રહીયે; વળી દર્શન નિત્યે હિયે, પાવન કાય થાય થાય થાય.
મધુપુરી ગામ મઝાનું, પ્રભુ પદ્મનાથ ત્યાં માનું; નથી સૃષ્ટિમાંહી છાનું, મહિમા ન માય માય માય.
www.kobatirth.org
મ્હારી કૅ
મ્હારી છ સૂરિ અજિતસાગર વિનવે છે, સ્તુતિ ગુરમાંહિ રતવે છે; મ્હારા ક્રાટિ પ્રામ હુવે છે, કરજો હાય હાય રહાય.
મ્હારી ટ
શ્રી પાર્શ્વજિન સ્તવન
( રાગ ધનાશ્રી )
પ્રભુજી ! :
ગુણુમાં બન્યા ગુલતાન, પ્રભુજી I હારા ગુણુમાં બન્યા ગુલતાન—ટેક. દૈવ દયાલુ ! તત્ર દર્શનથી, પામ્યા શિવ સેાપાન. માયા મમતા દૂરે નિવારી, ધરું તમારું ધ્યાન. મેહમદિરા ત્યાગી તમારે, શરણે આભ્યા સુલતાન ! આપે અમને અવિચલ પદવી, શ ંખેશ્વર ભગવાન! પાપ અમારાં કાપેા સુમૂળાં, દૈ યાનું દાન. સેવા સેવકની સ્વામી સ્વીકારા, આપે પદ નિર્વાણુ પ્રભુજી ! ૬ નિજ સ્વરૂપ નિહાળી નાથજી ! ખૂબ થયા મસ્તાન. પ્રભુજી! છ જડ ચૈતન્યને જુદાં જોઈ, જાગ્યું અનુભવ જ્ઞાન,
પ્રભુજી ! ૨ પ્રભુજી ! ૩ પ્રભુજી ! ૪ પ્રભુજી | પ્
પ્રભુજી !
For Private And Personal Use Only
Page #133
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૫
ભેદભાવની ભ્રમણા ભાંગી પામી સુખની ખાણ. પ્રભુજી ! હે પાશ્વ ચરણમાં અજિત ભાવે, આવે મૂકી અભિમાન. પ્રભુજી/૧૦
શ્રી પાશ્વનાથ સ્તવન.
(રાગ માઢ.) પ્રભાવતીના પ્યારા, લાગો છો સારા,
પાર્શ્વનાથ ભગવાન ! મારી આંખોના તારા, મન હરનારા,
પ્રાણ આધારા. પાશ્વ—ટેક. સાખી-તપ તપીયા ત્રીજે ભવે રે, બાંધ્યું તીર્થકર નામ; દેવગતિ સુખ ભોગવી તમે, આવ્યા વણારસી ધામ રે, સ્વામિ સુખ કરનારા, દુઃખ હરનારા,
લાગે છે. સારા. પાર્થ સાખી–અશ્વસેનના એપતા , પુત્ર અનોપમ આપ; વામાન જાયા જદુપતિનાજી, દૂર કર્યા સહુ તાપ રે,
ધ્યાન શુકલ ધરનારા, જય વરનારા,
લાગો છે સારા. પાશ્વ–૨ સાખી-કમઠ દેવની કરતા રે, સમચિત્ત સહી નાથ, દયાના દરિયા દયા કરી, જેને હેતથી ઝાલે હાથ રે,
તેને ભય હરનારા, ભવ તરનાર, લાગે છે. સારા. પાશ્વ-૩
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #134
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૬
સાખી આગમાં બળતા નાગને રૂ, આપ્યું સંયમ સાધન સાધી રૂડું, સિદ્ધ કર્યુ દુષ્ટમતિ દક્ષનારા, શિવ ભરથારા, લાગે છે. સારા. પા–પૃ
સાખી-ચરણુ મળની ચાકરીતે, યાચું ચિત્ત માઝાર; અજિત આશરે ભાવી તમારે, વેગે વરીએ શિવનાર ૩, શિખર દીલદારા, ભવેદધ તારા, લાગે છે સારા. પાર્શ્વ-પ
અવિચળ રાજ, પોતાનું કાજ રે,
www.kobatirth.org
શ્રી પંચાસરા પાર્શ્વનાથ સ્તવન, (રાગ માઢ)
નૈક નામ પંચાસરા પાજી ! મ્હને પ્યારા લાગેાજી, સ્વામી ! મ્હને સારા લાગેાજી;
વ્હાલમ હુને વ્હાલા લાગેાજી-ટેક.
સાખી—ગુણુ ગંભીર ગુજરાત ભૂમિમાં,
પાટણપુર પ્રખ્યાત,
દેવળ સ્વર્ગ સમાન દીપે જ્યાં, ભેટ્યા ત્રિભુવન તાત
સાખી—માહનગારી અમીરસ ઝરતી
સ્મૃતિ મનહર આપ;
હવે ૧
For Private And Personal Use Only
Page #135
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
३७
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શરદ શશીસમ સુખકર મુખડુ, ટાળે જગતના તાપ.
મ્હી ર
સાખી—વાણી ગુણુ પાંત્રીશ ભરેલી, વર્ષે અમીરસ ધાર; અતિશય અન્તર આનન્દ આપે, ત્રીશ અને વળી ચાર મ્હને૦ ૩
સાખી-ભવદવ ચિન્તા ચૂરવા કારણુ, ચિન્તામણિ સુખકાર; જાણી જપે જગ નામ તમારું, મહિમા અપરંપાર.
હવે જ
સાખી—સુખસાગર ! તીર્થંકર ! શાંકર
દેવતણુ! પણુ દેવ । સુરવર નરવર શિવસુખકારણું, શુભ ભાવે કરે સેવ.
મ્હી પ
સાખી—કરુણાપતિ ! કરી કડ્ડા કમઠ પર,
ધીરતાથી ધરી ધ્યાન;
ઉગાર્યાં આગથી મળતા અહિને,
આપ્યુ અનુભવ જ્ઞાન.
હૅતે દ
સાખી—કમળાપતિ ! પૂરા કિંકર જનની,
કામળ ભાવથી આશ અજિત નાથ નિર’જન યાચે,
આપે। શિવસુખ વાસ.
મ્હને-છ
For Private And Personal Use Only
Page #136
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૮
શ્રી ધર્મજિનેશ્વર સ્તવન.
( રાગ કલ્યાણ.) મા ગુણ ધર્મજિદના, પુરુષોત્તમ પૂર્ણનન્દના. ગ. ટેક. શુદ્ધસ્વરૂપી ! સહજાનન્દી ! અજર અમર સુખકન્દના. ગા. ૧ અક્ષયપદ ધારી અલબેલા ! સ્વામી ! સુરનર વૃન્દના. ગા. ૨ તારક! ધારક! સેવક જનના, ટાળક! ફીતુરી ફન્દના. ગા. ૩ ક્ષાયક ગુણના દાયકા સ્વામી ! મુંગટી સર્વે મુનીંદના. ગા. ૪ ભાનુનન્દન ! વન્દન કરતાં, થાયે કર્મનિકન્દના. ગા . ૫ ભેદક ભારે ભવાટવીના, છેદક! છેક રવદના. ગા. ૬ અવિચળ સુખની આશા માટે, અજિત ઉચ્ચારે વંદના. ગા. ૭
શ્રી ભીલડીયા પાર્શ્વનાથ સ્તવન,
કેશરીયા થાશું પ્રીત કીની રે–એ રાગ. પ્રભુ ! પાશ્વ ભીલડીયા ! પ્રીતિ પુરાણી પૂરી પાળ; દુખદળ સંહારી, તાપે ત્રિવિધ મહારા ટાળજો. પ્રભુ! ટેક. ભવસાગરમાં સાથે ભમીયા, રમીયા પણ બહુ રંગ; સહુ જાતનાં સગપણ કીધાં, લેધા હાવ તુજ સંગ રે. પ્રભુ ! ૧ કાળ અનંત અવ્યવહાર, વસીયા સીયા સાથે; વિટંબના વ્યવહારશશિની, જાણો છો જગનાથ રે. પ્રભુ! ૨ જન્મમરણ જંજાળે જકડાયા, નિગોદમાં પ્રભુ ! જ્યારે; દુષ્ટજનોએ તીવ્ર શસ્ત્રથા, કર્યા છિન્નભિશ ત્યારે છે. પ્રભુ! ૩
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #137
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૯
આજ તમે અરિહંત થઈને, સિહસ્થળે જઈ વસીયા અમે દુઃખમાં ડૂબીએ પ્રભુજી! મેહમાયામાં ફસીયા રે. પ્રભુ! * સંબધુ સાચે સારી રીતે, વિચારે વિભુ! આજ; શરણાગતિ સ્નેહી છે સાચે, રાખે તેની લાજ રે. પ્રભુ ૫ મોહન! મારા મનગમતા મહે, માન્યા બહુ ઉછરંગે, કૃપા કરો કમળાપતિ ! મુજ પર, તેડે ભવના તંગ રે. પ્રભુ! ૬ ગિરિધારી ગોવિન્દને પ્રભુજી! સહાય કરી અણધારી; પદવી અમર અહિને આપી, સંકટ સઘળાં વારી રે. પ્રભુ! ૭ અજિત અજર અવિનાશી સ્વામી ! સુખ શાન્તિના દરીયા ભાવે ગાતાં શિવસુખ પામે, ભવસાગરને તરીયા ૨. પ્રભુ! ૮
શ્રી શત્રુંજય મહિમાગર્ભિત સ્તવન.
(રાગ ધનાશ્રી) ફળી આ મનોરથ આજ, અખ્તર, ફળીઆ મને રથ આજ. મળીયા વિમળગિરિરાજ, અમ્હારા. ફળીયા મનોરથ આજ. ટેક. પુંડરીકગિરિ સન્મુખ ડગ ભરતાં, દૂર ટળી દુઃખ દાઝ. આ૦ ૧ કાળ અનંતે ભવભ્રમણમાં, કાલ્યો ગરીબનિવાજ. અ૦ ૨ સુખકારી હવે શીતળગિરિની, છાયા મળી સુખકાજ. અ૦ ૩ શરણાગતના તારક સ્વામી ! સકળ તીરથ શિરતાજ ! અ૦ ૪ ભવસાગરમાં ઝોકાં ખાતું, કાંઠે આવ્યું મુજ જહાજ. અ૫ વિમળરૂપ વિમળાચળ વહાલા ! આપી વધારો લાજ. અ૦ ૬
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #138
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૪૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વિમળ વિષ્ણુની થાય કૃપા તે!, ટળે મિથ્યાત્વ રીવાજ, અ૦ ૭ ગિદિનથી ગેબી પ્રગટ્યો, ધટમાં જ્ઞાની અવાજ. અ૦ ૮ અનુભવ અમૃત પાન કરીને, થયા અજિત સુખભાજ. ખ૦ ૯
શ્રી સિદ્ધગિરિ સ્તવન.
( કેશરીયા થાણું પ્રીતકીની રે-એ રાગ. ) સિદ્ધાચળગિરિ શું, મન' માથું ?, મત મેાહના ! વિમલાચળ વ્હાલે, ચિતડું ચેાયું રે જગમેાહના ? ટેક. ત્રિભુવનમાંહી તારક તુજ સમ, અવર ન નજરે નિરખું; સમતાં સુખ શાન્તિ દાયક, નહિ કાઈ જગ તુજ સરખું રે. સિદ્ધા. ૧
શ્રીમુખ મંદિરસ્વામી ખેલ્યા, હેત ધરી હરિ પાસે; ભજ્ય હાય તે નજરે ભાળે, પાપ તેનાં સહુ
www.kobatirth.org
નામે રૂ.
સિદ્ધા. ર
કઠીણુ અતિ ક્રર્માનાં ધન, 'ચગિરિવર કાપે; અનુભવ અમૃત પ્રગટે ઘટમાં, શિવરમણી સુખ આપે રે.
સિદ્ધા. ૩ સિદ્ધ અચળ ! સહજામ સ્વરૂપી 1 નિર્મળ નાથ ! નગીના, નિજ રૂપે રમતા રંગીલા, રંગ રસીયા । સભીના રે ।
સિદ્ધા. ૪
જીન્યુ' જે જગમાં મ્હારું, સાળ થયું એમ જાણુ; મનગમતુ મળીયુ માહનજી 1 ગિરિદર્શનનું ટાણું રે.
.
સિદ્ધા. પ
For Private And Personal Use Only
Page #139
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કુટિલ બુદ્ધિના ધારક જગમાં, કદાગ્રહ કરનારા; ગિરિવર દર્શન વિણ વદરિયે, દુઃખ સહિત ભમનારા રે.
સિદ્ધા. ૬ લાભ અનંતે માની મનમાં, પૂર્વ નવાણું વારા; રઢીયાળી રાયણની નીચે, પ્રથમ પ્રભુજી પધાર્યા .
- સિદ્ધા. ૭ આજ અમીરસ પીધે પ્રેમ, ફળીયે સુરતરુ સારે; અજિત અમર પદ ધારક પ્રભુજી ! સેવક જનને તારે રે.
સિદ્ધા. ૮
શ્રી આદિજિન સ્તવન. (હને મૂકીને ગયે છે મહારે છેલ રે–એ રાગ)
આદિનાથની અલબેલી મૂર્તિ મળી જે, પહોંચી મહારી જેથી ભવબેડલી જે. આદિ, ટેક. જોઈ મુખડું શરદના શશી સમું જે,
ળ સમ છે. હું તે હેતે પ્રભુના ગુણમાં રમું છે. આદિ. ૧ બાળી ભ્રમર ભ્રકુટી મનડું હળ્યું જે, દુખ આજથી હવે તે સઘળું ટળ્યું છે. આદિ. ૨ રંગરસિયા ! રસીલી તવ આંખડી જે, જોઈ જળમાં વસી કમળ પાંખડી જે. આદિ. ૩ દાંત દીપતા દાડમના દાણું સમા જે, મરુદેવીના નંદને ઘણી ખમા જે. આદિ. ૪
મા રમું જો.
ભાળ બ્રમર
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #140
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અમૃતરસથી ભરેલી કેમલ કાય છે જે, જેને નમવાથી દુઃખ દૂર જાય છે જે આદિ. ૫ નાથા નગરી અધ્યાતણ તમે જે, પ્રભુ! દર્શન તહાસં મહને બહુ ગમે છે. આદિ. ૬ દેઈ દશ ધરી હર્ષ તારી માતને જે, ભજીએ ભરત ભૂપતિના તાતને જે. આદિ. ૭ રસ શેલડીના દાનથી સુખી કર્યો જે, ભાવે શ્રેયાંસ અમર સુખને વર્યો છે. આદિ. ૮ સિદ્ધક્ષેત્રમાં સુધામ પ્રભુજીતણું , ભાવે ભેટી થયું દિલડું ખુશી ઘણું છે. આદિ. ૯ અજિત આશરે અખંડ એક આપને જે, મે માઠે દીઠે પ્રભુજીના જાપ જે. આદિ. ૧૦
શ્રી કુજિન સ્તવન. ( કેસરીયા થાશું પ્રતિ કીની રે-એ રાગ કુંથુ જિનવરજી ! અરજી ઉર મહારી અવધારજે, બુડતા બાળકની, બાહ્ય ગ્રહીને પ્રભુ ! તારજો. એ ટેક. ભવસાગરમાં ભમતાં ભમતાં, શરણ આપને આવે, પ્રેમમૂતિ : પુરુષોત્તમ પ્યારા ! દશ હમારું પાયો રે. કુંથુ ૧ આધિ વ્યાધિ ઉપાધિ ટાળી, બાળી વિષય વિકારે, શરણ રહ્યું સાચા સાહેબનું, દીઠા સુખ ભંડારા રે. કુંથુ ૨
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #141
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાદી અનંત સુખમાં રમતા, શિવરમણના સ્વામી, ક્ષાયિક ગુણધારી ગુણવંતા ! નિર્મળ ને નિષ્કામી રે ! કુયુ ૩ દુઃખહર ! સુખકર ! સ્વામી ! મહારાં, કષ્ટ કૃપાળુ ! કાપે, દેવ દયાળુ ! દયા કરીને, સેવક શિર કર સ્થાપે રે. કુંથુ ૪ ઉમિયા પુરમાં એપ અનુપમ, મંદિર મા હરનારું, ઉપાસના કરી અષ્ટ માસની, અજિત નાથ! છે તારું રે. કુંથુ ૫
ગિરનારમંડેન શ્રી નેમ પ્રભુ સ્તવન.
(મહાવીરજી મુજ માયાળું રેએ રાગ.) ગિરનાર વાસી ગુણ ગરૂવારે, નેમ નગીના ! શામળીયા શિવપદ લીના રે, નેમ નગીના ! ટેકો હું તે લળીલળી પાયે લાગું પ્રભુ! પ્રેમ અવિચળ માગું રે.
નેમ નગીના ! ૧ પાતળીયા! મારા! પિયુ! પિયુ! કરતી હું આવું, ગુણુ ગીત તમહારાં ગાઉં રે.
નેમ નગીના ! ૨ મોહનજી ! મહારા હદય-મંદિરમાંહી આવો, મને ભેદભેદ બતાવો રે.
નેમ નગીના ! ૩ નટવરજી ! ન્યારા શાને રહે છે મુજથી, છે સગપણ સાચું તુજથી ૨. નેમ નગીના. ૪ દયાળુ દેવા ! દયા કરે દીન જનની, આશા પૂરે મુજ મનની રે. નેમ નગીને ! ૫
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #142
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૪
દાતા શિવપદના ! દાયક નામ ધરાવા, સેવકને શીદ તરસાવે ૨
તેમ નગીના ૬
ત્રાતા ત્રિભુવનના 1 તારક છે! તમે સ્વામી, સિદ્ધ અવિચળ આતમરામી રૂ.
તેમ નગીના ! ૭
નાથજી ! મેં તે શરણુ ગ્રહ્યું છે તમારું, વળી અરજી નિત્ય ઉયારું રે.
www.kobatirth.org
તેમ નગીના! t
પ્રભુજી ! આપે! અજિત અમર પદ અમને, છે લાજ અમારી તમને રે.
તેમ નગીતા ! ૯
શ્રી અજારાપાર્શ્વનાથ સ્તવન. (માતા મરુદેવીના નંદ એ રાગ)
વ્હાલા ! વામાદેવીના નન્દ ! અજરામર જિનરાજ ! વિનતિ સુણે અમ્હારી ?, વિનતિ સુણે અમ્હારી ?, મહેર કરી મહારાજ ! આપજો પદ અવિકારી ?. એ ટેક. અશ્વસેન કુલદીપક ! છપક !, કામ ક્રોધ મદ માન, વારાણસીના વાસી વિભુજી ! ધરીએ તુજ ગુણુ ઘ્યાન. વ્હાલા. ૧ પ્રભાવતી રાણીના પ્રિયતમ, જ્ઞાન ધ્યાન ભડાર; તાપસ તારી નાગ ઉગારી, ત્યાગી દીધેા સ'સાર. વ્હાલા.
સંયમ રસીયા વસીયા વનમાં, સુંદર સર્વર તીર; વનહસ્તી કરી ભક્તિ શિર પર, ઢાળે નિમળ નીર, વ્હાલા. ૩
For Private And Personal Use Only
Page #143
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૫
વૈર વિચારી જેઈ પ્રભુને, ઊભા વડત પાસ; મેઘમાળી જળ બહુ વરસાવે, મરત બનીને ખાસ. બહાલા. ૪ ધરણેન્દ્ર પદ્માવતી આવી, કરીને સમય વિચાર; પ્રભુ મહિમા પ્રેમે ગાતાં, અટકાવે જળધાર. વહાલા. ૫ સમતામાં રહી કેવળપદ લહી, અજર અમર અવિકાર; શિવસુખ પામ્યા તે જિનવરની, પ્રતિમા તારણહાર. હાલા. ૬ કલ્પવેલ ચિંતામણિ સ્વામી ! ચિંતા દૂર કરનાર; રઘુનંદનના તનની પીડા, પળમાંહે હરનાર. વહાલા. ૭. સુરભુવનમાં સેવા પામી, જે પ્રતિમા બહુ કાળ; કળિકાળમાં જાગતી જ્યોતિ, અંજારમાં છે હાલ. વહાલા. ૮ જગલુરુ પદવીના ધારક, વિજયહીરસૂરિરાય; અજિત અમર પદ ઈચ્છક પોતે, પ્રેમે પ્રણમે પાય. વહાલા. ૯ ઉનામાં યાત્રાળે આવી, કર્યા પ્રભુદર્શન; મોરારજીની ભક્તિ ભાળીને, અજિત થયે પ્રસન્ન. વહાલા. ૧૦
શ્રી ઘંઘામંડન પાશ્વજિન સ્તવન. (મહાવીરજી મુજ માયાળુ રે–એ રાગ.) ઘોઘામંડન નવખંડા રે, પાશ્વ જિમુંદા ! શરણે આવ્યો સુખ ચંદા રે, છે સુખકંદ. ટેક.. પ્રભુજી! મહારા ચારે ગતિમાં હું ભમીયા;
તવ ચરણે નાથ ! ન નમીયો ૨. પાશ્વ-૧
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #144
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
૪૬
અલખેલા ! હું તે અભિમાનથી અકડાયા;
વળી પ્રપચમાં પકડાયા હૈ. પામર ૭મીક્ષા ! હું તે શાસ્ત્રમર્યાદાઓ છેડી,
પ્રતિમામાં પ્રીતિ ન જોડી રૂ. પા–૩ ર્ગીલા ! મુજને પરનારી લાગી પ્યારી,
પશુ ભક્તિ ન કીધી તમારી ૨. પાર્શ્વ-૪ રસીયાજી ! હું તે રાચી રહ્યો પરધનમાં, મદ મેહ થયા બહુ મનમાં રે, પાપ નાથજી ! મ્હે તેાનિન્દા કરી મુનિવરની, હાર્યાં માજી નિજ ધરની ૨.
માહનજી ! મ્હારા અવગુણુ સામુ` ન જોશે, છે અગણિત મુજમાં દોષો રે.
પાર્શ્વ-૮
ક્રયાના દરિયા ! દયા કરીને ઉગારી, ભવસાગર પાર ઉતારા રે. ભવ વનમાં ભ્રમતા ભાવનગરથી હું' આવ્યે. પ્રભુ ! અજિત મનમાં ભાગ્યે રૂ. પા~~
પાક
પાર્શ્વ-૭
શ્રી અમીઝરા પાર્શ્વનાથ સ્તવન, (શ્રી સ'ખેશ્વરા પ્રભુપાર્શ્વ જિનવરા—એ રાગ.)
શ્રી અમીઝરા ! પ્રભુ ! પા દુઃખહરા ! ત્રાતા ! દાતા 1 ભ્રાતા ! માતા જય જિનેશ્વરા ! ટેક.
For Private And Personal Use Only
Page #145
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૪૭
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્રમ ક્રોધ માયાને માર્યા, ભમીએ કાળ અનંત,
શરણે આવ્યા સેવક જાણી, સહાય કશ ભગવત. શ્રી-૧ મેાડ વૈરીએ મુઝાબ્યા બહુ, ભૂલ્યા નિજગુણ ભાન, સમજાયે! સદ્ગુરુએ મુજને, છતાં ન આવી સાન. શ્રીર અવગુણુ ભરિયા દાષને દયા, વિરયે। કુમતી નાર, પેાતાને જાણી જિનવરજી ! ભવજળ પાર ઉતારશ્રી-૩ પારસમણિ સમ પ્રભુતા ધારક, પાર્શ્વનાથ ભગવાન સ્પર્શે જરા જો થાય તમારા, ખૂબ અનુ ગુલતાન. શ્રી-૪ અમી વરસાવી અમર અનાવા, રાખેા સેવક લાજ; અગડેલી ખાજી સુધારી, આપે અવિચળ રાજ.
સુ ંદર સારઠ દેશમાં શોભે, ઊના શહેર ગુન્નજાર; વિચર્યા સૂરિ વિજયહીર જ્યાં, પ્રભુ ભેટ્યા સુખકાર. શ્રી-૬ પ્રભુ ગુણુ રમતાં પરણુ વમતાં, ધરતાં નિળ ધ્યાન; ચરણુકમળનું શરણુ ગ્રહીને, અજિત બન્યા મસ્તાન. શ્રી-૭
www.kobatirth.org
શ્રીપ
પ્રભાસમડેન શ્રી ચન્દ્રપ્રભુ સ્તવન. ( કેસરિયા થાશું પ્રીતકીની રે—એ રાગ. ) ચિત્ત ાંટયુ* મ્હારું, ચન્દ્ર વિભુના ગુણુમાનમાં; મન મસ્ત અન્યું છે, વિમળ પ્રભુના શુભ ધ્યાનમાં. શાંતસ્વરૂપી અમીરસ ઝરતી, કરતી દુઃખ સહાર; કલ્પવેશ ચિન્તામણિ સરખી, પ્રભુ મૂતિ સુખકાર ૐ. ચિત્ત ૧
ટેક.
For Private And Personal Use Only
Page #146
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮
શમ દમ ગુણુના દરિયા સ્વામી, ભરવરૂપે રમતા; ક્ષાયિકભાવ ભર્યા જિનવરજી ! પૃથ્વી પર વિચરતા છે. ચિત્ત ૨ સુખકરસાગર કાંઠે આવી, કાઉસગ્નમુદ્રા ઠાવે; સાગરપતિ અતિભક્તિભાવે, નિજળ સ્થાન બનાવે છે. ચિત્ત ૩ રમણિક રચના સમવસરણની, રચતા સુરપતિ ભાવે; પ્રભુ વાણું લટકાળી જાણી, ચન્દ્રશેખર નૃપ આવે ૨. ચિત્ત ૪ નમન કરી નરપતિ પ્રભુ પાસે, અનુભવ અમૃત માગે; ભેદજ્ઞાન પામી ભવ બન્ધન, તીવ્ર ભાવથી ત્યાગે રે. ચિત્ત ૫ તીર્થ સ્થાપવા ધરણુપતિ, ધરણી પર ચત્ય ચણાવે; ચન્દ્રકાન્ત મણિકરી પ્રતિમા, મહિમા સાથ ભરાવે છે. ચિત્ત ૬ ચતુર ચન્દ્રશેખર મુનિવરજી, વિચરતા ત્યાં આવે; ચન્દ્રકીર્તિ નૃપતિ પ્રતિબંધી, ચન્દ્ર પ્રભાસ વસાવે રે. ચિત્ત ૭ આદિ અજિત શાન્તિ મલિ ને, નેમ પાથ મહાવીર ઝળહળતાં જિનબિંબ ભરાવી, પામ્યા ભવજળ તીર રે. ચિત્ત ૮ પૂર્ણ ચન્દ્ર પ્રભા સમ શીતળ, પ્રભુ પ્રતિમા મન હરતી; અજિત આપદા દૂર નિવારી, ભજન અમીરસ ભરતી રે. ચિત્ત ૯
શ્રી ગિરનાર સ્તવન ( સગપણ હરિવરનું સાચું એ રાગ ) ચાલ સખી ! ગિરનાર જઈએ,
લાખેણે લહાવો લહીએ;
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #147
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
નિરખી નેમનાથ પાવન થઈએ,
ચાલ સખી ! ગિરનાર જઈએ. ૧ પ્રભુજીની મૂર્તિ કામણગારી,
અંતરમાં ગુણવંતી ગમનારી; લાગે ઘણી પ્રાણથી પ્યારી,
ચાલે સખી ! ગિરનારે જઈ એ. ૨ શરણુંકેરી લાજ સદા રાખે,
નરક દ્વાર નિવારી નાખે; ભ્રમણુતા ભવનની ભાગે,
ચાલે સખી ! ગિરનાર જઈએ. ૩ સાધુકે સ્વામી છે સુખકારી,
જગતકે માલિક જયકારી; દર્શને આવે નિત્ય નર નારી.
ચાલ સખી ! ગિરનારે જઈએ. ૪ ઉત્તમ ટાણે હાથમાં આવ્યું છે,
મોહનજીએ મન લલચાવ્યું છે; આવરણ મૂળ અલગું કરાવ્યું છે,
ચાલ સખી ! ગિરનાર જઈએ. ૫ આપણુ છેએ એમનાં અનુરાગી,
લગન સદા લક્ષ વિષે લાગી;
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #148
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૦
જ્યોતિ રૂડી પ્રેમતણી જાગી,
ચાલ સખી ! ગિરનારે જઈએ. ૬ પ્રભુ વિના દુઃખઠાં કોણ હરે ?
કૃતારથ દુનિયામાં કોણ કરે ? ઈતર કામ કોણ હવે આદરે ?
ચાલ સખી ! ગિરનારે જઈએ. ૭ લોકલાજ ત્યાગી દર્શને ચાલે !
મહાસુખ મહાપદમાં મહાલે; અજિત પીવો પ્રેમ સુધા પ્યાલે,
ચાલ સખી ! ગિરનાર જઈએ. ૮
શ્રી સમેતશિખરસ્તવન. (આ શી? આડાઈ ત્યારી મનડા રે હારા–એ રાગ)
સમેતશિખર મુજને વ્હાલું લાગે છે, પ્રકટ વસે છે બહાલા પારસનાથ સખી ! સમેત, ટેક. આટલે સંદેશે જઈને કહેજે પ્રભુને, ભવરૂપ દરિયામાં કયારે ઝાલશો હાથ સખી ? સમેત. ૧ ક્રોધ અગ્નિની જવાળા મુજને બાળે છે, કૃપા વારિને કયારે કરશે વરસાદ સખી ? સમેત. ૨ કામસ્વરૂપી હસ્તી કરી નાખે છે, શઠતાસ્વરૂપી સિંહ કરે છે સાદ સખી ! સમેત. ૩
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #149
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુષ્ટિ ન જાણું આ તો રાન. ભયંકર, નજરે ન આવે પ્રેમ પ્યારે સુપથ સખી ! સમેત. ૪ હું તે દાસી છું મારા પાર્થપ્રભુની, સહજ સલુણે હારી કેડી કંથ સખી ! સમેત. ૫ હિંસા ઉલૂક જ્યાં ત્યાં શોર કરે છે, આળસ અજગરકેરે ભારે છે ત્રાસ સખી ! સમેત. ૬ કુટુંબ કબિલે સાચાં શિયાળવાં છે, ઘેરી રહ્યાં છે મુજને આવી ચોપાસ સખી ! સમેત. ૭ અંતરના બેલી મુજને કયારે ઉગારશે ? હૈયામાં હવે મને કાંઈ નથી હામ સખી ! સમેત. ૮ કરના સાગર પ્રભુજી જ્ઞાન ઉજાગર, વહાલું લાગે છે વહાલા આપનું ધામ સખી ! સમેત, ૯ અમીરસ ઝરતી મૂર્તિ પ્યારી લાગે છે, કુમુદને હાલે જેવો શરદને ચંદ સખી ! સમેત. ૧૦ સમેતશિખર વાસી શામળીયા વહાલા ? વામા માતાના રૂડાં લાડીલા નંદ સખી ! સમેત. ૧૧ નટડીની દેર ઉપર સુરતા છે જેવી, એવી પ્રભુમાં બહેની ! મહારી છે પ્રીત સખી! સમેત. ૧૨ અજિતસાગર સૂરિ એ રીતે બેલે; પ્રભુએ સંભાળી રૂડી રાખી ને રીત સખી ! સમેત. ૧૩
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #150
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
પર
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
શ્રી કેશરીયાનાથ સ્તવન
એ રાગ.)
( એધવરાય ! અમને
તિ॰ ૬
દેશ મેવાડ દીપાવ્યે પ્રભુજી ! ફૂલેવા નગરમાં નિવાસ, નિળ નાથ કેસરી. દર્શન દેઈ મ્હારા દેષ દબાવ્યા, પ્રગટાવ્યા આમ પ્રકાશ. શી ઉપમા આપુ' આદિ પ્રભુને ? મહિમા કહ્યો નવ જાય. દર્શને આવે છે લેાક હારે, પૂરે પ્રભુજીના પાય. દર્શન પામીને વિપદાએ વામી, કીધી પાવન મ્હારી કાય, આદિનાથતણે મહિમા અન ંતા, સ્વામી પવિત્ર સદાય. આંખલડીમાંહિ અમૃત વરસ્યાં, પ્રગટી છે પૂર્વની પ્રીત. નિ॰ છ સરકાર જાગ્યા તે ભય મ્હારા ભાગ્યા, વાત મટી વિપરીત. નિ૦૮ ચંદ્રમાં પ્રીતિ ચકારની જેવી, પદ્મને સૂર્યપ્રકાશ, નિ॰ ૯ એવા અચળ હારા સ્નેહ સેાહાજો, શબ્દને જેવુ આકાશ. નિ॰ ૧૦ સ્પર્શીને સંબધ જેવા પવનમાં, એવા હું એમને દાસ, નિ૦ ૧૧ અગ્નિને ઉષ્ણુતા જેવી છે વ્હાલી, એવા રહેજો વિશ્વાસ. નિ॰ ૧૨ દૃષ્ટિ મ્હારી પ્રભુ ચરણેામાં રહેજો, સેવામાં કાયા સદાય. નિ૰ ૧૩ અજિતસૂરિ શુભ અરજ કરે છે, ચિત્તમાં નિરંતર વ્હાય. નિ૦ ૧૪
statation
નિ૦ ૨ નિ૦ ૩
નિ॰ ૪
નિ૦ ૫
શ્રી તારગાતી
સ્તવન.
( ઓધવજી સદેશે। કહેજો શ્યામને—એ રાગ.) તારંગાનું તીથ અતિ રળિયામણું, અજિત જિનેશ્વરકેરું ધીંગુ’ ધામ ને,
For Private And Personal Use Only
Page #151
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૩
મનમાની શ્રી મનમોહનની મૂતિ,
નિરખી અંતર ઉપજે છે આરામ જે. તારંગા– દર્શન કરતાં સઘળાં કષ્ટ કપાય છે,
અંતરમાંહી ઉત્તમ આનંદ થાય છે; પ્રભુની સાથે નેહ બંધાણે સર્વથા,
વાળું પણ મન ઘડી બીજે નવ જાપ જે. તારંગા-૨ તારંગાની ધન્ય ધરા સુખ આપતી,
ધન્ય ધામ ને ધન્ય એ ગિરિરાજ જે; દર્શન કરતાં દીવ્યજનોને ધન્ય છે,
અજિત પ્રભુજી અંતરને વિશ્રામ જે. તારંગા-૩ પ્રેમ વધે છે પુણ્ય પ્રતિમા પેખતાં,
અધિક અધિક ઉપજે છે પ્રભુ! અનુરાગ જે, નિર્ભાગી જનથી તે દશને નવ બને,
માનવ કાયા શુભ દર્શનને લાગ જે. તારંગ-૪ આપ ચરણની સેવા શ્રી પ્રભુ ! આપજે,
મુખડે દેજો આપણું શુભ નામ જે; પાવનકારી પૂર્ણ રવરૂપ પરમેશ્વરા !
આપ વિના નથી અન્યતણું કંઈ કામ જે. તારંગા-૫ અળગી કરાવો અંતર કેરી આપદા,
અગમ અગોચર આનંદધન અભિરામ જે; મોંઘી મિલકત હારી છો મહારાજ !
સાચા સ્વામી દીવ્યસભાના દામ જે. તારંગા-૬
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #152
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૫૪
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બેલી મુજ થાળે! હૈ દીનાનાથજી ! મન વચને મહિમા નવ કીધા જાય એ; અજર અમર અવિનાશી જિનવર! આપ છે!, અજિતસૂરિ શુભ ગાન તમ્હારું ગાય જે. તારંગા-૭
શ્રી સંભજિન સ્તવન.
( વીર કુંવરની વાતડી કેને કહીએ—એ રાગ) આત્મ ઉદ્ધારણ કારણે ચાલે! જઇએ, હાંરે ચાલેા જઈએ ? ચાલે જઈ એ;
હાંરે પ્રભુ સંભવ દ્વાર, આમ ઉદ્ધારણ કારણે ચાલે જઈએ. એ ટેક.
વ્હાલા મધુરસ કરતાં મીઠડા ઘણા લાગે,
હાંરે ધણા લાગે ? ઘણા લાગે;
www.kobatirth.org
હાંરે આવે હેત અપાર. આમ ૧
વ્હાલે પ્રાણુજીવન પરમાતમા સુખદાઈ, હાંરે સુખદાઈ રે સુખદા;
હાંરે સાધુને ઋણુમાર. આત્મ૦ ૨
જેનુ નામ સાધામણુ સૃષ્ટિમાં ઘણું શેત્રે, હાંરે ધણું શોભે રે ધણુ શેણે;
•
હાંરે ૐ સ ંભવનાથ. આત્મ૦ ૩
For Private And Personal Use Only
Page #153
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૫
મને પ્રેમ વધે પ્રભુ ઉપરે જાઉં વારી, હાંરે જાઉં વારી રે જાઉં વારી;
હારે રટું દિવસ ને રાત. આભ૦ ૪ લાગી પ્રેમ કટારી એ દેવની મહારા મનમાં, હાંરે મહારા મનમાં રે હારા મનમાં;
હરિ થાશે મોંધા મેં માન. આત્મ) ૫ મહારું જીવન પ્રભુજીના હાથમાં સાચો સ્વામી, હાંરે સાચો સ્વામી રે સાચે સ્વામી;
હરે દેશે જ્ઞાનનાં દાન. આમ ૬ જેવી ચંદ્રની વૃત્તિ ચારમાં રહી વળગી, હરે રહી વળગી રે રહી વળગી;
હારે હારી સંભવમાંહી. આત્મ૦ ૭ સૂરિ અજિતને સ્વામી શિરામણ મન માન્યો, હાંરે મન માન્યો રે મન માન્યો;
હારે બીજું શરણું ન કાંઈ. આત્મ૦ ૮
શ્રી સુમતિ જિનસ્તવન. (હારે દીવાળી થઈ આજ—એ રાગ) દુનિયાના દુષ્ટ દમામ, સુમતિ પ્રભુ સુખદાઈ એ ટેક. સુમતિનાથ ! સુમતિ શુભ દેજો, કુડ મતિનું નથી કામ રે; ધર્મધ્યાન કરવામાં ધીંગી, હૈયે દેજે હામ. સુમતિ, ૧
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #154
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૬
વહાલ વધે છે હાલમ તુજ પર, રૂપ અતિ રમણીય રે; ક્ષણ ક્ષણ પ્રત્યે પ્રિયતા પ્રગટે, પ્રભુ લાગો છે પ્રિય. સુમતિ. ૨ સુમતિ વિના શું સાધન કરીએ? ફૂડ મતિને અંધકાર રે; દષ્ટિ ન દેખે કઈ વસ્તુને, અમુઝણ થાય અપાર. સુમતિ. ૩ સુમતિ દયા દર્પણ છે સાચું, દીવ્ય તત્વ દેખાય રે; અમૂલ્ય રત્ન નિજ હાથે આવે, શાશ્વત સુખ સહાય. સુમતિ. ૪ દર્પણ ઊંધું દુષ્ટ મતિ છે, દેવ નહી દર્શાય રે; દુર્મતિ માટે દૂર કરીએ, જન્મ ન એળે જાય. સુમતિ. ૫ દેહ-દેવળમાં દીપક પ્રગટ, જાય તિમિર ઘન ઘેર રે; દર્શન આપે દેવ નિરંજન, નિર્મળ નવલ કિશોર. સુમતિ. ૬ હું અજ્ઞાની કંઈ નવ જાણું, ભવ વનમાં ભમનાર રે; જૂઠું બેલું જન્મી જગમાં, ત્યાં તમે સુમતિ દેનાર. સુમતિ. ૭ દેહ વરૂપી રથમાં બેસી, જીવ ફરવાને જાય રે; પ્રબળ અશ્વ પચેંદ્રિય જોડ્યા, સારથી મન છે સદાય. સુમતિ. ૮ એ સારથીને સમજાવાને, સુમતિનાથ સુજાણ રે, અજિત કહે હે કરુણાસાગર ! ઘો સન્મતિનાં દાન. સુમતિ. ૯
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #155
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૫૭
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી પાર્શ્વનાથ જિનસ્તવન, (મેરે મૌલા—એ રાગ. )
અને વ્હાલા લાગ્યા પાર્શ્વનાથ સખી ! એ તો વિશ્વ સકલના છે તાત સખી !
મ્હને
સાખી– દર્શન કરે. જો એક ફેરા પાપ એો જાય છે, વૈરાગ્યકેરા વાયરા એ માર્ગમાંહી વાય છે. ભવસાગરમાં ઝાલે હાથ સખી ! મ્હને
સાખી~મા વિશ્વમાં શી શાન્તિ છે જ્યાં ત્યાં દિસે છે આપદા, સંસારનાં સુખ ત્યાગવાં એ જાણીતા છે કાયદા. નક્કી જોયુ નથી કશા કાથ સખો ! તે સાખી –સાગરતા સતપુંગ થતાં ટળી જાય છે. સરિતાપણું, પ્રભુ પાન સ`ગમ થતાં મટી જાય છે માનવપણું. એવા પાપ્રભુના સાથ સખી ! મ્હને સાખી-મુજ વાણીમાં-વાણી પ્રભુની પ્રેમપૂર્વક વ્યાપજો, મુજ રૂપમાં રૂપ પાતુ આનંદપૂર્ણાંક આવજો;
એ તે સાચી માતા સાચા તાત સખી ! મ્હેતે
www.kobatirth.org
સાખી– મણિ પાર્શ્વ ક્રૂરા સોંગથી લેઢાતળું સેતુ અતે,
પ્રભુ પાકેરા ધ્યાનથી આત્માય પરમાત્માય અને. મુનિ હેમેન્દ્રની એ સાચી વાત સખી ! મ્હને
For Private And Personal Use Only
Page #156
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૫૮
મુનિરાજશ્રી હેમેંદ્રસાગરજીકત સ્તવને.
શ્રી કષભદેવ ચૈત્યવંદન.
(ભુજંગી છંદ) પ્ર ! નાભિરાજાતણું પુત્ર પ્યારા,
ભવોભોધિથી ભવ્યને તારનારા; નથી વિશ્વમાં સાથ એકે હમારે,
અને સદા આશરે છે તમારે. મરુદેવીનું નામ આપે દીપાવ્યું,
તમે ધર્મના વૃક્ષનું બીજ વાવ્યું અહીં ખકને ખેલ છે ખાસ ખારે,
અમને સદા આશરે છે તમારે. વણ ધામમાંહી ઘણી મૂર્તિ પેખું,
ઘણું દિવ્ય હું આપનું રૂપ દેખું; વિભો ! વિશ્વને આપદાથી ઉગારે,
અને સદા આશરે છે તમારે. નમું વારે વારે તજી ગર્વ પ્યારા, | હણો કચ્છ લાખે છતાં દેષ મારા; તમે બુદ્ધ બ્રહ્મા હરિ શંભુ રૂપે,
પ્રભુ વીતરાગી નમું દિવ્ય પાયે.
૩
૪
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #157
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
મને ફ્મ્ય મૂત્તિ વિષે રૂડા પથ મેં
સદા આપ ધ્યાને રમુ
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
પ
પ્રેમ લાગ્યા, આપ પ્રેમે પીછાણ્યા; હુ પ્રમાદે,
નમે આળ હેમેન્દ્ર હું નાથ! પાડે.
શ્રી શાન્તિનાથ જિન ચત્યવંદન (શિખરિણી)
ચવ્યા જ્યારે કુખે જનની અચિરાની વિભુવરા, મળી શાંતિ વિષે કલહ ટળી નાથ ! ગંભીરા, સદા શાંતિધારી સુભગ મુખ શાથે મનહર, પ્રભુ શાંતિ સ્વામી! સુખકર છબિમાં ચિત્ત ઠરે, વિભુ ! જ્ઞાની યાગી જગપતિ અનતું ખળ કરે, ગ્રહી સેવા એની દુઃખહરણ રહાયે જન તરે; કૃપાળુ પ્રેમેથી સકળ ભવના સંકટ હરે, હિતાર્થી ભજ્યેાના પરમ સુખ તીર્થંકર કરે. અશાંતિમાં જ્યાં ત્યાં કહ્યુ દુઃખભાગી જગ હતું, અને ના કા' જ્ઞાની-જન ગહિતે કાંઈ કરતું, પ્રભે ! આવી વિશ્વ શમન કરી આ ત્રાસ સર્વે, થયા ચક્રી ન્યાયી વિભવ–મય ખંડા ષડ્ વિષે. સુખે! સર્વે ત્યાગી જિનવર શ્યા નાથ જગના, અચાવ્યા પારેવા નૃપતિ જનમે મેમ્બરથના;
૧
૩
For Private And Personal Use Only
Page #158
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
બન્યા પૂરા જ્ઞાની જગત ઉપદેશ્ય દિશ દિશે. પ્રભો ! હારા ચણે મૃતણું રૂડું લાંછન દિસે. અશાંતિના સ્થાને અરપણ કરી શાન્તિ જગને, નમું ભાવે તેને અલખ અવિનાશી શરણને; વિરાગી મૂર્તિને સુર અસુર પ્રેમે અતિ નમે, પ્રભુ શાતિનાથે હરખ ધરી હેમેન્દ્ર પ્રણમે.
શ્રી પાર્શ્વનાથ જિન ચિત્યવદન.
(હરિગીત) શ્રી પર્વનાથ પ્રભુ કૃપાળુ પ્રેમે શિવપદ આપજે, ચિન્તામણી જગના ગુરુ ભવદુઃખ સર્વે કાપશે; ત્રિભુવનપતિ અવિનાશી કેવળજ્ઞાનીની ન્યારી ગતિ, જે સમયે સર્વ ભાવે જાણતા ગુણ છે અતિ, શ્રી અથવસેન નરેન્દ્રના કુલચંદ્ર રમ્ય પ્રકાશતા, વામા સતીના લાડીલા જનશ્રેયમાં બહુ રાચતા; ધરણેન્દ્ર નિશદિન ધ્યાન ધર એ જ જાણી સંપતી. હસ્ત નવ પરિમાણુ કાયા વર્ષ શત આયુષ્યનાં, આત્મભાવે ભક્તિ કરતાં, પાપ જાય મનુષ્યનાં; દિવ્યાત્મધ્યાની જ્ઞાન ઉદધિ, ચારિત્રદાતા આપ છો, હેમેન્દ્ર શાશ્વત સ્થાન-શિવપુરનું ચહે તે આપજે.
૩
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #159
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીર સ્વામી ચૈત્યવંદન.
(વસંતતિલકા વૃત્ત ) ક્ષત્રિયકુંડ પુરમાં જનમ્યા પ્રભુજી, સિદ્ધાર્થ તાત ત્રિશલા જનની સુગુણી; કૈવલ્ય જ્ઞાન મળીયું જગ તુચ્છ ભાસ્યું, બધીજ જગ બધું શુભ પંથ વાલ્યું.
તેર વર્ષ લગી જીવન શ્રેષ્ઠ ગાળ્યું, જેમાં જગે નવિન અભુત તત્વ ભાળ્યું, સ્થાપ્યા રૂડા ગણધર શુભ જન સંધ,
જ્યાં ગૌતમે પ્રથમ સ્થાન લીધું અભંગ. દીપોત્સવી અખિલ વર્ષતણે જ અંત, નિર્વાણુ તે દિન ગયા પ્રભુ શ્રેષ્ઠ સંત; જેના સદા રમણથી શિવપંથ પામે, હેમેન્દ્ર વીર ચરણે નિજ શિર નામે.
શ્રી સિદ્ધચક સ્તવન (રખીયાં બધા ભેયા એ રાગ.) પ્રાપ્તિ મંગલ શિવસુખની, નવપદના ધ્યાને રે, ટેક. અરિહંત સિદ્ધ સૂરિ, વાચક સાધુ પરમેષ્ઠી; દર્શન શાને ચારિત્ર, તપથી જે માને છે. પ્રાપ્તિ. ૧ દેવ, ગુરુ ધર્મ કે, આરાધન સુખ દેનારું; જિનવર પ્રાપ્તિ કરનારું, ગાઓ ગુણગાને રે. પ્રાપ્તિ ૨
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #160
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુણીજનનું ધ્યાન ધરતાં, કર્મો મૂળથી સૌ ટળતાં; ફળ તેથી વાંચ્છિત મળતાં, ભવજન તે જાણે છે. પ્રાપ્તિ. ૩ ગાયા જેના ગુણ શકે, ઉજજ્વળ જે આગમ પત્રે; સુખકારી સિદ્ધચકે નાચે ઉર તાને રે. પ્રાપ્તિ ૪ કીતિ દિશ દિશમાં વ્યાપી, હરકત ભવભીની કાપી; સ્થિરતાને ઉરમાં સ્થાપી, લાવે જે જાને રે. પ્રાપ્તિ ૫ જયકારી નવપદ સેવા, અપે અવિચલ સુખ મેવા; ધ્યા એ સુખપદ લેવા, વાંકું સુજાણે રે. પ્રાપ્તિ ૬ ધ્યાને કુશળતા રાખે, જ્ઞાને મધુરતા ચાખો; હેમેન્દ્ર જિનને પેખે, આત્મ પીછાને રે. પ્રાપ્તિ છે
ગતમ-વિલાપ, ( પીવાળાના ટોળાં ઉતયાં. ) આ શું સૂઝયું પ્રભુજી આપને ? એ ટેક, મહાવીર આપ જ ગૌતમકેરા (૨) અમૂલા આધાર–પ્રભુ આ શું. ૧ દેવશર્માને પ્રતિબોધવા, મેલી મને દૂર કર્યો શું (૨) વિરજી પ્રાણાધાર–પ્રભુ આ શું. ૨ મૂકે અટુલે મને આખરે, ગૌતમ! ગૌતમ ! અમૃત વાણે (૨) કરશે કાણુ પિકાર ?-પ્રભુ આ શું. ૩
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #161
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કેને “ભદંત' કહીને વંદું ? હારા વિના પ્રશ્ન કરું કયાં ? (૨) શંકાના હરનાર–પ્રભુ આ શું. શિષ્ય ઘણું છે ત્યારે મુજ સમા, મારા અંતરે હારા પ્રેમને (૨) સંધાયે છે તાર–પ્રભુ આ શું. સ્વાર્થી થયા મોક્ષ પામવા, પારખું ના મેં આપનું હૈયું, (૨) તુચ્છ મારો અવતાર–પ્રભુ આ શું. મિથ્યાત્વી ઘુવડ સમા ગજશે, અજ્ઞાનમાંહી ડૂબેલાને કાઢશે કોણ બહાર ?–પ્રભુ આ શું. ૭ ભાનુ સમાં તમે તેજમાં, ભારત શોભા નષ્ટ થઈ છે, આપ જ સઘળો સાર–પ્રભુ આ શું. ૮ ચરણે ડ ચંડકેશીયે, સમતા આપી આપે ઉગાર્યો (૨) મેક સ્વર્ગ મોજાર–પ્રભુ આ શું. ૮ ચંદનબાળાની તેડી બેડીઓ, મહદ બાકળા રવીકારીને; સુતિ દીધી નિરધાર–પ્રભુ આ શું. ૧૦ મેક્ષે જતાં ન લીધે સાથમાં, ઓછું એમાં થાત શું આપનું ? ભૂલી ગયા સહુ પાર–પ્રભુ આ શું. ૧૧
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #162
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
છેલ્લી પળે નિરખ્યા નહિ અહિં આ આવી જોઉં ત્યારે, લાગે બધે અંધકાર–પ્રભુ આ શું. ૧૨ આ શું વડું મમતાભર્યું? તું વીતરાગી, ને હું છું રાગી, સમયે નહિ લગાર–પ્રભુ આ શું. ૧૩ વીતરાગકેરા ચિંતને, ક્ષયકએ આરહ્યા પામ્યા પૂર્ણ પ્રકાશ–પ્રભુ આ શું. ૧૪ લીમી ગૌતમ થયા, પ્રાત:કાળે કેવળજ્ઞાને, પ્રકાશ્યા અપાર–પ્રભુ આ શું. દન્દ્ર સ્થાપ્યા પ્રભુ સ્થાનમાં, અમૃત જેવી વાણું જેની, બધ પામ્યાં નરનાર–પ્રભુ આ શું. ૧૬ ગૌતમ રમરે જે પ્રભાતમાં, હસથી પામે મીઠા મેવા, (૨) થાય પછી ભવપાર–પ્રભુ આ શું. ૧૭ અજિત જ્ઞાની ગૌતમ મુનિ, મુનિ હેમેન્દ્ર ભજે શુભ ભાવે, (૨). ખેલે અંતરદ્વાર–પ્રભુ આ શું.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #163
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૫ શ્રી ચિંતામણિ પાશ્વનાથ સ્તવન.
(રાગ–ભીમપલાસ) મંગલ દર્શને આનંદકારી,
પ્રભુ પાર્શ્વ જિનેશ્વર સુખકારી; પ્રેમલ મૂતિ હદયે ધારી,
દિનરાત જપું પ્રભુ દુખહારી. પ્રભુ ટેક. લવલેશ પડે ને ચેન જરી,
તુજમાં બનું તન્મય સહુ વિસરી; તુજ વિણ બીજે નવ આંખ ઠરી,
પ્રભુ પાર્શ્વ જિનેશ્વર સુખકારી. તવ દર્શનમાં ઉર આ હસતું, - ચિતડું નિશદિન તુજમાં વસતું; ના અન્ય સ્થળે મનડું ખસતું–પ્રભુ પાર્શ્વ• ૨ ગુણ ગીત ગાઉં તે તુજ ગાઉં,
કરી ધ્યાન અતિશય હરખાઉ, મૂર્તિ મનહર હદયે લાવું –પ્રભુ પાર્થ૦ ૩ અમૃત વરસે તુજ નયન વિષે,
શિવસુખ સુખકર ચરણે જ દિસે; તુજ નામ વિષે અતિ હર્ષ વસે–પ્રભુ પાર્શ્વ૦ ૪
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #164
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
મદ મોહ મદિરાપાન કરી,
નિજ ધર્મ ભૂલ્યો મસ્તાન બની; કિંમત સમજ્યો ના શુભ પળની–પ્રભુ પાર્શ્વ. ૫ પટકાઈ જગત પ્રપંચથકી,
તવ ગુણ જપવા રસના અટકી; મધુ વાણી સદા હૃદયે ખટકી–પ્રભુ પાશ્વ ૬ સાગબળે મિથ્યાત્વ ટળ્યું,
શુભ માર્ગ વિષે મુજ ચિત્ત વળ્યું ચિંતામણિ પાર્શ્વનું નામ મળ્યું–પ્રભુ પાર્શ્વ૦ ૭ કીતિ, યશ સર્વે તુજને ગણું,
મુજ સર્વ કષાય કુટીલ હણું; પદ ઈંદ્ર કે ચન્દ્રનું અલ્પ ભણું–પ્રભુ પાW૦ ૮ અનિથી તાર્યો સાપ બળે,
ધરણેન્દ્ર બનાવ્યો શ્રેષ્ઠ પળે; કમઠાસુરના અપરાધ ટળે–પ્રભુ પાર્શ્વ, ૯ જાગૃત સ્વને પ્રભુને જ ભજું,
ઉરના સઘળા ભમ તાપ તજુ; શિવપુરકેરે શુભ માગ સજું–પ્રભુ પાW૦ ૧૦ તુજ ચરણની છાયા સુખરાશિ,
બુદ્ધિ ગુણ ગાવાની પ્યાસી; હેમેન્દ્ર અજિત પદ અભિલાષી–પ્રભુ પાર્શ્વ૦ ૧૧
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #165
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૭
શ્રી મહાવીર સ્વામી સ્તવન. (આવ આવે એ વીરસ્વામી મારા અંતરમાં) એ પ્રેમે એ! ત્રિશલાનંદન, જ્ઞાન સુવા સુખધામ—રેક પામર જન અજ્ઞાની નયને, મેહ મમતને લેખે અમૃત કુંડ મહાવીર નામી, નેત્ર સમીપ નવ દેખે. પાઓ : સુંદર વદન નિહાળી પ્રભુજી, મન્મથ મૂકે માન; ક્રોડ સૂર્ય સમ કાતિ ઉજાસે, અંતર જાગે જ્ઞાન. પાઓ ૨ બંધ દઈને માનવ તાર્યો, વિરમ્યા સઘળા તાપ;
રાશીના ફેરા ટાળી, પામ્યા સુખ અમાપ. પાઓ ય દૂર કર્યા પથાર સમ કર્કશ, પરિષહ તમામ; કેવળજ્ઞાની પૂરણકામી, અંતરના આરામ. પાએ ૪ પ્રેમ “બંસરી' ઉરમાં વાગે, હર્ષિ અવિરામ; મુનિ હેમેન્દ્રની રગ રગ વ્યાયું, વીર પ્રભુનું નામ. પાએ ૫
શ્રી જિનવર વાણી સ્તવન.
(દુનિયા રંગ રંગીલી બાબાએ રાગ) જિનવર વાણી ન્યારી મધુરી જિનવર વાણી ન્યારી, એ કિ.
જન સુધી એ ગંભીર ગાજે, દિવ્ય ધ્વનિ જણાવે; પશુ પંખી નિજ જાણી સમજે, લાગે અતિશય પ્યારી. ૧
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #166
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
६८
તે
હિંસક પ્રાણી વેર ભૂલીને, મમતા સઘળે પ્રસરાવે; ધર્મ અહિંસા સમજી સર્વે, વાણીમાં તન્મય થાય; દેવગ્રસ્ત માનવ પશુ તાર્યા, એવી આનંદકારી. વાણી એવી અદ્ભુત પ્રભુની, અંતરમાં ઉલ્લાસ ભરે; ધ્યાન ધરે જે અંતર જિનનું, અજિત પદવી દિવ્ય વરે; મુનિ હેમેન્દ્ર હૃદય હરખાયે, નાખે સહુ એવારી.
૩
શ્રી શીતલનાથ સ્તવન
(ઉડી હવામેં જાતી એ રાગ) ટો રિપુ અંતરના, પ્રભુ શીતલનાથ પ્રતાપ, શ્રદ્ધાથી પ્રભુ ગાન કરતાં, ટળતા મન પરિતાપ ટળે. ૧ અમૃત સિંચન ઉરમાં યાતું, હર્ષ થકી અંતર ઉભરાતું; મસ્ત દશા આત્માની થાતી, મુખમાં પ્રભુને જપ. ટળે ૨ આશા તૃષ્ણ શમતી સંવે, નિર્મોહી શુભભાવે હૈયે; અશુભ કષાએ સ્થાન ન પામે, વિરમે સઘળા પાપ ટળે ૩ ભેદભેદ સહુ વિસરાતા, કેવલજ્ઞાન હદયમાં થાતાં; એક નિરંજન અલખ સ્વરૂપ, પાડે નિર્મલ છાપ ટળે ૪ સાણંદ પદ્મપ્રભુ જિનમંડળ, ચાહે સહુની ઉન્નતિ મંગળ; મુનિ હેમેન્દ્ર શીતલ ગુણ ગાતાં, કયાંથી હેયે માપ ટળે ૫
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #167
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૯
સંયમ-રંગ. (નાગરવેલી પાવએ રાગ) સંજમ રંગ લગાવ, હારા ચિત્ત મંદિરમાં; ભાવે જિનવરને પધરાવ, કમળ અંતર મંદિરમાં. ટેક. જે સંજમથી રંગાયા, તે વિશ્વ વિષે પૂજાયા; મનને પ્રભુ ધૂનમાં દોરાવ, વીતરાગી પદ સેવામાં.
સંજમ ૧ મિથ્યાત્વ નિવારા સર્વે, નવકૂ ક્રોધ ને ગ; ઉત્તમ સલ્લુણને સોહાવ, ભવિજન આત્મા મંદિરમાં,
સંજમ૦ ૨ મન ઈન્દ્રિયોને વારી, બનીયા ચારિત્રધારી; એવો ઉત્તમ ભાવ નિભાવ, ઉરના શ્રેષ્ઠ મંદિરમાં.
સંજમ૦ ૩ સંજમ અંધકને પારે, મેતાર્ય મુનિએ પાળે; સે ઉજવ વિરતિભાવ, પામો વાસ શિવપુરમાં.
સંજમ૦ ૪ સટ્સની સેવા કરીએ, ભોદધિ સહેજે તરીએ; આતમ લક્ષે મન ભાવ, હારા ચિત્ત મંદિરમાં.
- સંજમ૦ ૫ ચારિત્ર વિના શું ચાહું ચારિત્રે મુક્તિ ભાળું; હેમેન્દ્ર ગણે એ લહાવ, નિર્મળ સાધુ જીવનમાં.
સંજમ ૬
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #168
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
७०
શ્રી મહાવીર દીક્ષાપ્રસંગ. ( અબેલડા શાના લીધા ૨) દીપે છે મગલ પ્રભાત, ઉત્સવે અવન ને સ્વર્ગ, વાયે ધીમે મધુ વાત. ઉત્સવા॰ ટેક
સ્વસ્તિક યેાજ્યા, આભમાં ઉષાએ,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઇન્દ્રો વધાવે હવથી પ્રભુને,
પૃથ્વીમાં માનવ જાત. ઉત્સવા ૧
ગાયે દેવાંગના સુન્નત.—ઉત્સવે
તીથ પ્રવર્તાવા વદે છે દેવા,
તારા મનુષ્યા અનાત———ઉત્સવા વર્ષીદાન દેતા રંકને પ્રભુજી,
દીક્ષાની પ્રસરી ત્યાં વાત.—ઉત્સવા
www.kobatirth.org
ઉદ્યાન નાતખંડ શાક છાંયે,
દીક્ષા ગ્રહી પ્રેમ સાથ.—ઉસવા સવે વધારે પુખ્તે તે મેાતીડે,
નિવારી ભવની ભ્રાંત.—ઉત્સવા
વ્રત પાળવામાં વજ્રથી કઠોરતા,
ટાળી કષાયેા પામ્યા કેવળજ્ઞાન,
સાહત ભૂતિ' સુશાંત.—ઉત્સવે
O
વિશ્વ પ્રેમ ભાવના વિરાટ—ઉત્સવા
3
ૐ
For Private And Personal Use Only
Page #169
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૭૧
નૂતન પદ્મ દેવ ધારે પાવલીએ,
ચારિત્રòધે તાર્યાં મનુષ્ય,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગગનેથી પુષ્પવૃષ્ટિ પાત.—ઉત્સવા
ભજે હેમેન્દ્ર દિનરાત – ઉત્સવા
―
હસ્તિનું લાંચ્છન ચરણે બિરાજે, ચરણકમલમાં જ્ઞાન યજન.
www.kobatirth.org
તાર ગામન શ્રી અજિતનાથ સ્તવન (મારું વતન......એ રાગ)
પ્યારું નમન મારું પ્યા નમન, હા— અજિત પ્રભુ તને પ્યારૂં નમન-હા. ટેક. તારંગા તીથૅ મદિર રાજે,
ભક્ત હૃદયમાં કરતા રમણુ. હા–પ્યારું. વિજયા માતા શિવસુખદાતા,
સ્વીકારો સ્વામી મારું સ્તવન. હા—પ્યારું.
વીર અજિત છે! આનદ્રસાગર, ભાંગે પ્રભુજી ભવનું ભ્રમણ.
હાય મદિરે સૂનાં સ્નેહ સિદ્ધાસન,
.
૧૦
હાયા.
હા-પ્યારું. જ
ભાવ ધરી કરું` ભક્તિ પૂજન. હા—પ્યારું. પ
For Private And Personal Use Only
Page #170
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૨
સમતા આપ શુભ શાતિ સ્થાપિ,
વિરતિ આપી કરે મેક્ષ સ્થાપન. હા-યા. ૬ પ્રેમલ જ્યોતિ તુજ એક જ આશે,
રાતદિન કરું તેનું રટણ, હર્યા . ૭ હેમેન્દ્ર સાગરના દેવ દયાળુ,
અર્પો પ્રભુ તુજ અતુલ મનન. હાર્યા . ૮
પ્રાંતિજમંડન શ્રી ધર્મનાથ જિનસ્તવન,
( રાગ બિહાગ. ) સુંદર છબી સુખકાર, જિનવર ધર્મનાથ મહારાજ. કીતિ ગંગાજલ સમ પાવન, રૂપ મને હર સેહે, પિતા ભાનુ સુત્રતા માતા, નિરખી મુજ મન મોહે. સુન્દર. ૧ ઘાતી કર્મ ખપાવ્યા સઘળાં, જપ તપ આદરી ભારી; પામ્યા કેવલજ્ઞાન અનુપમ, અકળ ગતિ પ્રભુ હારી. સુન્દર. ૨ ભાવ નિર્મળ તુજ વાણીમાં, જેથી લાખે તાર્યા; મૂતિ જોતાં પાપ ટલે સૌ, મનના તાપે ટાળ્યા. સુન્દર. ૩ પ્રાંતિજમાં શુભ વાસ કર્યો છે, નિશદિન આનંદકારી; અંજિત બુદ્ધિ બળ દેનારા, અવિનાશી અવિકારી. સુન્દર. ૪ મંગળ ગીત ગાઉં પ્રેમ, મંગળ ભવિનું થાઓ; મુનિ હેમેન્દ્ર વદે અંતરથી, જીવન પ્રભુમય જાઓ. સદર. ૫
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #171
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૭૩
વિજાપુર શ્રી ચિન્તામણિ પાર્શ્વનાથ સ્તવન. (કયા કારણ હૈ અખરાનેકા એ રાગ )
ચિન્તામણિ જિનવર પાર્શ્વ ભજી,
ભવના સધળા માહુ તનુ; ભડાર કૃપાળુ !
ગુણુકેરા
મુજ અંતરમાં સદાય રહેજો, સદા ગણું શિરતા.......... માલતી પુષ્પ મુગ્ધ ભ્રમર જે, કેરડાકેરા પુષ્પ ન જાયે;
તુજમાં જે મુજ વૃત્તિ જોડી,
અંતરના
દર્શનના
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
ચિન્તામણુિ. ૧
તે કેમ પ્રભુજી ! જાયે તેાડી ?
આરા..........મ.
ચિન્તામણિ. ૨
અભિલાષી તારા, હેતે જિનવર ! મુજને તારે;
અજિત પદની એક જ આશા, મુનિ હેમેન્દ્ર ચહે ન નિરાશા,
વિજાપુર શુભ ધા.......મ.
ૐ ``મહાવીર પ્રભુજી, પ્રગટી અંતર પ્રીત રે;
ચિન્તામણિ. ૩
શ્રી મહાવીર સ્તવન. (નદકે લાલા—એ રાગ)
For Private And Personal Use Only
Page #172
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૭૪
સગા સહાદર સ્વાય ભરેલાં,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આપ જ એક અભીત ?--~૩૦
ત્રિવિધ તાપ ટળે તમ સ્મરણે, હર્ષી તે શેક સમાન રે;
અષ્ટપ્રહર મ્હને લાગ્યું નિરંતર, આપનું ઉત્તમ ધ્યાન
અંતર ખાદ્ય સ્વભાવથી પ્રેમે, જપુ તમારા જાપ રે; મેાહની મૂરત આપની અતર,
www.kobatirth.org
ઘટઘટ જ્ઞાનથી વ્યાપ્ત વિભુ છે, શુદ્ધ સનાતન આપ રે; મન–તનમાંહી આપની પા, સુખકર સુંદર છાપ રે.. હૃદય સિડેંહાસન ઉપર બેસે,
કાપજો ભવના કલેશ રે; ભવવનમાં અથડાયે। હવે તે,
દેખાડે। વ્યિ પ્રદેશ .
ધારીત સહુ તાપ રે.—૩.
નિર્મૂળ ભાવે આત્મપ્રકાશે, ટાળો માફ તિમિર રે;
-૩૦
ૐ
૩૦
N
3
For Private And Personal Use Only
Page #173
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
નિર્ભય એવાં
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ
તત્ત્વ સમમાં, ધારું હૃદય કોઇ ધીર ૨.૩૦
નામ સુધારસ પાન કર્યુ” મે', અન્ય નથી
ઈચ્છાય રે;
હેમેન્દ્ર પ્રભુ તવ ચરણે પડ્યો છે,
લળી લળી લાગે પાય રે.-૩૦
લાખો પ્રણામ.
ટુ સ્વામી મહાવીર તમાને લાખે। પ્રણામ, હૈ પ્રભુજી મહાવીર તમેાતે લાખા પ્રણામ.
www.kobatirth.org
ત્રિશલાનદન આપ કહાવે, સેવકના અંતરમાં આવે; પરમાતમ રણુધીર, તમેાને લાખા પ્રણામ. ક્ષત્રિયકુંડતણા છે. વાસી, પરિષદ્ઘ છે. પૂર્ણ પ્રકાશી; દર્શન રમ્ય ચિર, તમેને લાખા પ્રણામ. જન્મ્યા ત્યારે મેરુ હુલાત્મ્યા, વસુધામાંહી ક્ષેાભ મચાયે; સશયહાર વીર્ ! તમેને લાખા પ્રણામ.
જન્મ સાચ જગ શાંતિ સ્થાપી, ઢાળ લેશની વિપદા કાપી; ધાર્યાં મુક્તિ ચીર, તમાને લાખા પ્રણામ.
વિશ્વપ્રેમ એ સૂત્ર તમારું, જગ જનને આપ્યુ છે સારું; પહોંચ્યા ભવજળ તીર, તમેાને વાખે। પ્રણામ.
૧
ક
પૂ.
For Private And Personal Use Only
Page #174
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
७६
આપ ચરણમાં ચિત્ત પરોવ્યું, દુખ ખલકનું સઘળું ખાયું;
કાપિ જગ જંજીર, તમને લાખે પ્રણામ. ૬ હેમેન્દ્રકેરા સાચા સ્વામી, અલખ નિરંજન અંતરજામી;
(ઘો) અવિચળ ભક્તિ નીર, તમોને લાખે પ્રણામ. ૭
આત્મ સમર્પણ (અંતરેદ્દગાર)
બિહાગ નયને કયાં રીઝવું ? દરશ વિણ નયને કયાં રીઝવું? ટેક. શાશ્વત પ્રેમનું સ્થાન જડે ના, ફરી ફરી કયાં ભમવું? કૃત્રિમ ભાવ વિષે ભરમાઈ, અંતર શું ઠગવું ? નયને ૧ ચંદ્ર મળે તે પ્રેમી કેરીનું ઉર શું રીઝતું ? શશિકરા ગમને પછી થાયે, તેને તે રડવું. નયને ૨ કૃત્રિમ વસ્તુ સુલભ બને પણ, ચિત્ત ન ત્યાં ઠરતું; સચ્ચિદાનંદ નિર્મળ સ્વરૂપે, મુજ મનડું ઠરતું. નયને ૩ પરમેટીમાં શ્રેષ્ઠ સદા તું, દુઃખ હરજે ભવનું; પરમ જ્યોતિ તું અલખ નિરંજન, અગમ અગોચર તું. નયને ૪ નિરામય અનુપમ સહુ જગમાં, તુજ પદને વરવું. મુનિ હેમેન્દ્ર સદા એ ધ્યાને, હારામાં ભળવું. નયનો ૫
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #175
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
७७
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી સીમધરસ્વામી સ્તવન (રાગ બિહાગ)
સીમધર ભગવાન, સુખકર અન્તરના આરામ. ટેક. પુણ્ય ઉદયથી સમ્યગ્દષ્ટ, અન્તરમાં ઉજાસી; પાપમતિ સઘળી વિસરાઈ, પામ્યા પૂરણ કામ. મેાહક વસ્તુ જરી ના ગમતી, તુજ સૌન્દ્રય અમાપ, અંતરમાં રાખું' પ્રેમેથી, હું। મમ ઉરના વિશ્રામ. સીમ ધર. ૨ જગત રીઝે કે ખીજે તેની, મારે શી જંજાળ ? મારે તે તુજ મુખ દર્શનનું, એક જ છે બસ કામ. સીમંધર. ૩
જ્ઞાન ગણું કે ધ્યાન ગચ્છું હું, તું મુજ હૈયાધાર; અંતરની વાતલડી કરવા, તું મમ પ્યારું ઠામ. સીમધર. ૪ દ્વીપ, નદ, પવત છે વચ્ચે, દૂર છતાં તું પાસ; પાંખ તું આપે મુજને ઉડવા,નિરખું કયાં તુજ ધામ?સીમધર. પ વિચરા જિનવર ! મહાવિદેહૈ, સુમન સમા ચરણાથી; મુનિ હેમેન્દ્ર ચરણુરજ ગ્રહવા, હર્ષે રટતા નામ. સીમધર. ૬
www.kobatirth.org
સીમધર. ૧
માંગરાળ સડન શ્રી નવપલ્લવ પાર્શ્વનાથ સ્તવન. ( એ ગઇ છતાં એની છખી.......એ રાગ. )
મન લાગતું મારું સદા પા ચરણમાંદુનિયાતણી માયા ભૂલું, દિય શરણુમાં.
ટેક.
For Private And Personal Use Only
Page #176
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૮
ચક્ષુ હતાં જગમોહમાં, અજ્ઞાનથી મમતા ભર્યા સર્વ વિરમા રંગ જૂઠ્ઠી, પાઉં સ્મરણમાં. મન૦ ૧ નવપલ્લવિત કુસુમાકરે, કુસુમ કાલિકા; પ્રેમ વિકસ્યો ને ઝીલું હું, જ્ઞાનઝરણમાં. મન૦ ૨ જ્ઞાન મળીયું સત્ય જ્યાં, નયન ઉઘડ્યાં; સત્ય બ્રહ્માનંદ છે, પાર્શ્વ વચનમાં. મન. ૩ પાશ્વ નવપલ્લવ વસ્યા, હદય પટમાં, ધ્યાન નિશદિન લાગતું, એ ચિત્તકરણમાં. મન- ૪ માંગરોલે વિરાજતા, રમ્ય સ્વરૂપમાં; હેિમેન્દ્રને મૂતિ દિસે એ, દિગ્ય નયનમાં. મન: ૫
-
આજેલ શ્રી પદ્મપ્રભુ સ્તવન. (મથુરામાં ખેલ ખેલી આવ્યા–એ રાગ) ધ્યાન ધર વિનતિ હમારી,
હે નાથ ! વિનતિ હમારી. શ્રીધર રાજાના પુત્ર પદ્મપ્રભુ પ્યારા, કેબી નગરીમાં વાસ વસનારા, લગની લાગી છે તમારી,
હે નાથ! વિનતિ હમારી. ૧ કમળનું લાંછન આપ અંગે શોભે, મુનિ મન લેભે એવું શાંત રૂ૫ એપે, પ્રતિમા છે સર્વથકી ન્યારી,
હે નાથ ! વિનતિ હમારી. ૨
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #177
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૭૯
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુસીમા માત પ્રભુ ભાપરાં સાચાં, વિશ્વકેરાં સુખ બધા વીસ–વશા કાચાં, આપદાથી લેજો ઉગારી,
હા નાથ ! વિનતિ હમારી.
આજોલ નગરમાંહી દિવ્યમૂતિ દેખી, અંતરમાં શાંતિ થાય પ્રતિમાને પેખી, કામ ક્રોધ દેજો મારી,
હે નાથ ! વિનતિ હમારી. અજિત ગુરુવર શિર પર સાહે, હેમેન્દ્રસાગરસૂતિ જોઇ મેહે, નાથ ! પાપને દેજો નિવારી, હે નાથ ! વિનતિ હમારી.
www.kobatirth.org
ઉગ્રસેનની દીકરી, રાજુલ જેનુ નામ; જન્મની પ્રીતડી,
નવ
ૐ
માણસામડેન શ્રી નેમિનાથ સ્તવન ( ઝટ જાવે। ચંદનહાર લાવે.......એ રાગ ) નમું પ્રભુજી નેમિનાથ રે, આનંદરૂપી અવિનાશી; યશ કીર્ત્તિ આ વિશ્વમાં ગવાય રે,
અખંડ એક સુખરાશી.
૪
ગયા લગ્ન માટે રાય ધામ છે. આનંદ.
For Private And Personal Use Only
Page #178
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૦
ઉત્તમ લગ્ન આરંભીયાં, શેળે મંડપ સાર; હર હરણનાં વચનથી,
લાગ્યાં સંસારી સુખડાં અસાર છે. આનંદ. ૨ નારી–ચૂથ ટાળે મળી, ગાય મધુરાં ગીત; પણ મનમાં વૈરાગ્યથી,
નવ લાગી અમદામાં પ્રીત રે. આનંદ. ૩ ચંદ્ર વિષે નહિ ઉષ્ણતા, રવિમાં નહિ અંધકાર; નેમનાથ ભગવાનમાં,
એક રંગ નવ રહ્યો વિકાર રે. આનંદ ૪ વિનવી રહી રડતી અતિ, રાજુલ જોડી હાથ; પૂર્વ જન્મની પ્રીતડી,
તમે ત્યાગ કરી જાઓ નહિ નાથ રે, આનંદ, ૫ સમજી રાજુલ અંતમાં, જૂઠી જગની પ્રીત; અવિનાશી છે આતમા,
એવી પડી ગઈ પીંડમાં પ્રતીત રે. આનંદ. ૬ નેમનાથજી ગુરુ કર્યા, સમજી આત્મસ્વરૂપ; મેહ તજ્યા ખા વિશ્વના,
પામી અજિતપદ તે અનૂપ રે, આનંદ. ૭ માણસા નામે નગ્નમાં, મૂર્તિ અતિ સુખકાર,
અજિત ગુરુ હેમેન્દ્રના, લાગ્યો પૂર્ણપણે પ્રભુ પ્યાર રે, આનંદ. ૮
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #179
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૧
એશિયામડન શ્રી મહાવીર સ્તવન.
( છેટાસા મલમા મેરે આંગનેમે )
એશિયાવાસી મહાવીર, સુંદર સાત્ત્વિક સ્વામી; ચરણે નમાવું પ્રભુ શીર, જિનવર અંતરયામી. ટેક. પીતવરણી શુભ દેહ, પ્રતિમા મન હરનારી; મળવાને ઉર છે અધીર, નિજી અંતરયામી એશિયા, ૧ ધ્યાને આવા છે. અષ્ટ વ્હાર, લગની સાચી લાગી; વિરાગી વિમલ સ્વરૂપ, હરખું તુજને પામી, એશિયા. ૨ અન્ય ચાહું ના જિનદેવ શરણુ હારું સાચું; દર્શન કીધું. યાં ધરી પ્રેમ, પ્રીતિ સાચી જામી. એશિયા. ૩
અંતરમાં શુકે સરા, ઉરની બંસીવાગી;
સ્વરક્રરો ઉછળે કલેાલ, રસની નહિ
કઈ ખામી. એશિયા, જ
અજિત ગતિ તુજ નાથ !, બુદ્ધિ દી ન મ્હારી; હેમેન્દ્ર કરા ભવ પાર, શિવપુરના
www.kobatirth.org
વિશ્રામી એશિયા. ૫
રાણકપુરમન શ્રી આદિનાથસ્તવન.
(છાની છાની હૈયાની કહું વાત પ્રીતમ પેરીસ જઇએ.)
મને વ્હાલું માદીશ્વર નામ, દર્શન પાવનકારી;
For Private And Personal Use Only
Page #180
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૨
શોભે સારું રામુકપુર ધામ,
મૂર્તિ મન હરનારી. ટેક. જગમાં સર્વ અનિત્ય નિહાળું,
હારું ચિંતવન શાશ્વત ભાળું; આવો હૈયે બનીને પ્રભુ હામ,
હો ભવસિંધુથી તારી. તેજપુંજ છે અલખ નિરંજન,
તુજ ચરણે હે લાખ વંદન; આપે આપે શિવપુરમાં વિશ્રામ,
દુઃખ ઘો સર્વ વિદારી. મને ૨ મંદિરની રચના અતિ સુંદર,
બિરાજ્યા જ્યાં ધર્મધુરંધર; ધના શ્રેષ્ઠી કેરાં એ અમર કામ,
નાખ્યાં તન ધન વારી. મને- ૩ વાદવિવાદ જરી ન પીછાનું,
નામ સ્મરણને ઉત્તમ માનું વાગે આત્માની બંસી અવિરામ,
મધુરા સુરની સારી. મને ૪ અજિતપદ આકાંક્ષી બાળક,
બુદ્ધિદાતા પ્રભુ ઉદ્ધારક; મુનિ હેમેન્દ્ર ગાયે આઠે યામ,
રચના હારી ન્યારી. મને૫
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #181
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અબુદગિરિમંડન શ્રી કષભદેવ સ્તવન
(મન મૂરખ કયું દીવાના હિ) સુંદર મુખ શોભા પ્રેમભરી,
હદયે હરખું પ્રભુ ધ્યાન ધરી. ટેક. ચાતક મેઘતણે જ પ્યાસી,
ત્યમ મુજ આતુર ઉર ઝરે, મુખ ગાન કરે ઉર ધ્યાન કરે. સુંદર૦ ૧ સ્વાતિજલને ગ્રહે માછલી,
ઉજજવળ મોતી ત્યાં પ્રગટે; પ્રભુ નેહજલે પ્રભુ ચરણ મળે. સુંદર૦ ૨ અબુદગિરિવાસી ઋષભ-જિન,
પ્રતિમા અતિશય મનહારી; પ્રભુ સુખકારી, આનંદકારી. સુંદર૦ ૩ અંબિકા હાયે વિમલમંત્રીએ,
મહામંદિર રચ્યું; ઉત્તમ ભક્તિ, પ્રભુ અનુરક્તિ. સુંદર૦ ૪ ભવભીડભંજન હે કૃપાલુ,
અમદષ્ટિ વરસાવોને; સુખ આપને દુઃખ કાપોને. સુંદર૦ ૫ અજિત પદવી દાતા જિનવર,
બુદ્ધિ નિર્મળતા કરજે; હેમેન્દ્ર ગણે, શિશુ આપતા. સુંદર ૬
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #182
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી કુંભારીઆ તીર્થસ્તવન.
(મનમંદિર આવે રે.) મનમોહક દીસે રે, કુંભારીયા તીર્થભૂમિ; પર્વતમાળાની મધ્યે રે, રહ્યાં વૃક્ષવન્દ કૃમી,
સાખી - નેમિ સંભવ પાશ્વ ને, મહાવીર ભગવાન, શેભે સુંદર સ્થાનમાં, વીતરાગી ગુણવાન, શાસનરક્ષિકા દેવી રે, અંબિકા દિવ્ય વસે, મૃતિ ભવ્ય જણાયે રે, નિહાળી મનડું હસે. મનમેહક 1
સાંખી—મનક્ષેત્ર ભૂમિ તીર્થનો, રેપે અંકુર રમ, ભક્તિના જલસિંચને, ઉછરે વૃક્ષ અગમ્ય; મીઠાં ફળ એ ચખાડે રે, અંતે પ્રભુ ભેટતણું, તીર્થભૂમિનાં દર્શને રે, વહે ઉર સુખ–ઝરણું. મનમેહક ૨
સાખી– શેક ટળે માનવતણે, પ્રગટે હર્ષ અપાર, મોહ મમતને ટાળવા, તીર્થધામ સુખકાર; તીર્થમહિમા ગાવા રે, જિવામાં શક્તિ નહિ, તીર્થસ્થાનમાં વસવા રે, સદા મુજ વૃત્તિ રહી. મનમોહક ૩
સાખી–રવર્ગભૂમિ સમ સ્થાન, આ કલાયુક્ત પુનિત, વિમલ પ્રેમ ભક્તિથકી, સ્થળ સઘળું અંતિ;
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #183
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૫
Acharya Shri Kailassagarsuri Gyanmandir
યદુતિલક જિનેશ્વર રે, નેમિનાથ જ્યાં શાથે, તીથ આરાસણાકર રે, સદા મુજ મન લેશે. મનમે ૪ સાખી~
તીર્થંકર ! રક્ષા કરી, ભવિજનની દિનરાત, પા, વીર, સ ંભવ અને, નૈમિ પ્રભુ સાક્ષાત્ આત્મ-ખસરી ગાયે રે, અજિતપદ બુદ્ધિભર્યાં, મુનિ હેમેન્દ્ર તારા રે, તીથ સ્થાને લાખા તર્યાં, મનમાહક ૫
www.kobatirth.org
ભાવનગરમડેન ચિંતામણિ પાર્શ્વનાથ સ્તવન. (રાગ મલ્હાર, ઝુક આઈ ખદરીયાં સાવનકી.) ભવજળનિધિતારક પાર્શ્વ પ્રભુ,
પાર્શ્વપ્રભુ, શુચિ ચરણુ પૂજું ભવ. ટેક.
ભાવનગરવાસી ચિન્તામણિ;
મનવાંચ્છિત દાયક ભવસહાયક, સ્મરણ કરી વિભુ હૃદયે રીઝું. ભત્રજળ. ૧ ઊરમાં આપ વસ્યા સુખકારી, અમૃતભરનયને, જ્ઞાન સરેાદની અંસી છેડી, દૂર કર્યાં ભયને; અજિતપદારૂઢ શુચિ બુદ્ધિ પ્રભુ,
સિદ્ધિ ઋદ્ધિ સુખદાતા, હેમેન્દ્ર પ્રભુ તુજ શરણું લીધું. ભવજળ. ર
For Private And Personal Use Only
Page #184
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તાલધ્વજ ગિરિમંડન શ્રી સુમતિનાથ સ્તવન,
(જાએ જાઓ અય મેરે સાધુ) સુંદર શોભે છે. સ્વામી, સુમતિ તાલધ્વજવાસી; ગિરિવરકરી શભા ન્યારી, ગઠ્ઠરને નહિ પાર; તાલધ્વજી સરિતા સુખકારી, જનચિત્તને હરનાર. સુંદર. ૧ સુમતિ આપે નાથ વિરાગી, કુમતિ સઘળી કાપી; હૃદયકમળમાં આ સ્વામી, સ્થિરતા સાચી સ્થાપી. સુંદર. ૨ અનંત સુખના દાતા પ્રભુજી, વીતરાગી અવિનાશી; વાણુથી શું વર્ણ સઘળું, શિવપુરધામ નિવાસી. સુંદર. ૩ મધુર બજાવે જ્ઞાનબંસરી, લા રસનાદ; સંશય સધળા જેથી જાયે, નાસે વ્યર્થ વિવાદ. સુંદર. ૪ અજિત અમર પદ લેવા માટે, બુદ્ધિ નિર્મળ દેજો; મુનિ હેમેન્દ્ર ગણી નિજ બાળક સહાયે નિશદિન રહેજો, સુંદર. ૫
જામનગરમંડન શ્રી ધર્મનાથ સ્તવન
(અભી તે મેરા છટાસા બાલમ) જિગુંદવર સુખકર, ધર્મ પ્રભુજી, વિમલ મુખ મનહર શોભે વિભુજી. ટેક. જિનેશ્વર ! હૃદય વિષે નિત્ય ભાળું; સદા તુજ જપમાલા આદર્શ . નિણંદ- ૧
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #185
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
८७
પ્રભુજી તમે દિલની સકળ ગતિ જાણે, ચરણમાં સેવા સાચી ધરું રે. જિમુંદ૦ ૨ વિભુજી ! મહારા અન્ય પાસે નવ યાચું; અતુલ શિવસુખ જિનદેવ ! ધરું રે. જિસુંદ૦ ૩ સતત ધર્મધ્યાન વિષે મન જોડે, શરણ તુજ ભવિજનને પ્યારું રે. જિમુંદ. ૪ અજિતપદદાયક જિન ગુણનિધિ; ચરણસુખ હેમેન્દ્ર ચાહ્યું છે. જિર્ણોદ. ૫
જામનગરમંડેન શ્રી નેમિનાથ સ્તવન.
(માછીડા તું હેડી હલકાર) નેમિ પ્રભુજી સુખધામ, દર્શન આપીને; દિવ્ય શોભે છે મૂર્તિ શ્યામ, હદયે આવોને. ટેક. નિર્મોહી નાથ છે રમ્ય જામનગર, વિશ્વમાં ગવાય તુજ નામ, દર્શન આપને. નેમિ. ૧ ચારિત્ર, કેવલ, નિર્વાણ, ગિરનાર; રાજુલ ઉદ્ધારી પૂર્ણકામ, દર્શન આપને. નેમિ- ૨ દયાના સાગર અહિંસાધારક, હરણુંને કર્યો ઉદ્ધાર, દર્શન આપોને. નેમિ૦ ૩ આનંદ ઉદધિ ઉછળે અંતરને, સ્મરણ કરું અવિરામ, દર્શન આપીને નેમિ. ૪
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #186
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આપ અજિતપદ બુદ્ધિ વિકાસ, હેમેન્દ્રના આરામ, દર્શને આપને નેમિ. ૫
રાજનગરમડન શ્રી સંભવનાથ સ્તવન.
(મીઠા લાગ્યા છે અને આજના ઉજાગરા) આનંદ ઉપજે આપને નિહાળતાં, સંભવનાથ મહારાજ રે, પ્રભુજી દર્શન આપે. ટેક. મૂર્તિ પ્રતાપી સુંદર ભાળી,
વિસરું અંતર પરિતાપ રે. પ્રભુજી ૧ સાચા ઉદ્ધારક આપને જ જાણું,
હૈડામાં આદરું હું જાપ રે. પ્રભુજી૨ શિવપુરસ્થાને સ્થાપે ભવિને,
નિવારે મિથ્યા પ્રલાપ રે. પ્રભુજી, ૩ મંગલ તું નામમાં, મંગલ સૌ કામમાં,
અતુલ ત્યારે પ્રતાપ ૨. પ્રભુજી ૪ સુંદર શબંતા ધામ રાજનગર,
ઉદ્ધારા ટાળીને પાપ ૨. પ્રભુજી ૫ અજિતપદના દાતા સ્વામીજી,
હેમેન્દ્ર સ્તવે અમાપ ૨. પ્રભુજી ૬
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #187
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
८
વિજાપુરમંડન શ્રી કુન્યુજિન સ્તવન.
(ઘોઘામંડન નવખંડા રે પાર્શ્વજિર્ણોદા). પ્રભુ કુન્દુ જિનવર ! સ્વામી રે અંતરયામી, મુજ અંતરના આરામી રે અંતરયામી. ટેક. પ્રભુજી મહારા ! માતા શ્રી કુંખે જનમીયા, સુરસેન પિતાને ગમીયા રે અંતરયામી. પ્રભુ. ૧ કુભુજિન સ્વામી 1 વિજાપુરે સ્થિર શોભે, ભવિજનના મનને લેજો રે, અંતરયામી. પ્રભુ૨ મુજ દોષ કાપે, શાંતિ સાથે સ્થાપિ, પ્રભુ રગ રગ આવી વ્યાપ રે, અંતરયામી. પ્રભુ ૩ સુંદર છે મૂતિ શોભતી, આનંદકારી, દર્શનથી દુઃખ હરનારી રે, અંતરયામી. પ્રભુ ૪ શુચિ બુદ્ધિ આપે, અજિતચરણે રાખે, હેમેન્દતણું શુભ ભાખે છે. અંતરયામી. પ્રભુ ૫
મધુપુરીમંડન શ્રી પડાપ્રભુ સ્તવન.
(મથુરામાં ખેલ ખેલી આવ્યા) પદ્મપ્રભુ મહારાજ સુંદર શભા નિહાળું. ટેક. મધુપુરીના વાસી પ્રભુજી,
ભવજલમેરા જહાજ. સુંદર૦ ૧
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #188
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૯૦
મૂતિ નિહાળી મનડુ ઉલ્લાસે, સાચા ભવિ શિરતાજ.
દેવળજ્ઞાની, શિવસુખદાતા,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
રાખેા સેવકની લાજ.
અનંત લબ્ધિના સ્વામી પ્રભુજી, આપે! અજિતપ આજ.
હેમેન્દ્ર ચાહે નિશદિન સુવા, પ્રજ્ઞાન–સી અવાજ.
સૌમન શ્રી પાદ્યજિન સ્તવન ( ભારતકા ડંકા આલમમે--એ રાગ )
અવિનાશી, અક્ષખ, સુખકંદ પ્રભુ,
શ્રી પાર્શ્વનાથ મહારાજ મળ્યા, શ્રીગામ સમૌવાસી જિનજી,
શુચિ દર્શીનથી સંશય ટળિયા.
અજ્ઞાન તિમિરના નાશક છે,
મુજ જ્ઞાન વેલીના પોષક છે; વિજનના સાચા તારક છે,
સુંદર૦ ૨
સુંદર૦ ૩
સુંદર ૪
સુંદર પ
વિભુ તેજપુ ંજ મૂત્તિ નિરખી, મુજ અંતરની વૃત્તિ પુલકી;
ટેક.
પ્રભુ પાર્શ્વ જિનેશ્વર ઉર વસો, ૧
For Private And Personal Use Only
Page #189
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગુણગાન કરે હરખી હરખી,
પ્રભુ પાર્વ જિનેશ્વર ઉર વસજો. ૨. આનંદ સ્વરૂપ તુજ દર્શનથી,
આનંદતણે ઉદધિ ઉછળે; મુજ અંતર સૌ સુખ દુઃખ વિસરે;
પ્રભુ પામવું જિનેવર ઉર વસજો. ૩, મુજ જીવનનાવતણુ નાવિક,
નાકા મારી આ પાર કરે; પ્રભુ જન્મ મરણને દૂર કરો,
પ્રભુ પાશ્વ જિનેવર ઉર વસજો. ૪ હે અજિત પદવીના દાતા,
બુદ્ધિ નિર્મળ નિશદિન રાખોઃ હેમેન્દ્ર કરે વંદન લાખો.
પ્રભુ પાવે જિનેશ્વર ઉર સિજે. ૫
ગવાડામંડન શ્રી પાર્શ્વનાથ સ્તવન.
(અહા ! કેવું ભાગ્ય જાગ્યું.) પાશ્વ જિનવર આપનાં, દર્શન કરી પાવન બનું ! હે ગવાડાવાસી પ્રભુજી !, દુઃખ હરજે સર્વનું. ટેક. વિશ્વમાં શાન્તિ સ્થપાવી, જ્ઞાનસરિતા રેલવે હર્ષની લહેર વહાવો, ધર્મપ્રતિભા ફેલો. પામe 1
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #190
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૨
પુણ્ય મુજ જાગ્યાં વિભુજી! આપની સેવા કરી; મૂતિ સુંદર સૌમ્યભાવી, ઉર-સિંહાસન પર કરી. પાર્વ૦ ૨ અજ્ઞાનનાશક જ્ઞાનદાયક, આત્મજ્ઞાને શોભતા; દિવ્ય કેવળજ્ઞાની સુખકર, સર્વ આશા પૂરતા. પાશ્વ૦ ૩ જનશાસન–ઉન્નતિ છે, આપકેરા પ્રભાવથી; બુદ્ધિબળ દાતા વિરાગી ! મૂતિ મનને ભાવતી. પાશ્વ ૪ અજિત જ્ઞાન પ્રતાપ સાચે, આપજે ઉદ્ધાર; નાથ મુનિ હેમેન્દ્રના, પ્રેમ-બંસી બજાવજે. પા. ૫
રાણુમંડન શ્રી સુમતિનાથ સ્તવન
(નાગર વેલી પાવ...) સુમતિદાતા સુમતિનાથ ! સુંદર શોભતા સ્વરૂપે, પાવન કીધું સ્થળ એરાણ, સુખકર વિશ્વના ભૂપે ટેક પ્રભુ! ધર્મભાવના પિષો, ને ટાળો સઘળા દે; આપ ઉત્તમ અનુભવજ્ઞાન, સુમતિનાથ ! ભવિ શિરતાજ સુ. ૧ અમ બુદ્ધિ નિર્મળ કરજે, સાચી કરુણા હદયે ધરઃ આત્માનંદી જિન ભગવાન, સુમતિનાથ ભવિ શિરતાજ સુર ૨ અંતરના શત્રુ કાપે, નિવારે દુઃખકર તાપ; નિશદિન લાગ્યું તારું ધ્યાન, સુમતિનાથ ! ભવિ શિરતાજ સુ૦ ૩ તુજ ગુણનાં મીઠાં ગાને, મધુ આત્મબંસરી તાને; આપે અમૃત રસનું પાન, સુમતિનાથ ! ભવિ શિરતાજ. સુલ ૪
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #191
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૩
પ્રભુ અજિતપદના દાતા, વદને અતિ ભવ્ય સુહાતા; હેમેન્દ્ર હૃદયમાં માન, સુમંતનાથી ભવિ શિરતાજ, સુ॰ પ્
મહેસાણામડન શ્રી ઋષભદેવ સ્તવન. ( સુંદર શામળીયા....એ રાગ )
આદિ જિન પ્યારા, ચિત્ત હર્યું. પ્રભુ મારું; ભવઉદધિ તારા, મૂતિ રમ્ય નિહાળુ-આદિ ટેક ઋષભદેવજી નામ તમારું,
વૃષભલાંચ્છન અંગે સારું, મૂર્તિ કેમ વખાણું ? આિિજન પ્યારા વાસ યે।ધ્યા પવિત્ર નીચે, જન્મ મરુદેવી કુખે ધરીયા, નાભીરાજા સુખીયે, આદિજિન પ્યારા
ચિદ્ધન સ્વરૂપ આનંદદાયક,
શિવપદદાતા પ્રભુ જગવ્યાપક, હૃદયે રહેા જગનાયક, આદિજિન યારા
અષ્ટાપદ્મ પર્વત વસનારા,
સિદ્ધશિલા વિરાજિત પ્યારા, પ્રભુ નિર્વાણુ નારા, આિિજન પ્યારા૦
સ્વરુપ તારું' વૈદ પુરાણે,
સર્વે જન અતિ પ્રેમે વખાણે, મહેસાણા શુભ સ્થાને, સ્માદિજિન પ્યારા
www.kobatirth.org
૨
3
મ
For Private And Personal Use Only
Page #192
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વર્ણન મુજથી કયમ કરી થાય?
અ૫ મતિ મમ પાર ન પામે, મુનિ હેમેન્દ્ર નમે છે. આદિજિન પ્યારા૬
સાણંદમડન શ્રી પાર્શ્વનાથ સ્તવન.
(રાગ યમન-કલ્યાણ) પાર્શ્વનાથ અરિહંત, જિનવર
ભવિજન ! ભજ નિત, સુખકર જિન ભગવંત. જિનવર૦ ટેક. સાણંદવાસી, પ્રભુ અવિનાશી,
જ્ઞાની, ધ્યાન, સદા વિરાગી, પ્રભા ભવ્ય સુત, જિનવર૦ ૧ મંગલ નામે, મંગલ કામે,
મંગલ માર્ગ સદા તુજ નામે, જન સૌ ગાન કરેત. જિનવર૦ ૨ અજિત સદા તું બુદ્ધિદાતા !
| મુનિ હમે દ્રતણું સુખદાતા, -આત્મ-બંસી બ જ ત. જિનવર૦ ૩
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #193
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૯૫
શ્રી સંભવનાથ સ્તવન,
(રખીયાં બધા ભયા–રાગ તારું સ્મરણ સુખકારી, સંભવ ! વીતરાગી રે. ટેક. દુનિયાં પ્રપંચ માયા, જન માને સુખની છાયા; કાચા રંગોની કાયા, બ્રમણ ન ભાગી રે. તા . ૧ દુખે અનંત આવે, હે તુજ ગાન ન ભાવે; માયા એ નાચ નચાવે, બુદ્ધિ ત્યાં લાગી રે. તા ૨ મૃત્યુના ડંકા ગાજે, ત્યારે મન તુજ માં રાજે; શકે અંતર એ દાઝે, આપત્તિ જાગી છે. તા . ૩ સર્વે એ નજરે જોઉં, તુજ ગીતે દુઃખને બેઉં; તુજમાં મુજ ચિત્ત પરાવું, લગની લાગી રે. તા. ૪ અન્યદૃષ્ટિ નવ ભાળું, સઘળે તુજને નિહાળું; અંતરશત્રુને ખાળું, અલખ વિરાગી છે. તા. ૫
રાશી લાખે ફરવું, જન્મીને પાછું મરવું; એવું લાગે સૌ ખારું, આત્માને રાગી રે. તારું- ૬ આત્મબંસીના રાગે, મરતા અજિત જાગે; હેમેન્દ્ર ભ્રમણ ત્યાગે, આત્મસુહાગી રે. તા ૭
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #194
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી ચંદ્રપ્રભ સ્તવન.
(રાગ અડાણા-ઝપતાલ) શશી પૂર્ણ સમ, રમ્ય પરમ શીતલ ચન્દ્રનાથ. ટેક. ઉર તાપ સહુ નાશ, મધુર મુખકમલ દર્શ. શશી. ૧ વધુ લાંછન પવિત્ર, અતિ સુરેખ મૃગલાંછન; અઘહરણ દરશ દિવ્ય, પ્રગટ મંગલ સુહ. શશી૨ અતિશ કાન્તિ ચન્દ્ર સમ, ચિત્તહરણ પુનિત નામ; રોમ રોમ અમૃત સિંચન, ગહન સ્વરૂપ ચન્દ્રનાથ. શશી. ૩ જિનવર પીયૂષગાન, રસના રટત અષ્ટ પહેર; પ્રેમ પ્રેમ અણું અણું, રસપ્રવીણ નૃત્ય ચરણ. શશી. ૪ શરણ હેમેન્દ્ર રહ્યું તવ, ચરણરજ શિર, ચરણ ધ્યાન; દિવ્ય શાન્તિ, પૂર્ણ પ્રદ, જીવન ધન્ય તવ સુગાન, શશી ૫
શ્રી શાન્તિનાથ સ્તવન,
( રાગ-ર૩). પ્રભુ શાતિનાથ દયામય જગ ઉદ્ધારજો રે, પ્રેમે પુણ્ય પરિમલ મમ હૃદયે પ્રસરાવજો રે. ટેક. મહિમા તારે શું હું વર્ણવું ?
દીન જનનું તું પ્રેમલ શરણું, નિર્મળ પુણ્યનું ઝરણું, અમી રેલાવજે રે પ્રભુ૧
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #195
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
७
દીનાનાથ પરમ
૭
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સુખદાતા, પાવનાર જિનવર વરદાતા;
વિજન ગુણને ગાતા, ભવથી તારો ?. પ્રભુ॰ ૨
વિહંગ, સુમન, પશુ, માનવ અ ંતર. સળે હારા પ્રેમ નિરંતર,
તુજ ગીત બાળ જ્યંતર, ભાવે હસાવજો રે. પ્રભુ॰ ૩ વિશ્વસેન પિતા હરખાતા,
www.kobatirth.org
પ્રશ્ન સુખથી અચિરા માતા; મૃગનું લાંછન ધરતા, કલેશ નિવારો રે પ્રભુ ૪ વિશ્વ વિષે શાંતિ પ્રસરાવે, આત્મ ઐકયના મંત્ર ભણાવે;
.
મુનિ હેમેન્દ્રના ભાવે, અતિ વિકસાવો? પ્રભુ પ્
.
શ્રી પાર્શ્વનાથ સ્તવન, ( પ્રેમ કહાની સખી—એ રાગ)
28.
પાશ્વ જિનવર સુખકર સ્વામી. મણિ સ્પર્શથી ડૅમ લેાનુ,
પા મણિ ભવતાપ વિરામી. પા ૧ અંધકારનાશક મણુિં થાયે,
અજ્ઞાનહારક અતયામી. પામ ૨ વાણુારસીના વાસી નિજી, અહિ–સષ્ઠન વધુ પૂણુકામી. પાર્શ્વ ૩
For Private And Personal Use Only
Page #196
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
અશ્વસેનજી ન્યાયી પિતાજી,
વામા માતા શિવસુખ પામી. પાર્થ૦ ૪ જ્ઞાન ચરિત્રે શુભ પ્રભુજી,
તુજ મૂર્તિ મુજ દૃષ્ટિ સામી. પાર્શ્વ ૫ હેમેન્દ્ર હૈયે હર્ષ ન માયે,
ચરણે નમું મુજ શિર પ્રણમી. પાર્થ૦ ૬
શ્રી મહાવીર સ્તવન.
(રખીયા બંધાવે–એ રાગ) મહાવીર પ્રભુજી ચરણે ધ્યાન લગાવું રે–એ ટેક. ભવિજનની જડતા કાપી, આત્માનાં જ્ઞાન આપી;
આત્માનંદી જિન ચરણે, ધ્યાન લગાવું રે. મહા. ૧ સિદ્ધાર્થ નૃપને પ્યારા, સિંહ લાંછને શોભે સારા
ત્રિશલાનંદનને ચરણે, ધ્યાન લગાવું ૨. મહા૨ કછો જેણે છે આપ્યાં, તેને મુક્તિપદ આપ્યાં;
ઉપકારી જિનવર ચરણે, ધ્યાન લગાવું રે. મહા. ૩ ઊંચા-નીચના ભેદ, કાળું આપે છે;
કણસાગર જિનચરણે, ધ્યાન લગાવું રે. મહા૦ ૪ અપકારી જન ઉહારે, ત્યમ આ તવ શિષ્ય ઉગારા
હેમેન્દ્ર મહાવીર–ચરણે, ધ્યાન લગાવું રે. મહા. ૫
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #197
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી સીમંધરજિન સ્તવન
(નાગર વેલી પાવ) સ્વામી સીમંધર ભગવાન, મારા અંતરના આધાર તમને ગાઉ આઠે યામ, પૂજું પ્રભુજી સુખકાર. ટેક. પ્રભુ મહાવિદેહે બેઠા, પણ અંતરથી નવ બેટા
મળવા ઈછે મનડું અપાર. મારા સ્વામી ૧ કેવળજ્ઞાની અલખ નિરંજન, સિદ્ધ સ્વભાવી ભવભીડભંજન;
શિવસુખકેરા છ દાતાર. મારા સ્વામી ૨ સાકીનંદન હારા નામે, મારા મનને તાપ શામે;
તારા શરણે માનું સાર. મારા સ્વામી સે યમ આવું તારી પાસે ? વચ્ચે ડુંગર દરીયા ભાસે;
હું તો ક્ષણ ક્ષણ છું સ્મરનાર. મારા રામી ૪ ચાહું અજિત પદ સુખરાશી, આંખડી દર્શનની પાસી;
મુનિ હેમેન્દ્ર કરે ભવપાર. મારા સ્વામી ૫
વિમલાચલમંડન શ્રી કષભદેવ સ્તવન
(કિત ગયે ખેવનહાર...) વિમલાચલ સુન્દર સ્થાન, ઋષભ સ્થાન જ્યાં. ટક
શત્રુંજય પાવનગિરિ, તીર્થકરને વાસ, ત્રિભુવનમાં નવ જેડ કે, સિદ્ધ અચળ એ ખાસ, મન નિર્મળ ગાયે ગાન, ષભ સ્થાન જ્યાં. વિમલ ૧
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #198
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૦૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આરાધક
કરે જ્યાં,
મન સ્થિર જિનવર પૂજા અમૂલ્ય રહી ત્યાં,
વર્ષી સિદ્ધિ સિદ્ધ મહાન, ઋષભ સ્થાન જ્યોં. વિમલ ૨ પંચમ આરાનું ગણા, તીથ પવિત્ર અપાર, ઋષભ જિનની મૂર્તિનાં, દર્શન કરે ભવપાર. પ્રગટે પ્રાણીમાં સાત્વિક ભાન, ઋષભ સ્થાન જ્યાં. વિમલ ૩
દાન શીલ તે તપુ ભાવે જે, શક્તિ સઘળ ત્યાં ખર્ચીને,
મળે તેને શિવપુર સ્થાન, ઋષભ સ્થાન જ્યાં. વિમલ ૪ આદિનાથ ભો સદા, અજિતપદને કાજ, ભવળથી એ તારશે, ભવિજનના શિરતાજ. મુનિ હેમેન્દ્ર ધારે ધ્યાન, ઋષભ સ્થાન જ્યાં, વિમલ પ
www.kobatirth.org
ગિરનારમંડન શ્રી નેમિનાથ સ્તવન ( ખૂને જીગરકા-એ રાગ)
ગિરનાર વિષે વસનારા રે, મન મેણુ છે પ્રભુ ! ; વિભુ તેમનાથ મહારાજા હૈ, દે। સેવકના શિરતા. ગિર૰૧ મને મૂર્તિ લાગે ધણી પ્યારી, મ્હે તે અંતરમાં ઉતારી; હું તો જાઉં સદા અલિહારી રે, મનમેાહનજી મહારાજ. ગિર૦ ૨ જન ન જગની આાવે, ફૂલ, ચંદન થાળ ધરાવે; શ્રુતિ પ્રીતિ હૃદયમાં લાવે ?, શિવસુખડાં લેવા કાજ. ગિર૦ ૩
For Private And Personal Use Only
Page #199
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૧
પ્રભુ મગળ નામ તમારું, મન ગાઠલુ નાથ હમારું; સુર નર જનને છૅ પ્યારું' રે, ગુલુસિન્ધુ ગરીબનવાજ, ગિર૦૪ મુજ મનમદિરમાં રહેજો, મારી અરજી લક્ષે લેજો,
તે અજિત પદને દેજો રૈ, મુજ આત્મ ઉદ્ઘારણુ કાજ, ગિર૦૪ હેમેન્દ્ર તમારા જાણું!, હું રંક તમે છે। રાણા; જૈન આગમમાંહિ ગવાણા રે, ભળજળ તરવાનું જહાજ. ગિર૰ ૬
સેરિસામડન શ્રી પાર્શ્વનાથ સ્તવન. (રાગ સેાહિની.)
પાર્શ્વ પ્રભુજી, વામા.
ટેક.
વામાન દુન તારક સાચા મારા ભવના, નિશદિન ઘ્યાને આવે; હરદમ તૈયુ આપને ચાહે, પ્રેમલ આપે ભાવા, વામા. ૧
ક્રમઢ કઢાર બન્યા. પ્રભુ હયે, પ્રેમ ધરી ઉમાર્યાં; અગ્નિથી બળતે અહિ તાર્યાં, પ્રભુ ધરણેન્દ્ર નાન્યેા. વામા. ૨
યાદ કરું દિનરાત હૃદયમાં, સળે તુજને ભાળું; હર્ષે ઉર રામાંચિત થાવું, સમતા સૌમાં નિહાળું. વામા. ૩ સેરીસામાં સુન્દર શેશભે, ભવિત દર્શન પામે; સંકટ સઘળાં પળમાં મટતાં, પાપ્રભુ તુજ નામે. વામા. ૪ અજિતપદે સ્થાપે। જિનવરજી ! તિમ`ળ બુદ્ધિ આપે; સુનિ હેમેન્દ્ર ભજનધૂન લાગી,ચરામાં સ્થિર સ્થાપો. વામા. ૫
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #200
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૨
શ્રી પાર્શ્વનાથ સ્તવન,
મેરે મોલા–એ રાગ) મને બહાલા લાગ્યા પાર્શ્વનાથ સખિ ! એ તે વિશ્વ સકળના છે તાત સખિ ! મને,
શેર– દર્શન કરે જે એક સમયે, પાપ એનાં જાય છે; વૈરાગ્યકેર વાયરા એ, માર્ગમાંહી વાય છે. ભવસાગરમાં ઝાલે હાથ સખિ ! મને. ૧
શેર– આ વિશ્વમાં શી શાંતિ છે? જ્યાં ત્યાં દિસે છે આપદા; સંસારનાં સુખ ત્યાગવાં, એ જાણુતા છે કાયદા. નક્કી જેવું નથી કશે કાથ સખિ! મને ૨
શેરસાગરતણો સંગમ થતાં, ટળી જાય છે સરિતાપણું; પ્રભુ પાર્શ્વને સંગમ થતા, મટી જાય છે માનવપણું. એ પાર્શ્વપ્રભુતણે સાથ સખિ ! મને૦ ૩
શેર– મુજ વાણીમાં વાણું પ્રભુની, પ્રેમપૂર્વક વ્યાપજો, મુજ રૂપમાં રૂ૫ પાર્શ્વનું, આનંદપૂર્વક આવજે.
એ તે સાચી માતા સાચા તાત સખી! મને ૪
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #201
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૩
શેરમણિ પાકરા સંગથી, લેઢાતશ્`સેાનું અને; પ્રભુપાદેરા ધ્યાનથી, આત્માય પરમાત્મા અને. મુનિ હેમેન્દ્રની એ સાચી વાત સખિ ! મને પુ
શ્રી સુપાર્શ્વનાથ સ્તવન. ( જાએ જાએ અય મેરે સાધુ)
ટેક.
અંલા ભાવે, ભિવ સુપા નામે, સુખસાગર સુખકાર. સરવર સરિતા છીછરા જલનું, ખેલન અલ્પ ગણાય; સુપાર્શ્વ નામે મહાસાગરની, લહેરીમાં શુભ સાર. ઝીલા૦ ૧ રામ રામ . સહુ પુલકિત થાયે, પવિત્ર થાય શરીર; ભવદુઃખ ટાળે પામર જનનું, એવુ એ શુભ નીર. ઝીલે૦ ૨ મૂર્તિ જેની મન હરનારી, વાણી અમૃતધાર; ચિન્તામણિ સમ પ્રભુને પામી, ટાળુ ભવને ભાર. ઝીલા૦ ૩ અનંત કાળથી હું અથડાતા, ભ્રમણા સ્હેજ ન લાગી; સુપાર્શ્વના ગીતે ભ્રમ ભાંગ્યા, લગની સાચી લાગી. ઝીàા॰ Y દૂધ સાકર જ્યમ ભેળાં થાયે, આવે રૂડી મીઠાશ સુપાર્શ્વ પ્રભુથી ઐકય સાધુ, એ અંતરની આશ. ઝીલા॰ પ ભેદભાવને! ત્યાગ કરીને, સમતા ગુણુને પાછું; એક જ નામ ટીને પ્રભુનું, નિર્માંળ જીવન ગાળું ઝીલેા ૬ હાથ ગ્રંથો તેા છેડે જરી ના, અજિત પદવી આપે; મુનિ હેમેન્દ્ર ચહે અંતરમાં, સદા ચરણમાં સ્થાપા, ઝીલા॰ ૭
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #202
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૪
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી મહાવીર જયંતિ ગીત. (માલણુ ગુંથી લાવ ગુણીયલ ગુજરા—એ રાગ)
સેવા ૨ મહાવીરજી સુખકારી, સદા સેવકના દુઃખહારી.
ચૈત્ર સુદિ તેરસ દિન સારા, મધ્ય રાત્રિના આપે છે વારે; પ્રાણીમાત્રને માટે છે પ્યારા. સેવા ૧
ટેક.
માતા ત્રિશલાના પેટે પધાર્યાં, વૈ જય જય શબ્દ ઉચ્ચાર્યાં;
આવી અનત વિક જીવ તાર્યાં. સેવા૦ ૨ થયાં નયિાનાં નિર્દેળ પાણી, પૂર્ણ આનંદ પામ્યા છે પ્રાણી;
દિશા સઘળીમાં જ્યેાતિ દેખાણી. સેવે૦ ૩ ઘર ઘર પ્રતિ ઉત્સવ કરિયે, અંતર કલેશની હરકત રિયે;
ભવસાગર હેજમાં તિયે. સેવા૦ ૪ પ્રભુ મહાવીરના ગુણુ ગા નામ મહાવીરનું મુખે લાવે;
જેના સમરણથી સુખી થાશે. સેવા ૫
મહાવીર જગતના છે સ્વામી, નથી નામ તાં બહુનામી;
વળા નિશ્ચયી તે નિષ્કામી સેવા હું
For Private And Personal Use Only
Page #203
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫
સર્વ જેને વળો નિજ ફરજે, સુરિ અજિત શિર પર ગરજે છે,
હેમેન્દ્ર રીઝે એવી અરજે. સેવ૦ ૬
શ્રી મહાવીર સ્તવન, (ભીમપલાસ-બંસીવાલેને—એ રાગ) કઈ આજ ભજે કઈ કાલ ભજે,
પણ અંતે તો ભજવું પડશે; કઈ આજ તજે કોઈ કાલ તજે,
જગ સુખ દુઃખ સહુ તજવું પડશે. ટેક. પ્રભુ મહાવીરનું શરણું સાચું, આ વિAવતણું કેવળ કાચું;
માટે પ્રભુના ચરણે રાવ્યું. ઈ. ૧ એની નિમળ ને સુખકર વાણી, એનું ધ્યાન ધરે જગના ધ્યાની;
એને પહેચે નહિ જગના માની. કઈ ૨ જેવી વાદળકેરી છાયા છે, એવી જગની મિરકત માયા છે;
અતિ કલેશભરેલી કાયા છે. કાઈ ૩ મહાવીર દયાનું ઝરણું છે, એનું સાચે સાચું શરણું છે;
મટે જન્મની સાથે મરણું છે. કાઈ ૪
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #204
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૬
એણે મંત્ર અલખને જણવ્યું છે, કે આલમમાં બજવ્યો છે;
બધો સાજ મેક્ષને સજળે છે. કોઈ પ મહને પ્રાણથકી લાગે પ્યારે, આ ખલક ખેલ લાગ્યો ખારો;
એ પિંડ બ્રહ્માંડથકી ત્યારે. કેઈ૦ ૬ એ ભવસાગર ત ર ના રે, વળી ખરા ઠામમાં ઠરનાર;
હેમેન્દ્રની હરકત હરનારો. કોઈ૦ ૭
શ્રી સીમંધરસ્વામી ચૈત્યવંદન.
(હરિગીત) શિવશર્મદાયક, અચળ સહાયક, દેવ! સીમંધર સદા, શુભ પુષ્કલાવતી વિજયમાં, જયવંત શોભે સર્વદા; શ્રેયાંસ રાજા તાત ને, શુચિ સત્યકી માતા મળ્યો, પ્રાતઃ સમે તુજ નામરમરણે, નાથ! પાતક સૌ મળ્યાં. ૧ જિનદેવ કુંથુ, અરતણુપ્રભુ અત્રે જમ્યા હતા, યૌવન કર્યું જ્યાં પ્રાણ ત્યાં, અર્ધાગી રૂકમણી વર્યા, સંસારસુખને ભેગવી, સંયમતણી વૃત્તિ કરી, જિનદેવ મુનિસુવ્રત અને નેમિ, અંતરે દીક્ષા ધરી. ૨ કર્મો ટળ્યાં ઘાતી અને, કેવળ વર્યા પ્રભુજી મહા, ચેરાશી ગણધર શોભતા, સે ક્રોડ મુનિપર મૂકતા;
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #205
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૭
દશ લાખ જેના કેવળી, પ્રભુ પાંચશે ધનુ દેહના, પ્રભુ સિદ્ધિવરશે અંતરે, જિનછ ઉદય પેઢાલના.
અનુપ
જન્મ્યા શ્રી જિતેન્દ્ર એ,
પુંડરીકિણિપુરીમાં, પ્રભાતે રમતાંસ, ચેારાશી ભ્રમણા ટળે. બુદ્ધિ આપે। સદાચારી, સ્થાપે અજિત સ્થાનમાં, નિય ડ્રુમેન્દ્ર ‰ લીન,
સીમ ધરના માનમાં.
www.kobatirth.org
3.
4.
વિમલાચલમડન શ્રી ઋષભદેવ જિન ચૈત્યવદન (દુતવિલખિત વૃત્ત)
અમલ કેવવજ્ઞાન ને દીપે, ગુણુ અખડતલ્યુા નિધિ દિવ્ય એ; સુર નરેશ્વર ફિર સૌ સ્તવે, નમન આદિ જિનેશ્વરના પદે. ૧ વિમળ છે વિમલાચલ ધામ ઐ, વિમળ મૂતિ થકી સ્થિરતા મળે; વિમળ ભાવ સદા પ્રગટે હદે, નમન સ્માદિ જિનેશ્વરના પદે ર પુનિત તીથ પ્રભાવ પ્રશરત જ્યાં, પ્રબળ પુંડરીકે ગ્રહી સિદ્ધિ ત્યાં; મુનીશ પંચ કરોડ તરૂં સહે, નમન આદિ જિનેશ્વરના પદે. ૩ પરમ શાંતિ સી 'વિમળાચલે, દરશને ઉરની જડતા ટળે; ગહનતા ગિરિની મન ના કળે, નમન સ્માદિ જિનેશ્વરના પદે, Y સરસ નૃત્ય કરે સુર યાં સદા, ગિરિ ગણાય સદૈવ જ સિદ્ધિદા; અતિ સુરમ્ય ખરે સ્થળ ભૂતલે, નમન આદિ જિનેશ્વરના પદે. પ
For Private And Personal Use Only
Page #206
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૮
અધમતા વિસરે સહુ માન, મધુર ગાન કરે સુર કિંમરે સરપતિ દિનરાત જ ધ્યાન દે, નમન આદિ જિનેશ્વરના પદે. ૬ જન વર્મા વસતાં અહીં સિદ્ધતા, વિકલતા નર સૌ અહીં ભૂલતા; વિવિધ પુષ્પ સુહાય સુરગ તે, નમન આદિ જિનેશ્વરના પર્દ, ૭ નિરખતાં નયને હરખી ગયાં, સુખદ પ્રેમતણાં ઝરણાં વહ્યાં; સરલ હેમ અજિત પદે ભળે, નમન આદિ જિનેશ્વરના પદે. ૮
શ્રી સિદ્ધાથલગિરિ ચૈત્યવંદમ
(વસંતતિલકા) કલાસ તીર્થ તુજ હું ગુણ ગાઉં છું,
જ્યાં આદિનાથ મુખથી શમશાન્તિ વર્ષે, તારે ગણી વિમળ વાસ પ્રભુ પધાર્યા, ને ભવ્ય લોક શુચિ બેધથી ખૂબ તાર્યા. હે તીર્થરાજ ! તુજ દર્શને દિવ્ય લાગે, જોતાં તને હૃદયમાં મતિ શુદ્ધ જાગે; ગાતા તને સુર મહંત મનુષ્ય ભાવે, ભવ્ય નિરીહ ઉર પુણ્ય અનંત પા. શાંતિ કરે ઉર વિષે તુજ દર્શનેથી, આમા ય દિવ્ય બનતે તવ કીર્તનથી; ચિત્તે કરું સ્મરણ જ્યાં સહુ કષ્ટ ટાળું, સર્વત્ર આ શુચિ સ્થળે પ્રભુને જ ભાળું.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #207
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
૧૦૯
ઝૂલે ક્ષતા તવરા અતિ કુંજ લીલી, તે નેઈ ગાત્ર પુલકે રચના રસીલી; તીર્થેશ્વરી વિચરીને સ્થળ રમ્ય કીધું, લાખા દેંગે મર અમૃત દૃશ્ય પી તીર્થાધિરાજ ! તુજ દર્શન છે રૂપાળુ, સૌ પાપ તાપ ઉરનાં દુખદાયી ખાળું; હારા પદે અજિત સિદ્ધિ અનંત માગે, હેમેન્દ્ર ગિરિની માસી વાગે.
જ્ઞાનપદ.
(આવ્યાછું દાદાને દરબાર....)
જ્ઞાનામૃત ધારા પંચ પ્રકાર, ભવિ ! ભવ ભય હરવા. ટેક. ધર્માંતઙ્ગા જે ઉત્તમ, આાધાર-સ્યુંભ માને;
નમે। શુભ જ્ઞાનપદે શિ, ભવસાગર તરવા. નાનામત. ૧ શુદ્ધાત્મ સ્વરૂપે ભજતાં,આત્મસ્વરૂપ સજતાં; પમાયે પરમાનંદ અપાર, વિ ભવભય હરવા. જ્ઞાનાપયેાગે ચાહે, આત્મરમણુતા સાચી; સ્વરૂપ ક્રિયા પામેા જ્ઞાને, ભવસાગર તરવા. નય ને નિક્ષેપારા, જ્ઞાનને સમસ્તે, વિજન ! ગણે સાચું ઉલ્હારમ જ્ઞાન, ભિવ ભવભય હરવા. બુદ્ધિના સાગર જિનવર ! ચરણાની સેવા ચાહું; અજિનપદ ચાહે મુનિ હેમેન્દ્ર, ભવસાગર તરવા.
જ્ઞાનામૃત. ૨
જ્ઞાનામૃત. ૩
સાનામૃત. ૪
જ્ઞાનામૃત, પં
For Private And Personal Use Only
Page #208
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૦
ભજન. (ચેતનજી ચેતે કોઈ નથી દુનિયામાં) મનપંથી મારા સદા રહે આમપ્રકાશી, જગમાં તું અ૯પ નિવાસી રે, મનપથી ટેક. પુણ્યના પ્રભાવે, માનવ જન્મ પામે,
ગ્રહ ન માયાની ફાંસી. ચપલા ચમકાર જેવાં માયા, ધન, યૌવન સૌ;
આખર છે સર્વ વિનાશી રે. મનથી. ૧ ધર્મ વિનાનું જીવન જૂઠું, ઝાકળના બિદુ જેવું;
ભોગ વિલાસથી તૃપ્તિ ન થાશે,
અંતમાં જાશે સૌ ત્રાસી રે. મનપંથી ૨ ધર્મ અને ધ્યાન કરતાં સદ્ગતિ થાશે,
મળશે સહજ સુખ મોટું સાચું જે સુખ માન્યું સાધુ સંતોએ,
એના બને ભવિ ! માસી રે. મનપંથી ૩ અલ્પ જીવન તારું મિથ્થા ચુંથાઈ જાશે,
મનની મનમાં રહી જાશે; મૃત્યુ આલિંગશે તે ફરી નવ થાશે,
પ્રેમે ભજો અવિનાશી રે. મનપંથી ૪ ચક્રવર્તી બને સુસૂમ બ્રહ્મદત્ત,
સંતેષ વૃત્તિ ન રાખી;
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #209
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૧
પ્રભુપદ લગનીની લહેર ન ચાખી,
થયા (બેઉ નકે નિવાસી રે. મનપથી ૫ શાંતિ, કુંથુ ને અરનાથ જેવા,
ચક્રવર્તી ભૂપ મેટા; રાચ્યા જરી ના જગમાયાભાવે,
શિવપુરના તે વિલાસી રે. મનપંથી ૬ કર્મ પ્રમાણે માનવની ગતિ,
તેમાં ન કોઈનું ચાલે; મુનિ હેમેન્દ્ર જે ચાહો અજિતપદ.
પ્રભુ ધ્યાન ધારે સુખરાશિ છે. મનપથી ૭
શ્રી સ્થલિભદ્રજીની સઝાય.
(ધીર સમીરે યમુના તીરે) સાંભળ સખીરી ! જલ વિણ માછલી,
સમ સ્થિતિ થઈ મારી રે, પળમાં આવું” એમ વદીને ચાલ્યા,
પિયુજી વિસારી રે. ટેક. ચંપકવણું દેહ સુકાયે,
દુનિયા થઈ છે અકારી રે; સુંદર રમણું કોશા રડતી,
દેડતી આવે કે નારી રે. સાંભળ૦ ૧
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #210
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૨
મુનિ વેશે યૂલિભદ્ર પધારે,
સાંભળ વાત તું મારી રે; ગીત, નૃત્ય, વિધવિધ ભેજનથી,
કરતી ભાવ વિકારી રે. સાંભળ- ૨ ચોમાસું કાઢ્યું મુનિરાજે,
બેધથી કોશા તારી રે; વિષયોના પરિણામો બેધ્યાં,
નારી નરકની બારી રે. સાંભળ૦ ૩ જન્મ મરણ ચક્ર ભમતો જીવ,
- ભક્તિ ન ગણતો પ્યારી ; પરિભ્રમણે ચોરાશી ફેરા,
ફરતે એ અવિચારી રે. સાંભળ- ૪ જન્મમરણ જંજાળને તજવા,
પ્રભુ ચિંતન હિતકારી રે, મેહ પઠળ ટળીયાં વનિતાનાં,
ગણિકા કેશા ઉગારી રે. સાંભળ૦ ૫ સંભૂતિરિજીના શિષ્ય,
જ્ઞાનની શિક્ષા સારી રે; રાશી વીશી સુધી,
થાશે ખ્યાતિ ન્યારી છે. સાંભળ૦ ૬ સિદ્ધપુરુષ કાયા પલટીને,
ધરતા સિંહ રૂપ ભારી રે;
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #211
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૧૩
Acharya Shri Kailassagarsuri Gyanmandir
માતા લાખની પ્યારા, પંચ મહાવ્રતધારી રે.
શ્રુતજ્ઞાની તે પૂર્વી ચતુર્દશ, વિને કર્યાં ભવપારી રે; શુભ ધ્યાનેથી સ્વર્ગ પધાર્યા, નાનનિધિ અવિકારી ૨. બુધ્ધિસાગર સૂરીશ પસાયૅ,
ગાઉં ગુણી સુખકારી રે; મુનિ હેમેન્દ્ર અજિત રાગી, હર્ષથી ચા ઉદારી રૂ.
www.kobatirth.org
જ્ઞાનામૃતે ભાવ રાખે,
હૈ। બહેન ! ગુસ્સેધ આપે. અધ્યાત્મ એધથી આત્મા ઉલ્લાસે, હની પ્રભા ઉર વ્યાપે,
હૈ। મહેન ! ગુરુ મેધ આપે. અજ્ઞાન મેાહ એ શત્રુ આત્માના, કાદિ હાયા અમાપે, હા બહેન ! ગુરુ મેધ શાપે.
સાંભળ. છ
સાંભળ. ટ
ગુરુધ ગહુલી.
(મથુરામાં ખેલ ખેલી આવ્યા હૈ। કા'ન....એ રાગ)
સાંભળ. ૯
૧
For Private And Personal Use Only
Page #212
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૧૪
ક્રેષિતે જીતે શાંતિની હાયથી, માનને મૃદુતા પ્રતાપે, હા બહેન ! ગુરુ માપ આપે.
સરળતાથી માયા હઠાવેશ, લેભતે સાષ કાપે,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
હા બહેન ! ગુરુ મેધ આપે.
સર્વ આત્માને સમાન લેખે, મત્ર એ સવ હૃદયે સ્થાપે,
હા બહેન! ગુરુ ઓધ છાપે. વિશ્વપ્રેમી આત્મા પામે છે મુક્તિ, પાપે પ્રજાને પુણ્ય પ્રતાપે,
હા બહેન ! ગુરુ મેપ આપે. શિવપદ પ્રાપ્તિના ભાવે! મનેહર, હેમેન્દ્ર અંતરે આલાપે,
હા બહેન ! ગુરુ મેધ આપે.
સખી ભાવ ધરી,
www.kobatirth.org
પર્યુષણ પર્વની ગડું લી. (સુણા ચદાજી....એ રાગ)
પર્યુષણ, પુણ્યકારી પ્રેમે ઉજવા, ગુરુમુખઢેરા, ખેલ સુણીને તમે કરને રીઝવે.
w
૫
સુખી. ૧
For Private And Personal Use Only
Page #213
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૫
સખી. ૨
સખી. ૩
સખી. હું
શુભ કલ્પસૂત્ર શ્રવણે ધારે,
વિધિપૂર્વક સુણીને પાપ કર, ગુરુમુખથી સુણીને ભવથી તા. નવ વ્યાખ્યાને અતિ સુખકારી,
વીર પાઉં નેમિ ને અષાદિ, શુભ સ્થવિરાવલી ને સમાચારી. પર્યુષણને શુભ અર્થ રહે,
કરી પુણ્ય અતિશય પાપ કહે, આત્મામાં રમણતા એક ચહે. મળ્યું કપત્ર પાવનકારી,
એકવીસ વાર શ્રવણે ધારી, અને મેક્ષિત પછી અધિકારી, કરે ક્ષમાપના સહુ જીવ પર,
સમભાવ ધરી વર્તન જ કરે, આરાધક પદને પ્રાણુ વરે. નવ વારંવાર આ યોગ મળે,
શુભ પુણ્યતણો અવસર આ ફળે, જેથી બુદ્ધિ સુમાર્ગે વિશેષ વળે. એ સમયે પ્રતિક્રમણે કરવાં,
અતિ આનંદથી પ્રભુગીત રમરવાં, ગુરુદેવ દર્શને શિર ધરવાં.
બી. ૫
સખી. ૬
સખી. ૭
સુખી. ૮
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #214
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૬
સખી.
સખી. ૧૦.
આરંભ પાપને ત્યાગ કરે,
વ્યવહાર ધર્મનું ધ્યાન ધરે, બ્રહ્મચર્થ શીલને ગ્રહણ કરે. તપશ્ચર્યા છઠ્ઠ અઠ્ઠમની,
તપ અષ્ટ દિનનું શુદ્ધ બની, વળી વિવિધ પૂજ પ્રભુ જિનની. અસત્ય વચનના ત્યાગી બને,
જુગારરૂપી એક શત્રુ હો, એવાં ગુરુનાં બોધતણું વચને. ઓત્સવ નંદીશ્વર દેવે કરે,
માનવ ભૂમિ એ કેમ ના ઉજવે ? પછી અનંત ઋદ્ધિની પ્રાપ્તિ ધરે. પર્યુષણને ઉરથી સમજે,
પ્રભુ ગાન વિષે જે પ્રવીણ બને; હેમેન્દ્ર અજિતપદ પ્રાપ્ત કરે.
સખી. ૧૧
સખી. ૧૨
સખી. ૧૩
પર્યુષણ પર્વ, (ટ જાએ ચંદન હાર લાવે...) સખી ચાલે વ્યાખ્યાનમાં પધારો,
આત્માને બેધ લેવા, આપે જ્ઞાની ગુરુજી બેધ સારે,
આત્માનો બોધ લેવા. ટેક.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #215
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૭
સાખીપપશુનું પર્વ છે, સર્વથકી શિરતાજ;
અન્ય પર્વ ભવવૃદ્ધિનાં, પર્યુષણ એ પર્વ મોક્ષ કાજ રે. આ. ૧ વિશ્વતણા સૌ માનવી, નિજ સરખા કહેવાય;
આત્મ અને પરમાત્મ એ, નથી જુદા એ માને સદાય રે. આ ૨ એ માટે સૌ પ્રાણીમાં, મમતા રાખે સર્વ;
દયા, મૈત્રી, કરવી ઘટે, ગાળી નાંખો અંતરના ગર્વ છે. આ. ૩ ચંદનબાળાનું જુએ, દિવ્ય રૂડું દષ્ટાંત
નિજ દેશો સૌ દેખતાં, ટળે ભવના ભ્રમણની બ્રાન્ત રે. આ. ૪ દ્રવ્ય ભાવ બે જાતના, પયુંષણ સમજાય;
ભાવ પર્યુષણથકી, પીંડ મધ્યે પ્રભુજી પેખાય છે. આ. ૫ ચંડપ્રદ્યોતને ભૂપે, પાળ્યું દ્રવ્યથી પવ;
જેથી બંધન મુકત થઈ, ફરી પામ્યો રાજ્યાદિ સર્વ ૨. આ. ૬ ઉદયન રાજર્ષિ રૂડે, ભાવ પ કરનાર
મોક્ષ પદારથ પામીને, થો આનંદરવરૂપી અપાર છે. આ. ૭
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #216
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૮
પસત્રને સાંભળે, જે કદી એકવીસ વાર;
નિચે તે મુક્તિ ૧૨, અને સફલ કરે અવતાર છે. આ. ૮ પાંચ સુખદ સાધન વડે, આરાધન કરનાર;
સુખ શાંતિ અતિ મેળવે, પછી ભવસાગર તરનાર છે. આ. ૯ ગુરૂની સેવા કરે, વંદન કરજે નિત્ય
મુનિ હેમેન્દ્ર ગુરુ વિષે, સખી ! રાખીએ પૂરણ પ્રીત રે. આ. ૧૦
હેમચન્દ્ર. (રાગ-મેહુલે ગાજે ને માધવ નાચે....) શાસનના આભલે પુર્ણિમા બીલી,
અમૃતમય હેમચન્દ્ર શોભા ધરે; પંડિતના વૃન્દ સમા ટમકતા તારલા,
ધરણું અનુપમ ફુદડી ફરે. શાસન૧ કાવ્ય-ગ્રન્ય-ચંદ્રિકા ચમકે રૂપાળી,
શીતળતા સજનનાં હદયે ધરે; સહિત્ય સરવરે ખીલ્યાં કુમુદ,
ભવિજન ચાર રમ્ય ગાન કરે. શાસન૨. ઔષધિમાં હેમચંદ્ર અમૃત છો,
મુમુક્ષુના ભવતાપને હરે;
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #217
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૯
કાર્તિક પૂર્ણિમા શી શોભે રસાળી,
દેવબાલ બાલિકાઓ રાસે રમે. શાસન૩ સર્વજ્ઞ સાગરના સુધામય પૂજથી,
અહિંસા સત્ય, ક્ષમા, શીલ નિઝરે; એવાં અમૃત ભય રિમતને વહાવી,
વિશ્વ સર્વ હેમચન્દ્ર હષે ભરે. સાસન ૪ રાશી પૂર્ણિમાએ અજવાળી સુંદર,
અજિત અમરપદ પ્રાપ્તિ કરે; જયવન્તી કીતિ પ્રસરી આ વિશ્વમાં,
હેમેન્દ્ર સવ દિવ્ય સ્મરણે સ્મરે. શાસન ૫
સત્ય-અવરૂપ. (રાગ-મારા તે ભાગમાં વાગ્યે ડેલરી)
(ભીમપલાસ–હીંચ) માનવની વૃત્તિએ પલટાયે શાને ?
બદલાયે દીલડું કે બદલાયે મન ? ટેક. કોને ગમે રૂડી પાંદડી ગુલાબની,
કોને ડેલાવે ડેલરનું ડાલન. માનવ૦ ૧ સુર્યપ્રભામાં મનડું કે ધારે,
ચન્દ્રપ્રભાની લાગે કૉને લગન. માનવ૦ ૨
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #218
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૦
તારલાના ચમકારે ચમકે કે ચિતિ,
ચદ્રપ્રભાનાં કો' જે અંજન. માનવ ૩ કમલના રૂપે ભ્રમર ગુંજતા,
સવિતા નિહાળી શાને ખીલે વદન? માનવ. ૪ અવિદ્યાકેરું વેઇન ટળે તે,
આત્માનાં થાયે સાચાં દર્શન. માનવ ૫ મન ને ચિત્તને પલટે સૌ જુઠ્ઠાં,
સમતાનું થાયે જો સાચું સ્પશન. માનવ ૬ શાએ પ્રવીણ છે કે હવે નિરક્ષર,
પ્રભુકૃપા એ જ સાચું કુન્દન. માનવ૭ અજિત બંસી આત્માની વાગતાં,
હેમેન્દ્ર પામે મુક્તિ સદન. માનવ૦ ૮
શીલ-મહિમા. ( જનેતાએ દીકરીને સેઢાડી સાસરે ) સખી શાણી શીયલવત એક ધમ પાળજે, સુખને સાગર શીલાધર્મ એ અનુપમ,
ચારિત્ર ઉત્તમ પાળે સાહેલડી-સખી. ૧ દમયંતી, સીતા, દ્રૌપદી સતીના, પવિત્ર પથે પદ ધાર રે,
- શ્રેષ્ઠ ધર્મ પાળજે-સખી. ૨
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #219
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જાગે નિર્મળતા શીયલ પ્રભાવથી,
આત્માનાં ઉધોડે દ્વાર રે,
એક ધર્મ પાળજે-સખી. ૩ શાંતિ સંતોષ બે સાથી શીયળના, સાધી લે સાચે ઉદ્ધાર રે,
શ્રેષ્ઠ ધર્મ પાળજે-સખી. ૪ સતી સુભદ્રાએ શીલ ધર્મ પાળે, વરતાર્થે જય જયકાર રે,
શ્રેષ્ઠ ધર્મ પાળજે-સખી. પ કાચા તારે ચારણીએ જલ સિંચી,
ઉધામાં ચંપાકાર રે,
એક ધર્મ પાળજે-સખી. ૬ થળી બની ગઈ હેમનું સિંહાસન,
સુદર્શન ધર્માવતાર રે,
શ્રેષ્ઠ ધર્મ પાળજે–સખી. ૭ કઠિન વ્રત પાળે એ મન વાણી કાયાથી, પામે અજિતપદ સાર રે,
શ્રેષ્ઠ ધર્મ પાળજે-સખી. ૮ શિયળને પાળવા રાખો પ્રવીણન, હેમેન્દ્ર સ્થાને ભવપાર રે,
શ્રેષ્ઠ ધર્મ પાળજે-સખી. ૯
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #220
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૨
સત્ય.
( રાગ–બિહાગ. )
ચેતન કયમ બંધનમાં ફસાય ?-ટેક. માટે ભૂલ્યે સાચુ સ્થાન,
ઊંધા પંથે જાય વિયરસના સેવન સમતા રસને છેાડી શાને ચાહે નરકની ખાણુ—ઊંધા. ૧ સાગર સમ સંસાર વહે છે મગર વસે જ્યાં કષાય, લલનાના લાવણ્ય વિલાસે લપટાતા માં જાય ?~~~ષા. ૨ કપટકળાને છોડી દેતું કરજે પ્રભુનું ગાન, સદ્ગુસ્કેરા ચરણુકમળનું અંતરમાં ધર ધ્યાન—ઊંધા. ૩ સુખ કીતિ જયવંતી વચ્ચે મશે પરમ પ્રમેાદ, સુમતિગૃહમાં વસરે ઝીલજે આત્મવીણાના સરાદ્—ઊધા. ૪ અજિતજ્ઞાનની બંસી બજાવી ધરજે પરમાનદ, મુનિહેમેન્દ્ર સ્વરૂપ નિજ પામી મેળવજે મુખકંદ——ઊંધા. પ
www.kobatirth.org
સન્મા.
(મારી કયારીમાં મ્હેક મ્હેક મ્હે'કે... )
મૂર્ખ ભમરા અજ્ઞાની અધૂરા,
વિવેક તું શાને ભુલ્યે!? શાને ભૂલ્યા ?
નથી હારું તે તારુ વિચારી, અજ્ઞાની તુ શાતે ફૂલ્યે ? ગ્રાને ફૂલ્યા ?
For Private And Personal Use Only
Page #221
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૩
જલમાં કમળ નાચે સુરજના નેહમાં, તારું માને તું મિથ્યા આવેશમાં; સર્ય જતાં નિજ પાંખડી સંકેલે,
વિવેક તું શાને ભૂલે ? ૧ મમતાના ધેનમાં તું શાને ઘેરાય ? સ્વાર્થના સંગમાં તું કેવો ઠગ ? સંગ સજજનને હશે તું કરજે,
વિવેક તું શાને ભૂલ્યા ? ૨સંસ્કાર પામે સજજનની પાસે, જીવન આ મહેકે જ્ઞાનની સુવાસે; લાખ ચેરાશ ફેરા તું હરજે,
વિવેક તું શાને ભૂલ્યો ? ૩. કથીર કુન્દન અને મણિના પશે, જ્ઞાનીની વાણીમાં જ્ઞાનામૃત વરસે; ગુરુ પામી સન્માર્ગે તું જાજે,
વિવેક તું શાને ભૂથ ? ૪ અજિત પદવી અપાવે ગુરુવર, ગુરુજી આપે સરકાર સુંદર; મુનિ હેમેન્દ્ર શિવધામ પામે,
વિવેક તું શાને ભૂલ્યો ?
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #222
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૨૪
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચેાનિષ્ઠ બુદ્ધિસાગર સુરીશ્વરજીની ગડુંલી.
( રાગ–સુÌ। ચદાજી )
સજની શાણી બુધ્ધિસાગર સુરીશ્વરના ગુણ ગાઈએ, ગુરુની વાણી અમૃત સમ સુખારી દિવ્ય વખાણીએટેક, પારંગત ચેગ વિધિમાં જે, થ્રલ છત્રીસ ગુણગણથી રાજે; ગંભીર ગિરા ગુન ગાજે—મજની ૧ ગુભ ગ્રંથ એકસે માદ લખ્યા, ખેાધામૃતથી વિજન હરખ્યા; રિ યાગનિષ્ઠ ગુરુને પરમા—સજની ૨
રચી જનગીતા અતિશય સારી, અને નયને જે સુખકારી; ગુરુ સિદ્ધપુરુષ પાત્રની—સજની ૩
ગગા રેલાવી જ્ઞાનતી, ગુર્જર ભૂમિ ગુરુ ષિ મણિ; વિનિમળ થાઓ ગ્રંથ ભણી સજની ૪
ગુરુ અજિત નાવ ભત્રથી તરવા, ાએ પ્રેમે લક્ષ્મીસાગર શિવસુખ વરવા
www.kobatirth.org
આચાર્ય દેવ અજિતસાગરસૂરીશ્વરની ગડુંલી. (રાગ–માલણુ ગુંથી લાવ ગુણીયલ ગજ્જર )
સાહેથી ટેક.
સાહેલી ગુરુદેવની શુભ વાણી, જેને વિજને હરખે વખાણી.
ગુરુજી ગરવા; સજની ૫
For Private And Personal Use Only
Page #223
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૫
સાહેલી જ
સાહેલી. ૨
સુરિ અજિતસાગરજી બિરાજે, વાણ ગંભીર સાગર જેવી ગાજે; જ્ઞાન ઝરણું વહે છે અવાજે. સિદ્ધ વક્તા ને શાંત સ્વભાવી, વાચસ્પતિ સમ વાણુ ગજાવી; ધર્મભાવના સાચી જગાવી, કવિવિદ શાસ્ત્ર વિશારદ, ધર્મ શાસ્ત્રના સાચા વિચાર; દિવ્ય જ્ઞાની ગુરુ ભવતાર. ભવ્ય મુદ્રા સૂરીશ્વરની શોભે, જેવા પ્રેમથી ભવિજન ભે; વાણ ગજેન ઉરને પ્રલેશે. ગુરુ પારસમણિ કહેવાય, તેના સ્પર્શ કથીર સેનું થાય; લક્ષ્મીસાગર ગુરુગુણ ગાયે.
સાહેલી ૩
સાહેલી ૪
સાહેલી છે
મુનિરાજશ્રી હેમેન્દ્રસાગરજીની ગહુલી (રાગ-ખમ્મા વીરાને જાઉં વારણે રે લેલ) ભાવે ગુરુજીને વંદીયે રે બહેન,
પ્રતાપી ભવ્ય મહારાજ રે. હેમેન્દ્રસાગર શેભતા રે બહેન,
કેમ સમા દિવ્ય ને પવિત્ર રે. ભાગ ૧
ભાવે ટેક
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #224
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૬
ભાવે. ૨
ભાવે ૩
શાસનની સેવા બજાવતા રે હેન,
સશણ શાસ્ત્રપ્રવીણ રે. દિપાવ્યું ચારિત્ર ઉજળું રે બહેન,
અપ્ય બેધામૃત પાન રે. વદને પ્રમોદભાવ દીપતિ રે બહેન,
જયવત શ્રેષ્ઠ કવિરાય રે. માનવ રાજેન્દ્ર ચરણે નમે રે હેન,
નિર્મોહી નમ્ર ગુરુરાજ રે. અજિત જ્ઞાન-બંસી વાગતી રે હેન,
લક્ષ્મીસાગર ગુણ ગાય રે.
ભાવે ૪
ભાવે. ૫
ભાવે ૬
સંભવનાથ સ્તવન. (રાગ–શીતળ છે ને હક પણ છે). મંગલ દર્શન સંભવ જિનનાં– પ્રે મ લ ઉ ૨ અ મા રાં, અંતરયામી છે શુભ નામ,
પ્રભુ ચરણો અતિ પ્યારાં. મંગલ ૧ શરણુ વસું દિનરાત તમારા, શિવપુર ધામને આપે; અમ ઉરમાં વાસ કરે પ્રભુજી, જન્મ મરણ દુઃખ કાપે,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #225
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૨૭
લક્ષ્મીસાગર અજિત ચારે
જિનજી
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પદને
સદ્ગુણી માવી નારી મને,
પ્યારા.
નેમ-રાજુલના સવાદ (લેશે। નિસાસા પરણેતરન!–એ રાગ )
રાજુલ——આવ્યા પરશુવા પાછા ન જાગ્મા, વિનવું વહાલા તેમ, વામી પાછા વળા, વાટ જોતી હુ ગેાખે પ્રેમીને,
પાછા વળીયા કેમ ? અરજી દિલમાં ધરે. ટેક. જાન જોડીને આાજ્યા છે। સ્વામી,
રથમાં બેસી નાથ, સ્વામી પાછા વા. માતા પિતાના મનેરથે ને,
પૂરાને ઝાલી હાથ, અરજી દિલમાં ધરા. નૈમિ—આવ્યા પરજીવા તૈયું ન હરખે,
પામ્યા હૈયે વૈરાગ્ય, રાજુલ શાંતિ ધરે. વચન વડીલનું પાળીને આવતાં,
સુણ્યે પશુપાકાર, રાજુલ શાંતિ ધરા. રાજુલ~તારી વિનાનું જીવન નકામુ,
મગલ ૨
ર
સમો છે! સુજાણ, સ્વામી પાછા વળા. પ
તોતે શાને પ્રાણ? અરજી ક્લિમાં ધરા.
૩
For Private And Personal Use Only
Page #226
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૮
નેમિ—માયાને ટ્ટી જાણી જગતની, જાટ્ટો આ સસાર, રાજુલ શાંતિ ધરી.
h
સાચા જો હૈડે પ્રેમ ધરી તા,
મળેા આવી શિવધામ, રાજુલ શાંતિ ધરે. માટે ભવા જેમ, નવમે ભવે પણુ,
પ્રીતિ છે સારી પેર, રાજુલ શાંતિ ધા. ૯સયમ લઈને આમહિત સાધ્યું,
લક્ષ્મીસાગર જિનરાજ, અરજી દિલમાં ધો. ૧૦
८
વિસનગર-મંડન કલ્યાણુ-પાર્શ્વનાથ સ્તવન, ( રાગ–દીવાલી ફીર આ ગઇ સજની ) પ્રેમાબ્ધિ પ્રભુ પાર્શ્વ' વીતરાગી....હાં હાં.
જ્ઞાનની ભેંસી વાગી...પ્રેમાબ્ધિ.
www.kobatirth.org
ટેક.
અલખ નિર ંજન, નિર્દેલ નિરુપમ, અગમ અગેાચર સ્વામી; મંગલકારી મૂતિ સુંદર જિનવર ! શિવપુર ધામી,
ગુણુગસાગર, નાન ઉજાગર, પ્રીતિ અનુપમ જાગી. પ્રેમા. ૧ નાગ ઉગાર્યાં નવકારથી, શુભ ધરણેન્દ્ર બનાબ્યા, સુરતરુ સમ શરૂછું, જાણી જિનવર ! શરણે આવ્યે; પ્રમે।દ પ્રગટે પ્રતિપળ સ્મરણે, સુરતા અલૌકિક લાગી. પ્રેમા. ૨ જયવન્તી પ્રીતિ પ્રસરાવી, વિસલનગરના વાસી, અજિત પ્રભાવ ભર્યા શુચિ શૈાભા, અદ્ભુત જ્ઞાનનાં રાશિ, મુનિ હેમેન્દ્ર ચરણુ સુખ પ્યાસી, કલ્યાણુ પાર્શ્વ સુભાગી. પ્રે૰ ૩
For Private And Personal Use Only
Page #227
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૯
વિસનગર–મંડન અનંતનાથ–સ્તવન,
( રાગ-સાવનકે નજારે હૈય...) મેહક મૂર્તિ ભાળીઆહા! આહા! અનંત જિનવરની...લ...લલલ.લા. શુભ તિ ઉરે જાગી..ટેક. મેહક. હા.આ...આ...વિમલનગર ધામે, શેભે અવિનાશીલ...લ.લ. લ.લા. દુઃખહારક
વીતરાગી, મેહક. ૧ પ્રભુ પ્રીતિ દઢ જામી, ઉર બંસી તાને લલલા
શમે પાપે પ્રભુ ગાને....મેહક. ૨ હા...આઆ...આ...રંગ મઠ જે, તજ મુજ પ્રીતિને લ....લ...લાલ.લા.શુચિ
શાસન-નીતિનો...હક. ૩ તુજ દર્શન વંદનમાં, પૂર્ણ પ્રમેદ ધરે,
ભવસાગર પાર તરૂં.... હક. ૪ હા...હા...આઆ.... અજિત પ્રભુ વાણી, અખંડ સુખ આપે લલલ...લ...લ.
મુનિ હેમેન્દ્ર ઉર વ્યાપે.. મેહક. ૫
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #228
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૦
વિસનગર–મંડન શાન્તિનાથ સ્તવન. (ભૂલવા મને કહે છે, સ્મરણે ભૂલાય કયાંથી?) મૂર્તિ તમારી નિરખી, શાન્તિ જિલુંદ સ્વામી, અંતર રહ્યું છે હરખી, વૃત્તિ બધી વિરામી-ટેક આનંદકેરે સાગર, ઉછળે ઉમંગધારો, તલ્લીન આત્મ હશે, જિનદેવ! દિવ્યનામી-ભૂતિ. ૧ શય્યભવે નિહાળી, મૂતિ તમારી સુંદર, સંસારબંધ ત્યાગી, હરખા જિણુંદ પામી-મૂર્તિ. ૨ દઢભાવી એકવચની, પારેવાને ઉગાયે, નૃપ મેઘરથ પ્રતાપી, જગમાં થયે સુનામીઅચિરાત હે નંદન! વિલનગરનિવાસી, વિશ્વ શાંતિ સ્થાપે, હર દુઃખ પૂર્ણ—કામી–મૂતિ. ૪ મૃગલાંચ્છને સુહંતા, સુવર્ણ કાતિ ધારો,. હેમેન્દ્રને ઉદ્ધાર, જિનજી અજિત ધામી-ભૂતિ. ૫
-- -
સુમતિનાથ–સ્તવન. ( ભૂલવા મને કહે છે, સ્મરણે ભૂલાય કયાંથી?) સુમતિ પ્રભુ સુભાગી, સુમતિ સદાય આપે, નયને નિહાળી રીઝે, શિવધામ સ્થિર સ્થાપે -ટેક,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #229
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૧
મૂર્તિ નિહાળી સુંદર, અંતર અતીવ હરખે, ઉરના સિંહાસને પણ, શુભ દિવ્યચક્ષુ નિરખેસુલ ૧ તારા મિલનને માનું, ચિન્તામણિના જેવું, અતિ અલ્પ હું કથીર સમ, સમકિત કેમ સરખું–સુ ૨ અમૃત સિંચનેથી અંતર-કુમુદ વિકસે,
ઔષધિનાથ જેવું, નિર્દોષ હાસ્ય વિલસે-સુર ૩ તૃષ્ણા તૃષા સમાઈ, ભવતાપ નાશ પામે, સહકાર-કેડિલા સમ, પ્રીતિ અમૂલ્ય જામે-સુર ૪ સંસાર અંધકારે દીપક સમા પ્રકાશ્યા, ચિહવન પ્રમાદ સ્વરૂપ, ભવિ દર્શને ઉલ્લાસ્યા-જુ પ. વિપી અજિત જગમાં, જયવન્તી કીર્તિ ગાજે, ઉરમંદિરે અનુપમ, મૂતિ સદા વિરાજે-સુમતિ. ૬ આત્માના પ્રેમરવની, મધુ બંસી ઉર વાગી, હેમેન્દ્રકેરા ચિત્તે, સુમતિની ધૂન જાગી-સુમતિ. ૭
પામોલ શ્રી શાંતિનાથ-સ્તવન.
રાગ નાગરવેલીયે રે પાવે ગાજે જગમાં જય જયકાર, શાંતિનાથ પ્રભુ જિનરાજ, પામ્ય દર્શન દિવ્ય અપાર, સ્થાપે વિશ્વ શાંતિરાજ-ગાજે. અચિરાનંદન દર્શનથી, મૃગલાંછનના સ્પર્શનથી, મારાં ઉઘડ્યાં આત્મદ્વાર, શાંતિનાથ પ્રભુ જિનરાજ. ૧
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #230
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૨
પામેલ ધામે કૃતિ સોહે, નિરખી ભવિજનનાં મન મેહે, થાયે ભથિી ભવપાર, શાંતિનાથ પ્રભુ જિનરાજ, ૨ લાખ વંદન તારા ચરણે, આભ્ય જિનવર! હારા શરણે, મારા સફળ કરો અવતાર, શાંતિનાથ પ્રભુ જિનરાજ. ૩ લગની તારી સાચી લાગી, મીઠી જ્ઞાનની બંસી વાગી, મારા જીવનના આધાર, શાંતિનાથ પ્રભુ જિનરાજ. ૪ જગમાં શુભ શાન્તિ સ્થાપે, પ્રેમે અજિત પદવી આપે, નિ હેમેન્દ્રના દાતાર, શાંતિનાથ પ્રભુ જિનરાજ. ૫
વીતરાગ સ્તવન. ( રામ-અબ તેરે બિનવા કોન મેરા. ) વિતરાગ પ્રભુ! મૂર્તિ તારી સૌમ્ય સુહા; મહિમા અપાર હારે મુજથી ન કળાયે. વીત. ૧ પરમેષ્ઠી દિવ્ય તિ સ્વયંભૂ શાન્તિા , અનંત જ્ઞાનરાશિ, પ્રતાપી શાનદા; મન વાણી અને મદ, નવ કહપના થાયે, મહિમા અપાર તારે, મુજથી ન કળાયે. વીત. ૨ જિન, બુદ્ધ, હરિ, શંભુ એ નામ ભિન્નતા, ઉડે જ્યાં જ્ઞાનચક્ષુ, દૂર થાય ખિન્નતા,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #231
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૩
પરમાત્મ પરયેાતિ, પ્રભુ એક મહિમા અપાર ત્હારા, મુજથી ન સમભાવી પ્રેમરૂપ, નિરંજન અનુપ એ, ભક્તિથી ભક્ત પામે, છે એક રૂપને; આનંદતણા સાગરે, ઝીલે એ સદા એ, મહિમા અપાર હારે, મુજથી ન કળાયે, વીત૦ ૪ અદ્ભુત શક્તિ હારી, બ્રહ્માંડમાં પ્રભુ, તેજસ્વી સદા સ્વામી, સાત્ત્વિક સુણી વિભું; તારા કૃપા કટાક્ષે, અજ્ઞાન હણાયે, મહિમા અપાર હારા, મુથો ન કળાયે. વીત૦ ૫ ભ્રમરીને ડ‘ખ લાગે, ઇલિકા ભ્રમર અને, તુજ રૂપ ભક્ત થાયે ગ્રહી ધ્યાન ડંખને; હું સર્વ વ્યાપી સ્વામી ! તુજ ગાનને ગાયે, મહિમા અપાર હારા, મુજથી ન કળાયે. વીત ૬ સાગરસ્વરૂપ સ્વામી ! નિજ રૂપમાં હસે, મુજ વૃત્તિ સર્વ પ્રેમે, તુજ ચરણમાં વસે; સરિતા યથા વહીને, સાગરમાં સમાયે, મહિમા અપાર ત્હારા, મુજથી ન કળાયે, વીત॰ છ જગમાં અજિત વાગી, તુજ કીર્ત્તિ હેમેન્દ્ર આત્મભાવે, તુજમાંજ મહિમા અપાર હારા, મુજથી ન
www.kobatirth.org
ગણાયે, કળાયે, વીત, ૩
અસરી, સમાયે, કળાયે. વીત૦ ૮
For Private And Personal Use Only
Page #232
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૩૪
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રી અષ્ટાપદગિરિ સ્તવન.
( ઇડર ખાંભા મલી રે-એ દેશી ) રૂષભ જિદ રંગનઞીરે, સમરી ગુરૂ સુખકાર; ગિરિ અષ્ટાપદ ગાયસ્યુ' રે, જસ નામે જયકાર. ભવિકજન ! પ્રણમે તીરથરાય.
આદીશ્વર જે ઉપરે રે, સિધ્ધા કમ' અપાય ભવિકજન ! એ ટેક
ઊંચા ચેાજન આઠનેા રે, વનરાજી ચિહું પાસ; ક્રેટિક રતનમય ફ્રૂટરે રે, નામ પ્રસિદ્ધ કૈલાસ. વિક૦૧ પ્રાચે શિવગામી વિના રે, દરિસણુ ન લહે કાય; અધિક તીરથ એતેતીરે, મહિમા અકલ જસ જોય.
વિક૦ ૨
એ ગિરિ ઉપરે એકદા રે, સમવસર્યા આદીશ; આવે ભરત નૃપ વાંદવારે, સાથે સકળ જગીશ. ભવિક ૩ ચેરાશી લખ ગજરાય તુરીરે, પાયકછન્નુ કેડિ; સહસ બત્રીસ નરેસરૂ'રે, સુ ંદર ધજ દશ કાર્ડ. ભવિક ૪ ચેાસઠ સહસ તેઉરી રે, વારાંગના બમણી જાણ; ત્રણ લાખ મંત્રી મનેાહરૂ રે,લાખ ચેારાશીની જાણ.
વિકજન ! પ
www.kobatirth.org
કાડી સવા શ્રુત સાહસી રે, ખત્રીસ ક્રોડ સવાર; ત્રણ કાડી વેપારી વડા રે, નાયક ત્રીશ હુંજાર, ભવિક રૃ
For Private And Personal Use Only
Page #233
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૩૫
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સર્વ મિલિ સૈન્યમાં ૩, અન્ય તે કોડી અઢાર; પાંચ લાખ દીવીધરા રે, રાય રાણાનેા નહિ પાર. વિક ચોદ રતન નવ નિધિ ભલા રે, યક્ષ તે સેલ હજાર; ઇત્યાદિક બહુ આપણેા રે, સાથે વિ પિરવાર. ભવિક ૮ મેવાડ'ખર છત્રસ્યું રે, ચિğ દિસિ ચમર ઢલત; ઈમ આડઅરે આવીને રે, ભાવે નમે ભગવત, ભવિક. ૯ ગણધર મુનિવર સુરવા રે, એઠી પરખદા ખાર; જિનવર ધ કથા કહે?, જાણી પર ઉપકાર. ભવિક ૧૦ પૂછે ભરત નિજ તાતને રે, પ્રભુ છું ક્ષેત્ર મઝાર; અવર હુસે જિન કેતલારે, ભાખે પ્રભુ તિણ વાર. ભવિક ૧૧ અજિતાહિક જિન સુજ પછીરે, હાયે અવર ત્રેવીસ; દેય હાસ્યે હરિવ°શમાંરે, મુજ વશે એકવીસ. ભવિક ૧૨ માન, વાન, લ’છનતણેા રે, ભાગ્યો સકલ વિસ્તાર; ચિન્ત ભરત થાપું ઇહાંરે, ચાવીસ જિન સુખકાર. ભવિક ૧૩ (ઢાંળ ખીજી કુમતિ માં પ્રતિ। ઉત્ય પી-એ દેશી ) વાર્ષકીને કહી ભરત કરાવે, જિનમ'દિર ચરૂ ખાર; ચાર કાશ લાંખ, દૃાય પહેલા, ત્રિકાશ ઊંચા ઉદાર રે. ભવિયાં સેવા એ ગિરિરાજ, જસ નામે ભવ દુઃખ જાયરે. ભવિયા
"I
www.kobatirth.org
સમરતાં સુખધામ રે, ભવિયાં સેવા-એ ટેક શિખરબ’ધ સાવનમય સઘળે, મણિમય તેરણ અભિરામ;
For Private And Personal Use Only
Page #234
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૬
થંભ રતનમય લલિત પુતળી, સિંહનિષિદ્યા નામ રે.
ભવિયાં. સે. ૧ ચોરસ તેહ વિચ મણિ પિઠી, તસ પાસે સુરૂપ, દે, ચઉ, અડ, દસ, રચ્યાં પવાસણ;
ઊંચા નીચાં અનુપ રે–ભવિયાં. સેવે રે પ્રથમ દેય પ્રતિમા પૂરવ દિશિ, થાપી દક્ષિણ ચાર, પશ્ચિમ આઠ, ઉત્તર દસ, સહુની સમ, નાશા શ્રીકાર રે,
ભવિયાં. સે. ૩ પાંચસેં ધનુષ અષભતનુ તેહથી, આઠ જિર્ણોદ તનુ માન, ધનુષ પચાસ, હીન ઈમ, એક સે સુવિધિ પ્રધાન રે;
ભવિયાં સે. ૪ તેહ પછી દસ દસ ધનુ એછું, પંચ તીર્થ કર દેહ, ધનુષ પચાસ અનંતજિન ઈણિપરે, દેહમાન ગુણગેહ રે.
ભવિયાં. સેટ ૫ પાંચ પાંચ ધનુ ઊણું તેથી, જિનવર આઠ શરીર, દસ ધન નેમિ, પાસ જિન ન કર, સાત હાથ જિનવીર રે,
ભવિયાં. સે. ૬ દાચ ઉંજલ, દેય જિનવર રાતા, દેય લીલા, દેય શ્યામ સલસ પીલા, ઈમ જિનકેરે, દેહ વરણ અભિરામ રે,
ભવિયાં સેવે ૭
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #235
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૭
ઈમ તનુ વાન માન, લંછનચુત, મણિમય મૂરતિ કીધી, પ્રથમ પ્રતિષ્ઠા ભરતે કરાવી, દુરગતિ તારી દીધી રે;
ભવિયાં સેવા- ૮ સુર, નર, અસુર, વિદ્યાધર, ચારણ, અપછરા પણ બહુ આવે; જિન પૂજી નાટક વિધિ કરીને, ભરતતણા ગુણજ ગાવે રે,
ભવિયાં સે ૯ તે દિવસથી તીરથ ઈણિ જગે, આજ લગે પ્રસિદ્ધ, રાષભ પ્રભુ દસ સહસ મુનિસ્યું, એ ગિરિ ઉપર સિદ્ધ રે.
ભવિયાં સેવે ૧૦ રાષભવંશી નરનાર અસંખ્ય, મુગતિ ગયા ઈ િકાય, સગરસુતે જળ ખાઈ કરી તિણુ, માનવી ન શકે જાય રે;
ભવિયાં સેવે ૧૧ એ તીરથનો મહિમા છેટે, ન શકે કે વખાણું; એહના ગુણ ગાતાં તે હરખે, જે હાઈ ભવિ પ્રાણ રે,
ભવિયાં સેવ ૧૨ સંવત સત્તર ને વરસ છપને, રહો બારે જે ચોમાસુ ઝાષભ શાંતિ જિન રાજયસાયે, તવન રચ્યું ઉ૯લાસ રે
ભવિય સે. ૧૩ તપગચ્છપતિ શ્રી વિજયરાજસૂરિ, તાસ પસાય સેવાકારી; દાનવિજય કહે સંઘને હેજે, એ તીરથ જયકારી રે
ભવિયાં સેવે ૧૪
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #236
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૩૮
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ઋષભ જિન સ્તવન ( ભેરવી ) ઋષભભૂતિ મનહારી વિમલમુખી ઋષભમૂર્તિ મનહારી
...ટેક દર્શન આજે પામ્યા પ્રભુના, જીવન સફળ મુજ થાયે, અમૃતસિચન રામે રમે, અંતર અતિ હરખાયે વિમલ....૧ જ્ઞાન સૂર્યની કિરણાવલિથી, મેહતિમિર દૂર ભાગ્યું; કલ્પવૃક્ષ ઉર આંગણુ ફાલ્યું, ભાગ્ય અનુપમ જાગ્યુ વિમલ....૨ પ્રથમ જિનેશ્વર ! જગદ્ગુરુ જિનવર ! જગઉદ્ધારક સ્વામી તારૂં અવલંબન ગણું સાચુ, ઉદ્ધાર શુભ નામી. વિમલ.. ૩
કાચી,
એક કૃપા તુજ સાચી માનુ, સર્વે આશા તારૂ એક શરણુ ખસ ચાહું, ચરણકમળ રહુંરાચી
વિમળ....૪
www.kobatirth.org
અનંત ગુણુભડાર ઋષભજિન, અજિત, અલખ, અવિનાશી સુનિ હેમેન્દ્ર સદા તુજ ચરણે, હું શિવપુરના વાસી !
વિમળ...પ
For Private And Personal Use Only
Page #237
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૯
ઋષભદેવ સ્તવન આજ દીઠા ઝાષભ ભગવાન–આદિ જિનવરજી મૃતિ જોતાં ભૂલાયે ઉર ભાન–આદિ જિનવરજી–ટેક કુંવર શ્રેયાંસકે ઈશ્નરસ રહ્યો, તેને અક્ષય સુખ સ્વામી પ્રભુજી! કો, એવા પ્રભુજીનાં ગાઉં ગુણગાન–આદિ જિનવરજી-૧ કેડ સૂરજ સમી ભવ્ય કાન્તિ દીસે, ચિત્ત લાગ્યું મારૂં એવી પ્રતિમા વિષે, જેનું ઈન્દ્રો કરે સન્માન–આદિ જિનવરજી - ૨ પુરી વિનીતાના સ્વામી, તજી સંપત્તિ કર્મ સર્વે ખપાવ્યાં કરી ઉન્નતિ વૃષભ લાંછન ! દીધાં વર્ષીદાન-આદિ જિનવરજી-૩ તજી માયા મમતા ને વિરાગી થયા, સૂત્ર ધાર્યા સર્વોત્તમ અહિંસા દયા, એવા વીતરાગનું ધરે ધ્યાન આદિ જિનવરજી–૪ પ્રભુ નિર્વાણ પામ્યા અષ્ટાપદમાં, ગિરિ મહિમા વચ્ચે સિદ્ધકેરા પદમાં, જાગે દર્શનથી આત્મભાન–આદિ જિનવરજી–૫ પ્રભુ તારું અવલંબન હું પ્યારું ગણું સર્વ મિથ્યા લાગ્યું સુખ દુનિયાંતણું, ચરણકમળ લઢું એકતાન–આદિ જિનવરજી– ૬
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #238
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કીર્તિ તારી પ્રમાદે વિને ગમે નિત્ય રાજેન્દ્ર પ્રેમૈથી ચરણે નમે, સદા જયન્ત કરૂણાનિધાન—આદિ તુજ ભક્તિ અનુપમ ને પ્યારી લાગી, ઉરે અતિપદીની લગની લાગી, સુનિ હેબેન્ક ધારે એ ધ્યાન-આદિ
www.kobatirth.org
જિનવ૨૭-૭
જિનવર્જી- ૮
સહાવીર સ્મરણ
( ધીરે ધીરે ખાના પ્રતમ )
વીર જૂને ઝીલે, વિજન ! હરખી પ્રભુને ગાઓ, વીર–નામી નૌકા પામી, ભવસાગર તરી જાએ- ટેક
કાણુ સાથી આ ભવરાને, મિથ્યા માયા તારી માને, આત્મ બંસરી રેલી તાને, મત્ર અર્હિંસા ગજાવા. વીર-૧. જીડ્ડી માનવ ભવની સગાઇ ( ૨ ) અજિતપદને ઉરમાં ચાહા હાં. હાં. હેમેન્દ્ર! મહાવીર ગા વીર ૨
For Private And Personal Use Only
Page #239
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૪૧
શ્રી મહાવીર જંયતિ
( રાગ ખમ્મા વીરાને જાઉં વારણે. ૨ લાલ ) જનમ્યાપ્રભુજી પુણ્ય ધામમાં ૨. હેન, જગતમાં પ્રગટ્યો ઉલ્લાસ રે.
ચૈત્રી ત્રયેાદશી શુકલની રેહેન, શાંતિની પ્રસ સુવાસ રે.
પૃથ્વી ફરે પ્રેમપુદડી રે વ્હેન, વૃક્ષ લતા ખેલે રંગ રાસ રે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શીતલ વાયુ લહરી વહે રે હેન, સરિતા નાચે નૃત્ય ખાસ રે.
છપ્પન ગૂિકુમારી જય વદે ૨ હેન, કરતી સૂતિકાનું કામ ૨.
ચેાસડ ઇન્દ્ર મેરૂપર્વતે રેહેન, ચેાજે ઉત્સવ અભિષેક ૨.
ત્રિશલા અન્યા માતા વિશ્વની રેહેન, સિદ્ધાર્થ રાય હરખાય રે.
શક્તિ અન ત શિશુકાળમાં રે હેન,
જ્ઞાત વંશ ચંદ્ન મહાવીર રે.
સંપત્તિ અપાર જેના ધામમાં ૨ હેન, નિર્મોહી ભવ્ય પ્રભુ વીર રે.
www.kobatirth.org
જનમ્યા. ૧.
જનમ્યા, ૨.
જનમ્યા. ૩.
જનમ્યા. ૪.
જનમ્યા. ૫.
જનમ્યા. ૬.
જનમ્યા. ૭.
જનમ્યા. ૮.
જનમ્યા. ૯.
For Private And Personal Use Only
Page #240
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૨
જનમ્યા. ૧૦,
જનમ્યા. ૧૧.
જનમ્યા. ૧ર.
જનમ્યા. ૧૩.
જનમ્યા. ૧૪.
ત્યાગી દીધાં ભેગસંપદા ૨ બહેન, દીક્ષાની ભાવના અપાર રે, હારિદ્ઘ દૂર કર્યું વિશ્વનું ? બહેન, આપી રૂડાં વર્ષ દાન રે. દીક્ષા ગ્રહી પરિસહ સહ્યાં છે બહેન, છદસ્થ વર્ષ વીત્યાં બાર રે. દેવદૂષ્ય વિપ્રને અર્પીયું રે બહેન, સૌજન્ય શ્રેષ્ઠ સહાય રે. ચંડકેશી સને ઉગારીયે રે બહેન, જગને કર્યો ઉદ્ધાર છે.
જુવાલુકાના કાંઠડે રે મહેન, પ્રાપ્ત કર્યું કેવળજ્ઞાન રે. મહાસેન વનકેરી કુંજમાં રે બહેન, ભવ્ય સંધ સ્થાપના કરાય છે. ગણધર એકાદશ જતા રે બહેન, દ્વાદશાંગી શ્રેષ્ઠ સિધ્ધાંત છે. વિશ્વપ્રેમ મંત્ર વિશ્વને દીધે રે બહેન, સમતા ભાવે સુખ થાય છે. પાંત્રીશ વાણી ગુણે રોભતા રે મહેન, ચેત્રીશ અતિશયવંત છે.
જનમ્યા. ૧૫.
જનમ્યા. ૧૬.
જનમ્યા. ૧૭.
જનમ્યા. ૧૮.
જનમ્યા. ૧૯
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #241
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૩
જે સુવર્ણ પદ્ય દેવતા બહેન, માંડ પ્રભુજી ત્યાં પાય.
જમ્યા. ૨૦. માલકોષ દેશનામાં ગત રે બહેન, એજનપ્રમાણુ અવનિ જાય રે. જનમ્યા. ૨૧. પશુ પક્ષી, દેવ, નર કિન્નરે રે બહેન, ઝીલે એ જ્ઞાનને પ્રકાશ રે.
જનમ્યા. ૨૨. માનવતા શિખવી આ વિશ્વને રે કહેન, કરૂણા સ્વામી જિનરાજ રે.
જનમ્યા. ૨૩, ગાજે અજિત જેની નામના રે હેન, હેમેન્દ્ર પ્રેમગાન ગાય રે.
જનમ્યા. ૨૪.
શ્રી શીતલજિન સ્તવન
(પહેલે જે મહેમ્બત સેઃ-) જિનવર વિના જગતમાં મન! બેલ કેણુ હારું? માયા વિષે ફસાઈ મિથ્યા મનાવે મારું- (૧) ઉઠ જાગ તું અભાગી, થા સજજન જ્ઞાનતેજે, અવસર વિત્યા પછીથી, બનશે બધું અકારું- (૨) શીતલ પ્રભુ શરણથી, શીતલ બનાવ ઉરને, રસનાથી ૮ પ્રભુને, પ્રભુનામ માન પ્યારું- (૩)
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #242
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૪
તજ બંધને જગતનાં, લગની લગાવ સાચી, મૃગજલ સમું જગત આ, ધારે ન કે દિ તમારું- (૪) જિનવર અજિત જગમાં, શીતલ સદા સ્વરૂપે હેમેન્દ્રના જીવનને, પ્રભુ નામ તારનારું- (૫)
જિનદેવ સ્તવન (આજ મારે ઘેર થાય લીલા લહેર:-) ભાવથી ભજે, મહને તજે,
અંતરના હેતથી જિવંદને રટ જેથી સંસાર સહેજમાં તરાય રે
કમ બાલી શિવપુરને વરાય ?
હર્ષના સમુદ્ર હાંસથી ઝુલે-ભાવથી (૧) સ્વામી એક સાચા, આપે વિમળ વાચા
પ્રભુકેરી ભક્તિ વિના અર્થ સર્વ કાચા, અજિત કાતિ ધારી, મૂતિ મનહારી હેમેન્દ્ર પ્રેમથી નાખે, સૌ એવારી–ભાવથી (૨)
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #243
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૦
www.kobatirth.org
૧૪૫
Acharya Shri Kailassagarsuri Gyanmandir
“ શ્રીમંધર
સ્તવન ’’
( પપીહારે પપીદ્વારે ) પ્રભુજીરે પ્રભુજીરે—પ્રભુજીરે... મુજ આતુર મન અકળાય, પ્રભુ શ્રીમંધર સુખના સાગર દર્શન ઇચ્છા થાય.
ક્રોડ દેવ તુજ સેવા કરતા ઢાઢ મચાવે નાથ ! ગાન તાન, પૂજા કરીને ધૂન ખૂબ જગાવતા દેવ મેકલી તેડા પાસે, તે પ્રભુજી સુખ થાય....પ્રભુજીરે (૨)
પીડા મારી પ્રભુજી ટાળે, જિ ન વ ર જી વ ના ધા ૨, રાત-દિન તુજ ધ્યાન લગાવું; માળા મુજ અજ્ઞાનતા જ્ઞાનનિધિ ! શુભ જ્ઞાન દાનથી તુજ રૂપ સત્ય
(૧)
પમાય....પ્રભુજીરે(૩)
સાચી તારી લગની લાગી સુમતિ સાત્વિક સત્વર જાગી,
For Private And Personal Use Only
Page #244
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૬
છોડું ના અવલંબન તારૂં ધારે નાથ! ઉદારતા, અંતરના આરામ જિનેશ્વર, આશાં મારી હથ ના; આશા તારે જીવન વિતે
દર્શન ઘો જિનરાય....પ્રભુજી રે...(૪) જુઠ્ઠી સઘળી જગની માંય, નાશવંત માનવની કાયા સાચું શરાણું એક તમારૂં. તેને હરદમ ચાહું, એક દિન તુજ રૂપ પામતાં, એક રૂપ થઈ જાઉં મુનિ હેમેન્દ્ર અજિત પદ પ્યાસી
પામી પ્રભુ હરખાય..પ્રભુજીરે– (૫)
શ્રી ભાયણીમંડન મલિનાથ-સ્તવન
( કુછ યાદ રહે તે સુન કર જા ) મહિલ પ્રભુનાં દર્શન સુખદા પ્રભુના ગુણને તું હરખથી ગા. મલ્લિ ૧ ત્રિભુવનતિલક! જ્ઞાનશિરોમણિ ભવતારક! ભવતમતરણિ. દરશનથી અંતરમાં હરખા-પ્રભુનાં. મલિ ૨
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #245
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૭
અજિત ધામના વાસી જિનવર, શાનદાનદાતા પ્રભુ સુખક૨, અવલંબન એ ભવ તરવા–પ્રભુનાં. મહિલ ૩ શુભ ભાયણી ગામે દરશનથી,
હરખે હેમેન્દ્ર શુચિ મન થી. ભક્તિભાવે પ્રભુશરણે જા..પ્રભુનાં. મલ્લિ. ઇ.
શ્રી નરેડામંડન શ્રી પાર્શ્વનાથ સ્તવન.
(પારેવડા જાજે વીરાના દેશમાં) આનંદમાં આજે ભૂલું દેહભાનને, નિરખ્યા પ્રભુ શ્રી પાર્શ્વનાથને, આનંદમાં-૧ અંતરને સિધુ મારે ઉછળે ઉમંગમાં, રંગાયે આજ જ્ઞાન-રંગમાં આનંદમાં-૨ પદ્માવતીજી શોભે પ્રતાપી, નયને દર્શાવે દિવ્ય ધ્યાનને આનંદમાં-૩ પ્રભુજીની મૂર્તિ નિર્મળ સુહાયે, ટાળે એ મિથ્યા અજ્ઞાનને. આનંદમાં–૪ નેડાવાસી પાર્થ પ્રભુજી! હેમેન્દ્ર ચાહે અજિત ધામને. આનંદમાં-૫
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #246
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૮
શ્રી ચન્દ્રપ્રભુ જિન સ્તવન.
(રાગ--ધીરે ધીરે આરે બાદલ ) ગાઓ ગાઓ ભાવે, જિનવર ચન્દ્ર પ્રભુ સુખકાર; મતિ ન્યારી સૌમ્યભાવી, સર્વ દુઃખ હરનાર. ગા–ટેક કમળ-સવિતા ચન્દ્ર-કુમુદે, શુદ્ધ જે પ્રીતિ, શુદ્ધ જે પ્રીતિ, ચન્દ્રપ્રભુમાં વિમળ ધારે પ્રેમની રીતિ..પ્રેમની રીતિ, સાન જે પામે અજિત, હેમેન્દ્ર તે તરનાર...(૨) યુતિ ચારી સૌમ્ય ભાવી સર્વ દુઃખ હરનાર. ગાઓ ગાઓ
શ્રી વિમળનાથ જિન સ્તવન
( અબ તેરે લિવા કેન મેરા ) ભાવસિંધુ-નામ રૂપ પ્રભુ પાપ હઠાવે, જિનદેવ! વિમળનાથ! વિમળ માર્ગ બતાવે. ટેક તજ નામ વિમલ સ્વામી, વિમલ ભાવથી ગાઉં મુજ વિમલ ઉર-ધામે, મૂર્તિ વિમલ વસાવું, ઉદ્ધાર કરે દેષ હરે, જ્ઞાની બનાવે. જિનદેવ! ૧ હે! જ્ઞાન બુદ્ધિસાગર! વિનતી ઉર ધરે, કરુણાનિધિ નિરંજન! શુચિ ભાવના ભરો હેમેન્દ્ર અજિત ધામ ચહે ચરણે વસાઓ. જિન ૨
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #247
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૯
શ્રી વિમળનાથ જિન સ્તવન.
(ચુપકે ચુપકે બે લ મિના...એ રાગ ) નિયા પાર ઉતાર સ્વામી, નિયા પાર ઉતાર. વિમલનાથ! પ્રભુ સુખકારી
નયા કર્મતણું આંધી તેફાની, હાથ ઝહી લેજે તારી વિમલનાથ. ૧ અંતરયામી આપ સહાયક, અવિનાશી આનંદકારી, બને સુકાની સુકાન ધારી મુંઝાતી બુદ્ધિમારો. વિમલનાથ. ૨ મમતા મેહતણ પ્રબળ પડી એક ફાંસી, ઉગારે આપ હવે નાથ! ગમે છેક ત્રાસી. રહું છું નામ વિમળ, સર્વ પળે પ્રેમ ભાવે, પ્રતાપી આપતણા ગાને, વિમળ બુદ્ધિ બને. મુનિ હેમેન્દ્ર ભજે હરખાઈ, ભવથી લેજે ઉગારી
વિમલનાથ ૩
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #248
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૦
નેમિનાથ સ્તવન (તુમને મુજ પ્રેમ બતા કર) પ્રભુજી! પ્રભુજી! એક તમારું અવલંબન હું શ્રેષ્ઠ ગણું (૨) નેમિ પ્રભુ ભવભય ભીડભંજન! અંતરમાં તુજ નામ ભણું (૨) પ્રભુજી મારૂં ન મારૂં જાણું છું, મારૂં બધું અરડું....તને આત્મસમર્પણ સફલ કરું, અજિત પદવી દિવ્ય વરૂં (૨) પ્રભુજી શરણે તમારે હું રહ્યો, સંસાર સર્વ અસાર આ, મુનિ હેમેન્દ્ર ચાહે શિવસુખને, નેમિ પ્રભુ ! ભવસિબ્ધ તરૂં (૩) પ્રભુજી
શ્રી મહાવીર જિન સ્તવન
(જીવનકી નાવ ના ડોલે...). સંસારે સાર શું ધરે? શ્રી મહાવીર ઉગારે, મમતાથી કેણ ઉદ્ધારે, રે કોણ ઉદ્ધારે. શ્રી મહાવીર ૧
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #249
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૫૧
માયાને મેહ તજી, પ્રભુને ભાવે ભજી, નિર્મળતા ધાર વિચારે, તુ ધાર વિચારે શ્રી મહા॰ ર અજ્ઞાની માગે તુ અથડાયેશાને?
જ્ઞાનીને જિનજી તારે, મહાવીરજી તારે શ્રી મહા॰ ૩
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રભુજીના ચરણાને ભાવથી ભજતાં, હેમેન્દ્ર ભવને સુધારે, આ ભવને સુધારે. શ્રી મહા૦ ૪
શ્રી સુમતિનાથ સ્તવન.
( દૂર દેશ કે રહેનેવાલા )
શાન્ત ભાવની ભવ્ય પ્રતિમા, અંતર કલેશ હઠાવે.... સુમતિ સાગર સુમતિ સ્વામી,
શિવપુર વાસ કરાવે... શાન્ત...૧
નિશદિન તેનું સાચું ધ્યાન લગાવે, ગાઓ, ગામે ગરજી સુમતિ પ્રભુનાં ગાને... ભાવે સુમતિ પ્રભુનાં ગાના
અપાર શ્રદ્ધા પ્રભુમાં ધારે, માનવભવ ના ફ્રી મળનારે...
www.kobatirth.org
પ્રભુ ભવથી પાર કરાવે.શાન્ત...૨
મમતા મેહ ફસાવે..શાન્ત...૩
મૉંગલ માર્ગ પમાય, કટકે દૂર પડે, વિમલ પ્રતિમા દર્શન પામેા ભાગ્ય વડે,
For Private And Personal Use Only
Page #250
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૨
પ્રભુની પ્રીતિ ભાવે...
શિવપુર વાસ વસાવે... શાન્ત....૪ અજિત અનુપમ દર્શનથી આરામ મળે, મુનિ હેમેન્દ્ર મળે સુમતિ તે ભાગ્ય ફળે, પ્રભુ સુમતિ અંતર આવે.
હર્ષ લહર ઉપજાવે..શાન્ત...૫
શ્રી શાંતિનાથ જિન સ્તવન
( જબ તુમિ ચલે પરદેશ...એ રાગ ) પ્રભુ કરૂં સ્મરણ હંમેશ, હરે ભવિકલેશ, જિનેશ્વર સ્વામી, પ્રભુ શાન્તિનાથ સુનામી, નયનેથી જ્યાં મૂત્તિ ભાળી, દિધાં ભવનાં પાપે ટાળી, દુખ ફર થયાં જિનરાજ ! રૂડી પ્રીત જામી. પ્રભુ ૧ મુજ રેમ રમ આનંદ વહે, મુખ નામતણે બસ જાપ ચહે, મન નાચે, ને તન નાચ કરે બહુનામી. પ્રભુ ૨ ગુણ પદ્મપ્રભુમંડળ ગાયે, ઉર હર્ષ છટા નવલી છાયે, હેમેન્દ્ર ભજે દિનરાત, પ્રભુ શિરનામાં. પ્રભુ ૩
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #251
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૩
શ્રી શાન્તિનાથ સ્તવન
(અય માં છુપ ના જાના) પ્રભુ શાન્તિ જિન આ ટેક
જગ શાન્તિમાં ઝુલાવે, શાંતિ સુધાની વર્ષો વર્ષાવે એજ લ્હાવે. પ્રભુ ૧ તુજ પ્રેમદષ્ટિ મળતાં,
ઘટઘટ પ્રકાશ જાગે. વીતરાગ દેવ! તારી.
મૂતિ મધુરી લાગે, તુજ ચરણ શરણ પામી,
મન મસ્ત પ્રેમરાગે. પ્રભુ ૨ જિનાજી વિમળ સ્વરૂપી!
ઉરભાવ વિમળ આપે, કરુણાળુ પ્રેમસિંધુ
સઘળે સુધર્મ સ્થાપિ, ભવપાર કરી સ્વામી,
દુષમે સર્વ કાપે. પ્રભુ ૩ સહાયક સદેવ સુંદર,
નિર્મળ સદા સુનામી દ્ધિ અનંત બુદ્ધિ, આપે રે પૂર્ણકામી.
શુભ ભક્તિભાવે થાયે, હેમેન્દ્ર અજિત ધામી. પ્રભુ ૪
-
-
-
-
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #252
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧પ૪
શ્રી મહાવીર પ્રભુજી તવન
( અખિયાં મિલાકે..એ રામ) ભવિજન આ ઉર હરખા,
મહાવીર ગાઓ, ઓ...મહાવીર ગાએટેક સંસાર તરવા માટે ભક્તિનું નાવ સારૂં, જ્ઞાન, શીલ, તપ ધરી હલેસાં
વીર પ્રભુનાં ચરણે પામે--વિજન-૧ મહાવીર નામ લેતાં, સર્વે કષાય જાતાં, એ અજિત ચરણને ભજતા
જન્મ મરણું બંધન સી ટળતાં–ભવિજન-૨ પદ્મપ્રભુ જિનમંડળ વીરગાને હરખાયે. એ રટણ હેમેન્દ્ર પ્રભુનું
અષ્ટપ્રહર રસનાથી ગાયે–ભવિજન-૩
પંચ કલ્યાણક શ્રી પદ્મપ્રભુ સ્તવન
( જાઓ જાઓ અય મેરે સાધુ) પ્રેમે ગાઓ સૌ ભવિજન! હોસે પદ્મપ્રભુ ભગવાન ટેક અલખ નિરંજન ભવભીડભંજન દિવ્યરૂપ સુખકાર. પરમાત્મા ભવતારક પ્રભુજી સઘળે જયજયકાર. પ્રેમે ૧ ત્રણે જ્ઞાનથી યુક્તિ જિનેશ્વર ચવ્યા સ્વર્ગથી આપ; મહાવદી છઠકેરા દિને ટાન્યા જગના તાપ પ્રેમે. ૨
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #253
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૫
કાતિક વદ બારસ હિન રૂડે, જન્મ મહોત્સવ થાય, હર્ષ છવાયે ભૂમંડળમાં, ભવિજન ઉર ઉભરાય. પ્રેયે. ૩ માત સુસીમા કુખથી જનમ્યા, શ્રીધર તાત પવિત્ર, કોસંબી નગરે પુરજન સૌ, ગાયે દિવ્ય ચરિત્ર પ્રેમ. ૪ અભિષેક ઉત્સવ દેવેન્દ્રો મેરૂશિખરે ઉજવે, સુર નર કિન્નર નિજ નિજ સ્થાને, પ્રભુ ગુણગાને ગજ.૫ રક્ત કમળ સમ રંગે સુંદર પ્રભુની કાયા શેભે, અમૃતમય વાણી અતિ મીઠી માનવ ચિત્ત પ્રલેશે. પ્રેમે. ૬ વર્ષીદાને દીધાં પ્રભુએ દીક્ષા ઉત્સવ થાયે, મહત્સવે સુર નર કિન્નર તે કઈ સ્થળે ન સમાયે પ્રે૦૭ ષડૂ હતુઓ સમકાળે ખીલી વૃક્ષે પ્રણમે ચરણે, વેલાડીઓ સૌ પુષ્પ સમપે, યે સૌ પ્રભુ શરણે પ્રે૦૮ માલતી, ચંપ, કુંદ પુષ્પથી પ્રભુને સર્વ વધાવે, સમવસરણ દેવ સૌ રચતા, દેશના પ્રભુજી ગજાવે. પ્રે૦૯ નય ગમ ભંગની રચનાવાળી વાણી સુખ કરનારી, જન્મ જન્મનાં પાપે ટાળે, સુણતાં સુર નરનારી. પ્રે૦૧૦ ચૈત્રી પુનમદિન કેવળ પામ્યા, ચેત્રીસ અતિશયત, માર્ગશીર્ષ વદ એકાદશીએ મેક્ષ ગયા ભગવંત. પ્ર. ૧૧ દ્રવ્ય, ભાવ, દર્શનથી આત્મા નિર્મળતાને ધારે, શિવસુખદાતા જિનવર ભવિને ભવસાગરથી તારે. પ્રે૦૧૨ કલ્પવૃક્ષ સમ જિનચરણે એ અજિત પદના દાતા, મુનિ હેમેન્દ્ર નમે ભાવથી, પ્રભુ ભવ ત્રાતા. પ્ર.૧૩
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #254
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
લલિતાંગ કુમારની સઝાય
લાવણી વિષય ભેગ અનુરાગ બુરા હૈ, જીસમેં મન લલચાવેગા, લલિતાંગકુમર ક્યું ત્રિયાકા સંગ કીયા દુઃખ પગા.-ટેક પુર વસંત એક ગામ સત્યપ્રભા
નામ રાજ તિહાં રાજ કરે, ચંદ્રાવતી રાણે રતિસમ રૂપ, સ્વરૂપ નૃપ ચિત્ત હરે; શેઠ શ્રીધરનંદ દીપ્તિ તિ, ચંદ્ર ઈન્દ્ર સમ રૂપ ધરે, લલિતાંગ કુમર નામ અભિરામ કામવશ ભ્રમત ફરે;
લલિતાગ-૧ એક દિન શણગાર સજ ગોખ ખડી હિ નૃપ-પ્રિયા દેખે તમાશા શહરકા કામી પુરુષપે ચિત્ત દીયા, તિનહી સમે વર શ્રેષ્ઠિસુત તન વસ્ત્ર–ભૂષણ સજ કીયા, જાતા થા અશ્વ ખેલાવતા ૨નીકી નજરે આ ગયા. કુંવરકું દેખ રાનીકા મન લલચાથા, હુઈ વિકલ વિષયવશ સુખ ભેગન દિલ લલચાયા, અવકાશ દેખ દાસીકું ભેજ બુલાયા, અતિ ઉમંગ ધરી લલિતાંગ મહલમેં આયા, રાની ખુશી ભઈ, કુમકુ આદર દઈ, ભુવનકે માંહી આપ લે ગઈ છે, કહે માન કહીં, દેખે વિષયસુખ સહી, કુમર લાજ છોડ યુ કહી છે,
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #255
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૭
પાશા સુખ એશ, કુમર જે મુજસેં પ્રીત લગાવેગ
લલિતાંગ-૨ હાવભાવ દીખલાઈ, નૈન સરસાઈ, કુમાર મન વીંધ લીયા કહી મધુર બીનસેં તુરત હી મેહપાશમેં જકડ દીયા, હણહાર તીણ સામે કર્મવશ ભૂપ મહલમેં આ ગયા, તબ હુએ વ્યાકુલ દોકું પ્રાન બચાના કઠિન ભયા, ધ્રુજે થરથર દેહ કહે છુપા મુજે તતકાલજી, રાજા જે આકે દેખ લે મેરા કરે ક્યા હવાલજી, રસીસું બાંધ પગ સંડાસમેં દીયા ડાલજી, ઊંધે જે મુખ વાગલ જસા લટકે કુમર સુકુમાલજી; મલ મુત્ર અશુચિ વહે નાક પર સારા, ડાલે કેઈ ઉષ્ટિ થાલ કરે સે અહારા. મહાદુઃખી ભયા, મનમાંહી કરત વિચાર, નહિ કરૂં ત્રિયાકા સંગ જે હવે છુટકારા, નવ માસ રહા, ઉપર સાત દિન લહા,
કુમારને દુર્ગત જૈસા કષ્ટ સહાજી, વરસાદ ચુયા, સા પુરાના ભયા,
બેજસે તુરત તૂટ પડ ગયાજી કરૂંગા નહિ રાનીકા સંગ જે
અબકે પ્રાન અચ જાયેગા. લલિતાગ ૩ જલ પ્રભાવસે માંસ પિંડ સમ પડી આઈ બાહિર કાયા, તબ મલી પિતામું ખબર કર જતન કુમકું ઘર લાયા
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #256
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫૮
નંદનાકે તન કુશલકાજ તબ રાજવૈદ્યકું બુલવાયા, ઔષધિ અતિ કીન્હીકુમાર હુઆ આરામ શુધ મેં આયા, ચરકાલમેં નીકા ભયા આયા નયા અવતારજી પૂર્વવત પુરમેં ચલા કર તુરંશ—અસવાર પુનરપિ દાસી ભેજ કે બુલાવે જે નૃપનારજી બુધવંત સો જાવે નહિ જાવે, સે મૂઢ ગમારજી એ કહા દ્રવ્ય દષ્ટાંત ભાવ સુન જ્ઞાની, ચેતન હૈ કુમર લલિતાગ કાલ નૃપ પામી, કુમતિ દાસી વિષયા રાજાકી રાની, ઇસ મનુષ જન્મ મંદિરમેં બુલાયા પ્રાની. કાલ નૃપકા આના, સુનત જીવ થરરાના
વિષયવશ ગવાસ પાનાજી એંસી વિપતમે પડા જીવ ફીર કર્યું
નહિ મન પસ્તાવેગા....લલિતાગ ૪ ગર્ભસ્થિતિ નવ માસ સાત દિન મહાદુ ખનિમ સહેના નિજ નાસિકા અગ્રે માતાના મલમૂત્રકા વહેના, પુણ્ય ઉદય વરસાદ ભઈ, શુભ ચગે નંદ જન્મ કહેના ગુરુજન પ્રતિપાઠ્ય પતનસેં યાવિધભાવ સમજ લેના ચું સહે નાના ભાત સંકટ વિષયવશ ચેતન અતિ, જે લીન યુગલ દ્રવ્ય સુખમેં ભ્રમત હે ચાર ગતિ વિષય ત્યાગ આત્મજ્ઞાન નિર્મલ રહે સદા ચઢતી રતિ, એસા સમજ કે ભવિજન જિનધર્મમં રાખે મતિ,
બઈ, યાશતા કાં શો
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #257
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
પર
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પંચેન્દ્રિય જગસુખ જાના જહેરકા કયારા, દુ:ખદાઈ વિષય લખ ખગ મધુર રસ ધારા સમજાવે સદ્ગુરુ રહેા પાપસે ન્યારા, શુદ્ધ શીયલન્નત ચિત્ત ધારા હાય નિસ્તારા, પંડિત નામી, સૂરિ બુદ્ધિસાગર સ્વામી,
www.kobatirth.org
કીયા ઉપકાર જ્ઞાન પામીજી,
ક્રુતિ વામી ભયા સુમત !રામી,
ગુરુ અધ્યાતમ ગુણધામીજી. કહે અજિતાબ્ધિ મગલ વતે ને સદ્ગુરુગુણ ગાવેગા,
લલિતાંગ-પ
જ્ઞાનપંચમી પર્વ
( આપ સ્વભાવમાં રે અબધૂ સદા મગનમે રહેના.) સાત્મિક ભાવમાં રે લવિજન જ્ઞાનપંચમી સેવ. જ્ઞાન પ્રથમ ને ક્રિયા પછી એ શુદ્ધ માર્ગને લેવા સા.ટેક. જ્ઞાન સમાન નથી ઈ સાધન, જ્ઞાની અવિદ્યા ટાળે, જ્ઞાન ક્રિયાથી મેક્ષ પમાયે,મુમુક્ષુ ત્યાં મન વાળે. સા૦૧ જ્ઞાનમહિમા નદીસૂત્રે ચેતન ભાવ વધારે મતિ.શ્રત, અવધિ મનય'વને કેવળ પાંચ પ્રકારે. સાર્ મતિ અઠ્ઠાવીસ, ચૌદવીસ શ્રુત, અવધિ અસંખ્ય માને, મનપવ એ કેવળ ઉજ્જવલ અધિક સૂર્યથી જાણુા. સા૦૩
For Private And Personal Use Only
Page #258
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૬૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
કઠિન કના નાશ કરે એ જ્ઞાન ભવિજન માગે, જ્ઞાની ચાહે શ્વાસેવાસે, દુષ્ટ કષાય ત્યાગે બુધ્ધિમાં નિર્મળતા લાવે, કીર્તિ યશ પ્રગટાવે, ઋદ્ધિ, સિધ્ધિ પામી જ્ઞાને જ્ઞાની જગને ભાવે. સા૦ ૫ વરદત્ત ને ગુમ’જરી જ્ઞાનભાવને પ્રણમ્યાં, જ્ઞાનપંચમી આરાધીને અક્ષય સુખને પામ્યાં. જ્ઞાનતી પૂજા અતિ ઉત્તમ, કરો વિ ઉજ્ઞાસે, મુનિહેમેન્દ્ર અજિતપદ, પામે જ્ઞાની જ્ઞાન પ્રકાશે. સા૦૭
સાન્ત
www.kobatirth.org
આત્મદેવને
ઉજાગરા )
( મીઠા લાગ્યા છે મને આજના કુમતિના મેહમાં શાને સાયા ? ભૂલ્યા છે. સાર અસાર રે મેહપથ ત્યાગે પ્રીતમજી, ટેક આપને ભજી હું આપને રતુ' હું, હૈયામાં આપના વિચાર રે-મેહપથ
સુન્દર વસંત મારા ઉરને પ્રજાળે, કાયલ સતાપે અપાર રે. માહુપથ
સાધુ ને સંત સ આપને જ ખાળે, સુમતિના પ્રાણના આષાર રે. મહપથ, લગની લાગી છે નાથ સતના પેાકાર, સધાયે પ્રેમતણે! તાર રે. મેહપથ.
સા૪
૧
૩
૪
For Private And Personal Use Only
Page #259
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૧
શૃંગાર ભાવ મારા ઉરને અકળાવે, સઘળે ચેતન્ય અધિકાર છે. મેહપંથ.
આપના વિના કેણ મારું આ વિશ્વમાં લાગે છે શૂન્ય આ સંસાર રે. મહાપંથ
હૈયે બિરાજે તમે, હે ચેતન દેવ! સફળ કરો અવતાર છે. મેહપંથ
દર્શન આપો પ્રભુ, દાસી દિવાની, અપે પ્રેમામૃત ધાર રે. મેહપંથ.
શાશ્વત અજિત ધામ આપો સલુણ, હેમેન્દ્રનાથ સર્વ સાર ૨. મેહપંથ.
(ચેતાવું તને ચેતી લેજે રે પામર પ્રાણી...એ રાગ)
સંસારી માયા દેહ ત્યાગી રે મુમુક્ષુ આત્મા, ચેતનકેરે થાજે રાગી રે, મુમુક્ષુ આત્મા. ટેક
કાયાને ભરોસે ચેડા, મમતા ને માયા છે; પરમાત્માથી પ્રીતિ જોડે રે, મુમુક્ષુ આત્મા
તીર્થકર ગણધર પ્રતાપી, ચક્રધર વાસુદેવાદિ, આયુ દેરો કેણે સાંધી રે, મુમુક્ષુ આત્મા ૨
૧૧
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #260
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૨
માતા પિતા પત્ની કેાઇ, મૃત્યુ થાતાં રહેતાં રાઇ, અવસ્થા તે મિથ્યા ખાઇ રે, મુમુક્ષુ આત્મા
૪
મિચ્છા જગની ચીજો સર્વે, પુલાયે તુ શાને ગવે? વાળી લે મનને તું ધર્મ રે, સુમુક્ષુ આત્મા અજિત સુખે ધ કામે, ધર્મીના દુ:ખે વિરામે; હેમેન્દ્ર પ્રભુને પામે ?, મુમુક્ષુ આત્મા
( માયામાં મનડું મોહ્યું રે જોગીને જો તુ...રામ ) દુર્લભ માનવ જીવ તારા રે ચેતન ચાણા,
ભક્તિથી જન્મ સુધારા રે ચેતન થાણા, ટેક ચિન્તામ‚િ જેવું, વન તુ વ્ય ગુમાવે;
તુ માયા તુજને ભૂલાવે રે ચેતન શાણા. નિગેઢેથી નિકળ્યેા, ભવ ફેરામાં તુ ફરતે;
દુઃખદ અતિશય સહતેા રે ચેતન શાણા. સ્વેચ્છાäિ હીન કૂખે, નિજ કર્મ જન્મ ધરતા;
પાપાની પીડા વહારતા રે ચેતન શાજીા છેડી દે પ્રમાદ તારા, જિનચરણે મન દે જોડો; સાચા બંધન સૌ તાડી રે ચેતન શાણા જિનવર ગુરુ ધર્મ પ્રતાપે અજિત પદ ભાવે પામે; હેમેન્દ્ર રીઝે પ્રભુ નામે ? ચેતન શાણા
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #261
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧
૩
આત્મ ચોતિ
( જૂનું તો થયું રે દેવળ)
જમણા ટળી રે મારી ભ્રમણ ટળી,
સાચા આત્મ પ્રકાશે મારી ભ્રમણા ટળી... ટેક અજ્ઞાન દૂર ભાગ્યું, ઉત્તમ જ્ઞાન જાગ્યું;
માયા મમતાને ગયે ગર્વ ગળી સાચા૧ નાભીમળમાં નિરખું દિવ્ય નયનથી જ્યારે;
આત્માની તિ દિવ્ય ઝળહળીસાચા.૨ બ્રહ્મમંદિરમાં એ અલખ સ્વરૂપી ભે;
તેમાં સમારે મારી વૃત્તિ વળી સાચા.૩ સ્વપ્ન સમાન જાણે પુદગલની બાજીને;
મેહે અભાગી તેમાં પડતા ઢળી. સાચા...૪ રવિથી અતિ તેજસ્વી, આત્મા પ્રતાપી રે;
અમરને અજિત તેને પ્રતિભા મળી...સાચા૫ જ્ઞાન પ્રકાશીને બુદ્ધિસાગર આત્મામાં, હેમેન્દ્ર આત્મભાવે જાય ભળી સાચાક
-
- -
-
-
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #262
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬ ૪
વૈરાગ્ય બોધ ભજન ( વહાલા વેગે આવો રે–એ રાગ )
પુદગલમાં શું રાચે રે, મિથ્યા મોહે નાચે રે
માયામાં તું મસ્ત બનેહાજી. પુદ્ગલ રંગે કાચા અનિત્ય ગણાય પુદગલમાં ૧ સાખી–ભ્રમણા છોડી જાવ તું, આત્મસ્વરૂપને જાણું,
તેડ જાળ માયાતણું–હે જીવ! ચતુર સુજાણ; પૂર્ણાનંદી આત્મા પ્રકાશિત થાય-પુદ્ગલમાં ૨ સાખી-આશા તૃષ્ણા ત્યાગતાં, શુચિરાગ્ય પમાય;
આત્માને જાણ્યા વિના, ઉન્નતિ કેમ થાય; આત્મજ્ઞાનથી મુક્તિ મા જણાય-પુદ્ગલમાં ૩ સાખી-આત્મધ્યાન ધારણ કરી, પ્રભુપદમાં ચિત્ત ધાર;
પાપકમ ખપાવતાં, થાય જરૂર ઉદ્ધાર. પ્રભુપદ સેવી વિમળ જ્ઞાન પમાય-પુદ્ગલમાં ૪ સાખી-બુદ્ધિના સાગર સમે, આત્મા નિરંજનરૂપ,
હરખી તેને પામવું, અજિત સ્થાન અનૂપ. મુનિ હમે જ્ઞાન પ્રકાશ સુહાય-પુદ્ગલમાં
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #263
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૫
આત્મસ્વરૂપ ( તેં મને માયા લગાડી રે જ ગલના જોગી ) આત્મસ્વરૂપ યો નિહાળી રે હે જ્ઞાની સંતે !
આત્મસ્વરૂપ લ્યો નિહાળી...ટેક. ચેતન છે રાજા ને કાયા તે દાસી રે,
આત્મા નિરંજન અવિનાશી રે...હે જ્ઞાની સંતે. ૧ સૂરે આત્મા ને જાગે, શત્રુ નિમાલ્ય લાગે,
માયા મહાદિ જાય ત્રાસી રે, હે જ્ઞાની સંતે! ૨ સંસારી સુખના રંગે, સદા સદા અસ્થિર ને કાચા,
જ્ઞાન રવિ મહાપ્રકાશીરે—હે જ્ઞાની સંતે ! ૩ નશ્વર માયા વિલાસે, કોયા આ કલેશકારી,
થાઓ આત્માનંદ યાસીર–હે જ્ઞાની સંતે ! ૪ અજિત અક્ષય સુખદાતા, પ્રભુજી બુદ્ધિના સાગર, હેમેન્દ્ર થાયે શિવપુર વાસી–હે જ્ઞાની સંતે ૫
( જીવલડા ઘાટ નવા શીદ ઘડે....રાગ) અભાગી ! મેહ મમતમાં મરે,
મનુજને જન્મ વૃથા કયાં કરે? ટેક ધન જોબન સુખ સ્થિર તું માને, આશા જુઠ્ઠી ધરે, દર્ભપાનના જલબિન્દુ સમ, આયુષ્ય ઓછું કરે... અ. ૧
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #264
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સત્તાધારી ચકવીએ, કાળ ઝપાટે ડરે, કાળ ચક્રનો વેગ નિરાળે, તેથી સૌ થરથરેઅટ ૨ ક્ષણિક સુખને મોહ નકામે, મૂઢ બની કયાં ફરે? ધન સત્તાને ગર્વ તજી દે, આત્મવૃદ્ધિ એ હરે... અ. ૩ અન ધ્યાન તપ જપ સંયમથી, કષાય તું પરિહરે, એક્ષધામનાં સાચાં સાધન, એથી નર ઉદ્વરે....અ૦ ૪ માયા મમતા જે નર છેડે, અજિત પદને વરે, મુનિ હેમેન્દ્ર પ્રભુ મરણેથી, ભવસિબ્ધને તરે...અ૫
(આ૫ સ્વભાવમાં રે અવધૂ સદા મગનમેં રહેના) ત્યાગ પ્રમાદને ૩ ચેતન! ધર્મ રત્ન લે પરખી, પોહ ઘેનથી જાગૃત થા તું, જ્ઞાન માર્ગ પળ હરખી. ટેક જાણે જે તે સઘળું પામે, ઊંઘ તે લૂંટાયે, જ્ઞાનીજન ગીવર જાગે, પ્રભુપદમાં લીન થાત્યાગ ૧ ઓળખ આત્મ સ્વરૂપ મુમુક્ષુ, મિથ્યાભ્રમ કયાં ધારે! શાન્ત સુધારસ પાન કરી લે, સદ્દગુરુના આધારે ત્યાગ ૨ ધર્મ વસે ના બાહ્ય ઠાઠમાં, ધર્મ પુનિત જન પામે, શદ્વાથી ગુરુશરણે જાજે, ભવને તર પ્રભુ નામે.ત્યાગ ૩
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #265
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૭
સિદ્ધ સનાતન સ્વરૂપ તારૂં, અનંત ગુણ ધરનારું, હું તું સવે ભેદ હઠાવી, તજ તું મારું તારૂં...ત્યાગ ૪ વિમલ સ્વરૂપી ! નિર્ભય ચેતન, અજિતપદ અભિલાષી, મુનિ મેન્દ્ર સદા સમભાવી, આત્મજ્ઞાન પ્રકાશીત્યાગ ૫
(ચેતે તો ચેતાવું તને ૨ પામર પ્રાણુ ). અવસર પામ્યો સા રે સંસારી શાણા ભક્તિને પ્રભાવ ત્યારે રે સંસારી શાણા...ટેક મેહની મદિરા પીધી, લેભની પ્રસાદી લીધી, જીવનની બરબાદી કીધીરે સંસારી શાણા-અવસર ૧ કુમતિ તે કુટીલ નારી, આત્મધનને હરનારી, લાગે તને કામણગારી રે, સંસારી શાણું....અવસર ૨ સાધુ સંતે ત્યાગી દીધા, અધર્મ માન્યા તે સીધા,
ટા ખાટા માર્ગો લીધારે, સ સારી શાણા....અવસર ૩ માયા ને મમતામાં ફલે, ત્રિયા કેરી સંગે ઝૂલે,
જીવન વીતે મિથ્યા મૂલે રે, સંસારી શાણા...અવસર ૪ વિવેકે વિચારી લેજે, સમતા સંગતમાં રહેજે, માયા બંધે ત્યાગી દેજે રે, સંસારી શાણ...અવસર પ ગુરુ, ધમે ને જિનદેવે. વૃત્તિ વાળ ભ સવે, ભવિ એ હેમેન્દ્ર સેવે રે, સંસારી શાણા-અવસર ૬
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #266
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૮
(રાગધીરાની કાફીને) આત્માનું સુખ એ સાચું રે, મુમુક્ષુ ! આત્મસ્વરૂપે રમે;
ઈન્દ્રિયનું સુખ તે કાચું રે, એ મિયા દુઃખમાં શાને ભમે ? ટેક લલચાતાં રસના ઈન્દ્રિયમાં મીન ગુમાવે પ્રાણ, સુવાસવશ જ્યાં ભ્રમર બને ત્યાં મૃત્યુ પામે સુજાણ, દીપકમાં હોમાઈ વરૂપઘેલાં પતંગે મરે... આ૦ ૧ પારધીના ગાને લેભાઈ હરણે જીવ ગુમાવે, હાથણું–ચિત્ર નિહાળી હાથી કામલબ્ધ જ્યાં આવે, ખાડામાં સપડાયે રે ઇન્દ્રિય સુખના મેહે હસી... આ૦ ૨ રસના શેભે પ્રભુના ગાને અષ્ટ પહોર ગવાય, નાશિકા શ્રી પ્રભુના ધૂપની સુવાસ ગ્રહણ કરાય, નયન જોડત્રી પામી રે પ્રભુ મૂર્તિને નિત્ય જુઓ.આ૦ ૩ શ્રવણ યુગલ દીધાં નિર્મલ સાંભળવા પ્રભુમાન, પ્રભુ મૂર્તિના ચરણસ્પશે ત્વચા પાવન મોન; પ્રભુસેવામાં સ્થાપી રે પંચેન્દ્રિય ધન્ય બને. આ૦ ૪ આત્મધ્યાનને પામતાં પંચવિષ દૂર જાય. તપ જપ સંયમ સુખથી અજિત પદને પમાય; મુનિ હેમેન્દ્ર વિહારી રે વિષયસેવના પર તરે આ૦ ૫
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #267
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૯
સદગુરુ શરણ ( ચુપકે ચુપકે બેલ મેના-એ રામ ) “ગુરુવર ગુરુવર બેલ મનવા,” ગુરુવર ગુરુવર બેલ, જન્મ મરણ આ દુઃખકારી,
તિજ) જન્મમરણ આ દુઃખકારી
તું ગુરુવર ગુરુવર બેલ મનવા–૧ ચેરાસી ફેરામાં ભમતાં વિધવિધ દુખ આવે કારી, જન્મમરણ આ દુખકારી તું ગુરુવર ગુરુવર
એલ મનવા–૨ અંધારામાં તું અથડાએ, કેમ સહે મિથ્યા દુઃખને ? દીપક સમ સદ્દગુરુને પામી, પામી લે શાશ્વત સુખને, જન્મમરણ આ દુઃખકારી તું ગુરુવર ગુરુવાર
બેલ મનવા-૩ ગુરુના સાથ વિના સફળ નહિ કાંઈ થાયે, ગુરુની ભક્તિ વિના ગુરુ સાથ ક્યાં પમાયે? સુખકર અજિત ચરણ શરણ આજ તું પામી,
મમતા મેહ તજી ગુરુ ભજી લે સુનામી. મુનિ હેમેન્દ્ર તછ સૌ ભાળે, ગુરુ શરણે જ અજ્ઞાની ! જન્મમરણ આ દુ:ખકારી તું ગુરુવરગુરુવરબેલ મનવા. ૪
માલ
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #268
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૦
ગુરુ સમરણ
( હરિગીત ) ગુરુદેવ ભવનને વટાવી શુદ્ધતા આપી ગયા, રંકત્વથી છેડાવીને સ્થળ પૂજ્યમાં સ્થાપી ગયા, આત્મા અનુષ્ઠાને બતાવ્યું અજિત મેગાભ્યાસથી; વૃત્તિ અજિત, સંયમ અજિત,
શુભ જ્ઞાનના પરિપાકથી ૧ એવા અજિત ગુરુદેવ જ્ઞાની અજિત કીર્તિ દાખવે, એ અજિતપદને આપતા છેડાવતા દુસ્તર ભવે મમતા હઠાવી જ્ઞાન આપી જ્ઞાન અધિકારી કર્યો. ગુરુદેવના આધારથી સર્વસ્વ ગુણને હું વ. ૨ ગુરુદેવ મુજ સર્વસ્વ છે, કાંઈ મારૂં જે થતું, જે જે થાતું ઉત્તમ ગણું ગુરુદેવ આશિષે થતું;. સર્વસ્વ ગુરુચરણે ધરૂં, સ્વાર્પણતણા ભાવે ધરું, હેમેન્દ્ર ચાહે એજ કે, ગુરુ અજિત ભાવે વરૂં, ૩
અરણે
( હરિગીત ) સમરણે સતાવે દિનરાત સર્વને પ્યારા ગુરુજી ઉઘડે છે પ્રેમનાં પ્રભાત, આથમે સંસ્થા મધુરીટેક
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #269
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૧
રજનીના બે પિદું ગુરુજી,
નિહાળું સવાનો અપાર, સર્વને ચારા ૧ સ્મરણની પાંખે ઊડું આકાશે
પામું ચરણને સાક્ષાત સર્વને-૨ આનંદ સાગરે ઝીલું અનેરે. - ગુરુવર જગમાં વિખ્યાત સર્વને...૩ વિહરૂં આકાશે આપના સુસંગે
રચતે તારાની શુભ ભાત સર્વને..૪ આંખડી ઉઘાડું દીઠું જગ મિથ્યા,
અંતરમાં ઉપજે આઘાત સર્વને ૫ દુઃખી ક્ષણ વીતે આપના વિયોગે,
આ આદરીયે શુભ વાત સર્વને ૬ અજિત આપની વાણી મધુરી, હેમેન્ટ અને સુજાત
સર્વને....૭
ગુરુદેવ
(ભારત ડંકા આલમમેં ). મંગલ ગીતે ગુરુદેવતણ આ ગાઓ ભવિ હર્ષ ધરી ગુરુદેવતણાં જીવન સમરો,
હરયે ધરજે અતિ પ્રેમ .ટેક.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #270
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭ર
જનમ્યા ગુરુ હાર સમા ગામે,
શુચિ સેનબાઈ માતા કુંખે, શુભ લલ્લુભાઈ સમાન પિતા,
હરખ્યા હૃદયે, દિન જાય સુખે...૧...મંગલ
અંતરમાં ગુપ્ત વિરાગ હતું,
પ્રગટ સાચે જ્યાં સૂચન મળ્યું, ખંભાતે ને પછી રાજનગર, દીક્ષા લીધી,
ભવદુઃખ ટાળ્યું............મંગલ. આચાર્ય પદે શાળ્યા ગુરુજી,
પ્રાંતિજ વિષે પ્રતિભા ધરતા, ઉપદેશી લાખે ભવ્ય જને,
સ્થાને સ્થાને ગુરું વિચરતા ૩.મંગલ. સ્વર્ગારોહણ વિજાપુરમાં, રે! વીત્યાં વર્ષ અષ્ટાદશ,
- ગુરુદેવતણું શુભ શાંતિભર્યું, અતિ ઉચ્ચ ગુણે અમ ચિત્ત હર્યું.......મંગલ. સ્વર્ગારોહણને ઉત્સવ એ,
ગુરુદેવતણે ઉજવે ભાવે, કીર્તિ સુતાં આનંદ મળે,
સ્મરણે મરતાં અશ્રુ આવે.........મંગલ.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #271
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૭૩
જિનધર્મ તણા સાચા સૂર,
જિનદેવતણુ ઉર ધ્યાન ધરે,
શુભ મત્ર અહિંસા મેષ કરે,
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભખ્યાકેરા ઉર કલેશ હરે...દ...મોંગલ,
એવા ઉત્તમ ગુરુ અજિતસૂરિ,
હેમેન્દ્ર ચહે ગુરુદેવ કૃપા.
ગુણાનતણા સાગર સાચા,
www.kobatirth.org
ગુરુગુરુ ગાવા પાસુ વાચા......મંગલ
ગુરુમહિમા
( પારેવડા જાજે વીરાના દેશમાં )
એ હંસલા ગ્રહેજે ગુરુજીના જ્ઞાનને, ધરજે અંતર ગુરુધ્યાનને
પ્રત્યેક શબ્દ ગુરુ-મેષને અમૂલે, ટાળી દેશે અજ્ઞાનને.
શબ્દે શબ્દે તુ' આવરજે ચિ'તન, ધારીને શ્રેષ્ઠા ભાવને.
સાચાં ઉધ્ધારક ગુરુવરજી એકજ, શે જગાડી આત્મભાનને
એ—હુ સલા ૧
એ—ુસલા ર
એન્ડ્રુસલા ૩
આ—ુસલા ૪
For Private And Personal Use Only
Page #272
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૪
વિનયાદિ ભાવથી ગુરુજીને સેવજે,
ત્યાગીને મિયા ગુમાનને એ—હંસલા પ મોક્ષમાર્ગ કેરા એ સાચા પ્રદર્શક,
અપે પ્રેમે જ્ઞાન-દાનને એ—હંસલા ૬ ગુરુજી કેરા ગુણે મરોને,
હેમેન ચાહે અજિત-સ્થાનને એ હંસલા ૭
ગુરુ સમરણ ( મન મંદિર ખાવો રે–એ દેશી) શુભ સાજ સજાવે રે, ઉજવવા પર ભવિ ગુરૂશણને ગજા રે ગુરૂવર જ્ઞાન-વિ. શુભ શ્રેષ્ઠ જ્ઞાનો આગમતણા, ધારે શ્રેષ્ઠ ચરિત્ર વક્તા ભવ્ય છટાભય, ધર્મવન પવિત્ર, આત્માનંદી પ્રતાપીરે, સાહિત્યરસિક કવિ. શુભ. ૧ વેદ, ગીતા, પુરાણના જ્ઞાતા ને મર્મજ્ઞ જ્ઞાની જ્ઞાન પંથે રેજે સમભાવી ને સુજ્ઞ, વિદ્યાલયે જાવીરે છાત્રેની આશિષ રહી. શુભ. ૨ જન ધર્મના શાસ્ત્રના શ્રેષ્ઠ જ્ઞાની ગુણવત્તા આત્મ સ્વરૂપે સદા, ભરત હતા એ સન્ત; શાંત મુદ્રા સહાયે રે, આખડીઓ પ્રેમ ભરી શુભ ૩
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #273
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૫
રાષ્ટ્ર ઉન્નતિ ઈચ્છતા દેશપ્રેમી ગુરૂદેવ ધર્મપ્રેમ સાદર કરે, કરતા પ્રભુની સેવ; આપ શરણે ગુરૂજી રે, નમું પ્રેમ ભાવધરી. શુભ ૪ મૈત્રી પ્રમેહ ભાવના, કરૂણાદિ શુભ ભાવ; એ ભાવેના બાપને, આ ભવિને હાથ મુનિ હેમેન્દ્ર સેવે રે ચરણને ભાવ કરી શુભ ૫
(મીઠા લાગ્યા છે અને આજના ઉજાગરા ) આજને અનુષ દિન ઉત્તમ સંભારણાં.
અજિતસાગર ગુરુરાજ જે અમને ઉગારે ગુરુજી– જન્મમરણ દુઃખ ટાળે અમારાં, કીધાં શાસનનાં કાજ રે.
અમને-૧ દેશકાળ જાણે ઉપદેશ દીપા, દેશનાને ગંભીર અવાજ રે
અમને-૨ માનવી છતાં પણ દેવ સમ છળ્યા, ભકેર શિરતાજ રે
અમનેસન્માર્ગ અર્થે લાખે ને, અંતરમાં ધર્મપ્રેમ દાઝરે
અમને-૪
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #274
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭૬
અમને–૫
સમતા દષ્ટિથી સ નિહાળ્યા,
પ્રસરાવ્યું ધર્મપ્રેમ રાજ રે તારક આપે છે અમારા સાચા,
ભવસાગરના જહાજ રે હેમેન્દ્ર અંતરે આપની સમૃતિ છે,
અજિત સાગર મહારાજ રે
અમને-૬
અમને-૭
ગુરુગીત
( રાગ-ધીરે ધીરે મારે બદલ) ગાઓ ગાઓ આજે, ગુરુના ગીતે શુભ ગાઓ. પ્રેમના સ્મરણે મરીને પ્રેમ ગીત ગાગાઓ (૧) બુદ્ધિસાગર સૂરીશ્વર દિવ્ય અધ્યાત્મી,
દિવ્ય અધ્યાત્મી, એ ગુરૂચરણે ભજીને થાઓ શિવધામી,
થાઓ શિવધામી, અજિત ગુરૂ હેમેન્દ્રની કીતિ ગીતે ગાઓ, પ્રેમના સ્મરણે મરીને પ્રેમ ગીત ગાઓ... ગાઓ (૨)
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #275
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧ ,
ગુરુ મરણ
(જીવનકી નાવ ના ડે....) બુદ્ધિસાગર રમી લે, હે ભવિ, જ્ઞાન વરી લે, સ્મરણેની ધૂન કરી લે, તું ધૂન કરી લે. હે ભવિ.(1) બુદ્ધિસાગર સૂરિ, શાસનના ભવ્ય ભૂરિ, જ્ઞાનામૃત પાન કરી લે, સન્માન કરી લે, હે ભવિ...(૨) અષ્ટોત્તર શત ગ્રંચ જેણે બનાવ્યા, ચરણનું શરણ ગ્રહી લે, ગુરૂદેવ ભજી લે. હે ભવિ. (૩) યોગી અજિત ગુરૂ, પાયે સદભાગ્યે, હેમેન્દ્ર દિવ્ય જ્ઞાન લે, સૌ કમ હરી લે. હે ભવ...(૪).
અવધૂત તપવી
( અબ તેરે લિવા કેન મેસ ), અવધૂત ગુરૂ! આપતણું સ્મરણ સતાવે, પ્રતિ અંગ મારૂં પ્રેમ ધૂનમસ્ત ગજાવે. અવધૂત.. (3) સ્વને નિહાળું ત્યારે આનંદ માય ના, તેજસ્વી મુખ ભળી, હૈયું' ધરાય ના, ૧૨
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #276
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૦૮
યેગી ! તપસ્વી ! સ્વપ્ન જતાં મનડું સુઝાએ, પ્રતિગ મારૂં પ્રેમ ધૂન મસ્ત ગજાવે. અવધૂત...(૨)
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વીશ વર્ષ વહ્યાં, આપ સદા અંતરે વસ્યા,
આધામૃતે ગુરૂજી ગુરૂજી સૌ સંશયે ખસ્યા, હેમેન્દ્ર અજિત જ્ઞાન બ્યાસી શીશ નમાવે, પ્રતિઅંગ મારું પ્રેમ ધૂન મસ્ત ગાવે. અવધૂત...(૩)
ગુરુન્ધ્યાન
( પારેવડાં જાજે. વીરાના દેશમાં )
ચૈતનજી ધરો ગુરુના સ્થાનને ગારે ગુરુના સ્મરણુ ગાનને. ચૈતનજી...ટેક.
www.kobatirth.org
સંસાર પાર થવા માર્ગ જે બતાવે, શ્મએ એ ગુરૂ મંત્ર જ્ઞાનને. ચેતનજી...(૧) વિશ્વ પ્રેમ મ ંત્ર આપી ભવને સુધા
શહે જા. ત્યાગી શુમાનને ચેતનજી...(૨) અહિંસાના એ ચગે ધરીને, મેળવશે સત્ય આત્મભાનને. કૃપા ગુરૂજીની સાચી જે પામશે, મેળવશે હેરે સુજ્ઞાનને.
ચેતનજી...(૩)
ચેતનજી...(૪)
'
For Private And Personal Use Only
Page #277
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
192
મુક્તિ માર્ગ તારા ધરશે સુલભતા, કેળવજે ગુરૂવર સન્માનને.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સદ્ગુરૂ-સ્મરણાથી પાપ-તાપ જાએ, પામે હેમેન્દ્ર અજિત તાનને.
વિદ્યાથી કેરા સાચા ઉદ્ધારક કીર્તિ બધે ફેલાય અજિત ભાવના આપનો રમતાં, સમાયે આત્મા
રામ
www.kobatirth.org
ચેતનજી.. (૫)
{ મીઠા લાગ્યા છે મને ખાજના ઉજાગરા )
આપની મધુર યાદ અમને સતાવે, બુધ્ધિસાગર મહારાજ ૐ...વના પ્રેમે સ્વીકારો-(૧) વીસ વીસ વર્ષો વીત્યાં ગુરૂજી,
સ્મરતાં અતર ઉભરાય. ૨...વદના (૨) અમૃત વાણી વ્યાપી વિને,
આપના સ્મરણે દુ:ખ, જાય ૨. ના.(૩) એકસો ને આઠ ગ્રંથ અમૂલ્ય અ, મુક્તિના પંથ ખુલ્લી જાય
ચેતનજી...( ૬ )
૨...ના.—૪)
૨૦૧૬ના. (પ
૨...વંદના. ——(6)
For Private And Personal Use Only
Page #278
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૮૦
બહુશ્રુત યાગીશ્વર
(ભારત) ડક આલમમેં )
અને અહીં અહંમ ત્રે,
પ્રતિભાશાળી ગુરૂદેવ ગુણી, મ'ગલ મહિમા મહાવીરતણે,
ઉપદેશ્ય સૌ હરખન્ત સુણી....... તપ-તેજ-પ્રભાવભર્યા વદને.
સ'સ્કારમમલ અતિ દ્વીપતા, ચેગી જ્ઞાનીને શાસ્ત્રવિશારદ, બ્રહ્મચારી
વોશ વર્ષ હૈ ગુરૂદેવ↑ વહ્યાં,
પ્રતિમા નિશદિન હૃદયે વસતી, ગુણગાન કરૂ સ્મરણા રચતા,
..
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ધરતા, સમતા...અને". (૧)
અષ્ટોત્તર સત ગ્રંથ રચીયા,
રીઝવે મુ ઝવે સૌ પૂર્વ સ્મૃતિ...અહું. (૨)
ઉપકારક આપ ગુરૂજી ! મહા,
રચના સુંદર કવિદેવ! રચી,
ઝીલુ કાવ્યાધિ મધ્ય સત્તા...અહીં. (૩) નયનામાં સૌમ્ય પ્રભા હતી, ચરિત્રતની ગરિમા ગરવી,
For Private And Personal Use Only
Page #279
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮ ૧
બહુશ્રત ચેાગીશ્વર ! આપતણી,
ચાટ્ઠી મીઠી હૃદયે ધરવી...અ``. (૪)
હૈ। સ સમણુ ચરણુયુગે,
અંતરનાં પ્રેમલ પુષ્પ ધરૂં, આનદ અનત મળે સ્મરણે,
ગુરૂસ્મરણ વિના છુ અન્ય કર્?...અં. (૫)
www.kobatirth.org
ગુરૂ! આપતણી પ્રતિભા ચાડું, શુભ્ર આપતણા પંથે જ પળું, પ્રવૃત્તિ સાચી ધર્મતી,
જ્યમ આપ પળ્યા તેમ હુંય પશુ....અર્જુ (૬) શુભ સ્થાન અજિત વર્યાં ઉત્તમ,
ગુરૂ સ્મરણતણી બસ રઢ લાગી, હેમેન્દ્ર હૃદયમાં મધુર સુરે,
ગુઝુકેરી બંસી વાગી...અ. (છ)
અમારા ગુરુદેવ
( રાગ-ઝડા ઊંચા રહે હમારા )
ચેગી ક્રિષ્ય. તપસ્વી સારા, બુદ્ધિસાગર ગુરૂ
હુમારા ક
For Private And Personal Use Only
Page #280
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૨
*
:
જ્ઞાની ધ્યાની જન ઉદ્ધારક,
ગુરૂજી ભવસાગરના તારક, રહેતા જે સૌ જનથી ન્યારા,
બુદ્ધિસાગર ગુરૂ હમારા..(૧) બંધ કરીને ભવિને તાય,
અંતર શત્રુ સઘળા ટાન્યા, ભવિજનને જે લાગ્યા પ્યારા,
બુદ્ધિસાગર ગુરૂ હમારા..(ર) ગુરૂસ્મરણે સૌ પાપ ટળતાં,
શિવપુરવાસે સવે પળતાં, એવા સાચા ભવના તારા,
બુદ્ધિસાગર ગુરૂ હમારા.. (૩) વિવિધ ઉત્તમ ગ્રંથો રચીયા,
વાંચે તેને ગુણીજન રસીયા શંકા વિજનની હણનારા,
બુદ્ધિસાગર ગુરૂ હમારા...(૪) જ્ઞાન-ઉજાગર શાન્ત-સુધાકર,
ભવ ઉધ્ધારક જ્ઞાન દિવાકર, લક્ષમીસાગર ગુણ ગંભીર,
બુદ્ધિસાગર ગુરૂ હમારા...()
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #281
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૩
(રાગ-અખિયાં મિલાકે) અલખ ઉપાસક, ભવિ ઉદ્ધારક–
સૂરિવર ! આ અલખ... ૧, રસનાથી નામ ગાઉ
અંતર પુછપે વધાવું, ઓ સૂરીશ્વર બુદ્ધિસાગર!
આપતણે મહિમા ગાવું. અલખ૨. લગની અંતરમાં લાગી,
આત્માની વીણા વાગી, એ વિરાગી! સ્મૃતિ તારી,
એકવીસ વર્ષની જાગી. અલખ ૩ ચેગી અવધૂત ગુરૂજી!
કીતિ પ્રસરાવી જગમાં; મુનિ હેમેન્દ્ર ભક્તિભાવે,
ગુરૂ પ્રીતિ હૈયામાં ધારી. અલખ૪.
(રાગ-અબ તેર સિવા કોન મેરો) ગુરૂદેવ ! સ્મરૂં પ્રેમ ધરી આપની સમૃતિ, ચરણે ભજું કૃપાળુ શુભ રાખજે મતિ. ૧
અહં' તણા ધવનિથી ઉરદ્વાર ઉઘડ્યાં, મુમુક્ષુ ભવ્ય આત્મા શુભ માર્ગમાં ચડ્યાં;
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #282
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ચેથી શ્રી બુદ્ધિસાગરજી ! જે ઉન્નતિ, ચરણે ભજુ કૃપાળુ ! શુભ રાખજે મતિ–ગુરૂદેવ... ગ્રંથ દીધા શુભ એક સે ને આઠ જ્ઞાનના, ગુર્જર કવિ ઉદાર સદા જ્ઞાન-દાનના; હેમેન્દ્ર ભજે અજિત નામ ચરણ સંગતિ, ચરણે ભજુ કૃપાળુ શુભ રાખજે મતિ-ગુરુદેવ
( જીવનકી નાવ ના લે–એ રામ ) અંતરમાં જ્ઞાન પ્રકાશે, જે ભવિ! ગુરૂ પ્રતાપે; રાએ શુભ જ્ઞાન-ઉજાસે, રે ભવિ પ્રતાપે, એક સે ને આઠ દિવ્ય ગ્રંથો રચીને;
હરખાવ્યાં નેહ-સુવાસે રે ભવિ...૨ શાસ્ત્ર વિશારદ ચગી તપસ્વી,
રમતા અધ્યાત્મ વિલાસે રે ભવ..૩. અધ્યાત્મજ્ઞાનરવિ! અમને ઉપ્યારે,
મરણ-ધૂન દુઃખને કાપે રે ભવિ.... અજિત કીર્તિ-પ્રભાવ જગમાં પ્રસારી,
હેમેન્દ્ર ના મ ને જપે રે ભવિ...૫.
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #283
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(મારા તે બારમી રાષ) અધ્યાત્મ પંથના જ્ઞાની તપસ્વી ! તપના પ્રભાવ દિવ્ય સૌને ફળ્યાં..૧. કવિતા અનુપ રચી રસમાં લાવ્યાં, માનવ જીવન પૂણ પ્રેમે ભર્યા..........૨ ઉત્તમ પ્રભાવ ધરે આપની પ્રતિમા ' શ્રદ્ધા અતુલ જાગે મનડાં હર્યા... પુણ્ય નામ આપનું પ્રેમે રઢતાં, ભવજલનાં દુઃખ સર્વ કેરાં ટળ્યાં...........૪ સ્મરણેની સીડી ચડતાં ગુરુવર, એકવીસ પાન આજ પૂરાં થયાં.......૫
અર્ણ મહાવીર' શબ્દનાં ગૂજન, તાજાં હજી નિત્ય કર્થમાં હર્યા......... વિદ્યાથીકેરી આશિષ પામ્યા, ગુરૂકુલ સ્થપાવી ભવ્ય કાર્યો કર્યા.........૭ પ્રવૃત્તિ સાચી ધર્મની જ ચાહી,
મરણે અમારા મનડાં ક્યાં...૮ સર્વે સમર્પણ આપના જ ચરણે, ભવ્ય સદા એ દિવ્ય ચરણે વર્યા...........૯ અજિત–શામના વાસી વિરાગી ! હેમેન્દ્ર નયને હર્ષ અશ્ર કર્યા.......અધ્યાત્મ ૧૦
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #284
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( મીઠા લ ગયા છે અને આજના ઉજાગ )
જ્ઞાની ગુરૂછ મા ભવના ઉદ્ધારક, સમરતાં દુઃખ દૂર થાય છે ચરણેને પૂછું ગુરુજી. બધામૃત હર્ષ હૈયામાં ઊછળે, શંક બધી દૂર થાય છે–ચરણે...૨ એક ને આઠ ગ્રંથે આપ્યા પ્રતાપી, ગુણનાં ગુણ ગવાય રે–ચરણે...૩ દેશના તમારી ગંભીર ગાજે, સુણતાં અંતર ઉભરાય રે–ચરણે.....૪ અજિત ધામના વાસી ગુરુવાર લમીસાગર ગુણ ગાય રે–ચરણે....૫
( કવાલી )
તપસ્વી! આપના સ્મરણે નયન વહતાં રહે આંસુ. સ્મૃતિથી હર્ષ ને દુઃખનાં નવન વિહતાં રહે આંસુ...૧ અલૌકિક આપની મૂર્તિ હજી નયને તરે તાજી, ગુણ સમરતાં ગુરુવરજી! નયન વહતાં રહે આંસુ...૨
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #285
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૮૭
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્મર્ વાણી સદા છૂરી ગુરુ સત પચની દાતા મહાઉપકારી ગુણુ–દાતા, નયન વઢતાં રહે આંસુ....૩ નસુ' હરદમ પ્રતિમાને, હૃદયમાં સ્થાપના કીધી, અલખરૂપ ! લાખ વંદન હૈ, નયન હતાં રહે આંસુ...૪
વહ્યાં. સ્મરણા કરતાં રે, વસ્તુમય એકવીસ વર્ષી રહે અંતરમાં આત્મારામ, નયન વહેતાં રહે આંસુ....૫
[ રકત ટપકતી સેા સે ઝેલી-રાગ
બુધ્ધિસાગર સુરીશ્વરજી, કી િજગમાં વ્યાપી, ભવીજન સ્મરતા વારે વારે, પ્રેમભાવ ઉર સ્થાપી; શાઅવિશારદ ગુજ્ઞાતા, સદા શુભ જ્ઞાનપથ દાતા...૧ વિદ્યાપુરમાં જન્મ જ લીધે, અખા કુમ ઉજાળી, દીક્ષા લીધી, મેહ હઠાવ્યા, અંતર શત્રુ પ્રજાળી;
www.kobatirth.org
જનતા ધન્ય ! ધન્ય ! મેલે, પ્રેમાન ંદ વિષે ડાલે.મુષ્ઠિ ૨ શાસ્ત્રવિશારદ પદને આપે, પંડિત વર સૌ ભાવે, અષ્ટોતર થત જ્ઞાન ગ્રંથથી, ધર્મદેવજા ફરકાવે; અહુર” નાદ સુખે ગાજે, લીધા જન્મ ધર્મ કાજે...૩
For Private And Personal Use Only
Page #286
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૮૮
રોગ પંથના અસ્ત તપસ્વી ! આઇ બબિકા પામ્યા, ચાગ પ્રભાવે નમ્રભાવથી ગૃપનર અને નામ્યા; સાચા ઉતારક સૂરિ, શાસન ધર્મતણા પૂરી.૪ વિદ્યાલય મુકુલ સ્થપાવી, છાત્ર પ્રેમ પીછાજે, કલહ કલેશ મતપંથ તજીને, વિશ્વ પ્રેમ શુભ માન્ય સમતા ભાવે બધે જેતા, અહિંસા દયા શ્રેષ્ઠ ગણુતાપ શુભ સંસ્કારો સૌને દેવા અતિ પરિશ્રમ ઉઠાવ્ય, વિકાસ કરવા આર્ય ધર્મને બેધ અતૂલ ગજાવ્યો, યેગી ચિદાનંદી જ્ઞાની, રહેતા. પ્રભુપદના સ્થાની સંદેશ જિનદેવતણે જે ઇશ્વરમાં પ્રસરા, અજિત પંથના યાત્રી બનીયા, જયજયને વરના મુનિ હેમેન્દ્ર નમે ભાવે, સમર અંતરમાં લાવે...૭
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #287
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૮૯
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પદ્માવતીદેવીની આરતી
જય પદ્માદેવી, જય પદ્માદેવી, પદ્માવતી અનુપમ, સુરકિન્નરસેવી,
જય સુખકર વી....ટેક.
કમળ પાશ એ શેાસે, જમણા એ કરમાં, અંકુશ ઢાલ સુÀાભિત, વામ કરે ગ્રુહતા...જય
નાગણુ ઋણમુક્ત મુકુટ શિર કિન્નર નર પદ પૂજે, મૂર્તિ મન
www.kobatirth.org
શેત્રે, લાલે .....જય
શાસનવી દિવ્ય, પા પ્રભુકેરી, નાગલેાકમાં વસતી, વિઘ્ને હરનારી....જય
કુરકુટ સર્પનું વાહન, સૌમ્ય પ્રભા ન્યારી, કલિકાલે મહિમામય, લક્ષ્મી દેનારી....જય
અજિત ઋદ્ધિ પ્રાંતીજે, સવ વિષે સ્થાપે; મુનિ હેમેન્દ્ર સહાયક,વિમળ બુદ્ધિ આપા,ચ
For Private And Personal Use Only
Page #288
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
For Private And Personal Use Only
Page #289
--------------------------------------------------------------------------
________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
For Private And Personal Use Only