________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૬
સખી.
સખી. ૧૦.
આરંભ પાપને ત્યાગ કરે,
વ્યવહાર ધર્મનું ધ્યાન ધરે, બ્રહ્મચર્થ શીલને ગ્રહણ કરે. તપશ્ચર્યા છઠ્ઠ અઠ્ઠમની,
તપ અષ્ટ દિનનું શુદ્ધ બની, વળી વિવિધ પૂજ પ્રભુ જિનની. અસત્ય વચનના ત્યાગી બને,
જુગારરૂપી એક શત્રુ હો, એવાં ગુરુનાં બોધતણું વચને. ઓત્સવ નંદીશ્વર દેવે કરે,
માનવ ભૂમિ એ કેમ ના ઉજવે ? પછી અનંત ઋદ્ધિની પ્રાપ્તિ ધરે. પર્યુષણને ઉરથી સમજે,
પ્રભુ ગાન વિષે જે પ્રવીણ બને; હેમેન્દ્ર અજિતપદ પ્રાપ્ત કરે.
સખી. ૧૧
સખી. ૧૨
સખી. ૧૩
પર્યુષણ પર્વ, (ટ જાએ ચંદન હાર લાવે...) સખી ચાલે વ્યાખ્યાનમાં પધારો,
આત્માને બેધ લેવા, આપે જ્ઞાની ગુરુજી બેધ સારે,
આત્માનો બોધ લેવા. ટેક.
www.kobatirth.org
For Private And Personal Use Only