________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૭
સાખીપપશુનું પર્વ છે, સર્વથકી શિરતાજ;
અન્ય પર્વ ભવવૃદ્ધિનાં, પર્યુષણ એ પર્વ મોક્ષ કાજ રે. આ. ૧ વિશ્વતણા સૌ માનવી, નિજ સરખા કહેવાય;
આત્મ અને પરમાત્મ એ, નથી જુદા એ માને સદાય રે. આ ૨ એ માટે સૌ પ્રાણીમાં, મમતા રાખે સર્વ;
દયા, મૈત્રી, કરવી ઘટે, ગાળી નાંખો અંતરના ગર્વ છે. આ. ૩ ચંદનબાળાનું જુએ, દિવ્ય રૂડું દષ્ટાંત
નિજ દેશો સૌ દેખતાં, ટળે ભવના ભ્રમણની બ્રાન્ત રે. આ. ૪ દ્રવ્ય ભાવ બે જાતના, પયુંષણ સમજાય;
ભાવ પર્યુષણથકી, પીંડ મધ્યે પ્રભુજી પેખાય છે. આ. ૫ ચંડપ્રદ્યોતને ભૂપે, પાળ્યું દ્રવ્યથી પવ;
જેથી બંધન મુકત થઈ, ફરી પામ્યો રાજ્યાદિ સર્વ ૨. આ. ૬ ઉદયન રાજર્ષિ રૂડે, ભાવ પ કરનાર
મોક્ષ પદારથ પામીને, થો આનંદરવરૂપી અપાર છે. આ. ૭
www.kobatirth.org
For Private And Personal Use Only