________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૫
સખી. ૨
સખી. ૩
સખી. હું
શુભ કલ્પસૂત્ર શ્રવણે ધારે,
વિધિપૂર્વક સુણીને પાપ કર, ગુરુમુખથી સુણીને ભવથી તા. નવ વ્યાખ્યાને અતિ સુખકારી,
વીર પાઉં નેમિ ને અષાદિ, શુભ સ્થવિરાવલી ને સમાચારી. પર્યુષણને શુભ અર્થ રહે,
કરી પુણ્ય અતિશય પાપ કહે, આત્મામાં રમણતા એક ચહે. મળ્યું કપત્ર પાવનકારી,
એકવીસ વાર શ્રવણે ધારી, અને મેક્ષિત પછી અધિકારી, કરે ક્ષમાપના સહુ જીવ પર,
સમભાવ ધરી વર્તન જ કરે, આરાધક પદને પ્રાણુ વરે. નવ વારંવાર આ યોગ મળે,
શુભ પુણ્યતણો અવસર આ ફળે, જેથી બુદ્ધિ સુમાર્ગે વિશેષ વળે. એ સમયે પ્રતિક્રમણે કરવાં,
અતિ આનંદથી પ્રભુગીત રમરવાં, ગુરુદેવ દર્શને શિર ધરવાં.
બી. ૫
સખી. ૬
સખી. ૭
સુખી. ૮
www.kobatirth.org
For Private And Personal Use Only