________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૬૭
સિદ્ધ સનાતન સ્વરૂપ તારૂં, અનંત ગુણ ધરનારું, હું તું સવે ભેદ હઠાવી, તજ તું મારું તારૂં...ત્યાગ ૪ વિમલ સ્વરૂપી ! નિર્ભય ચેતન, અજિતપદ અભિલાષી, મુનિ મેન્દ્ર સદા સમભાવી, આત્મજ્ઞાન પ્રકાશીત્યાગ ૫
(ચેતે તો ચેતાવું તને ૨ પામર પ્રાણુ ). અવસર પામ્યો સા રે સંસારી શાણા ભક્તિને પ્રભાવ ત્યારે રે સંસારી શાણા...ટેક મેહની મદિરા પીધી, લેભની પ્રસાદી લીધી, જીવનની બરબાદી કીધીરે સંસારી શાણા-અવસર ૧ કુમતિ તે કુટીલ નારી, આત્મધનને હરનારી, લાગે તને કામણગારી રે, સંસારી શાણું....અવસર ૨ સાધુ સંતે ત્યાગી દીધા, અધર્મ માન્યા તે સીધા,
ટા ખાટા માર્ગો લીધારે, સ સારી શાણા....અવસર ૩ માયા ને મમતામાં ફલે, ત્રિયા કેરી સંગે ઝૂલે,
જીવન વીતે મિથ્યા મૂલે રે, સંસારી શાણા...અવસર ૪ વિવેકે વિચારી લેજે, સમતા સંગતમાં રહેજે, માયા બંધે ત્યાગી દેજે રે, સંસારી શાણ...અવસર પ ગુરુ, ધમે ને જિનદેવે. વૃત્તિ વાળ ભ સવે, ભવિ એ હેમેન્દ્ર સેવે રે, સંસારી શાણા-અવસર ૬
www.kobatirth.org
For Private And Personal Use Only