________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૦
તારલાના ચમકારે ચમકે કે ચિતિ,
ચદ્રપ્રભાનાં કો' જે અંજન. માનવ ૩ કમલના રૂપે ભ્રમર ગુંજતા,
સવિતા નિહાળી શાને ખીલે વદન? માનવ. ૪ અવિદ્યાકેરું વેઇન ટળે તે,
આત્માનાં થાયે સાચાં દર્શન. માનવ ૫ મન ને ચિત્તને પલટે સૌ જુઠ્ઠાં,
સમતાનું થાયે જો સાચું સ્પશન. માનવ ૬ શાએ પ્રવીણ છે કે હવે નિરક્ષર,
પ્રભુકૃપા એ જ સાચું કુન્દન. માનવ૭ અજિત બંસી આત્માની વાગતાં,
હેમેન્દ્ર પામે મુક્તિ સદન. માનવ૦ ૮
શીલ-મહિમા. ( જનેતાએ દીકરીને સેઢાડી સાસરે ) સખી શાણી શીયલવત એક ધમ પાળજે, સુખને સાગર શીલાધર્મ એ અનુપમ,
ચારિત્ર ઉત્તમ પાળે સાહેલડી-સખી. ૧ દમયંતી, સીતા, દ્રૌપદી સતીના, પવિત્ર પથે પદ ધાર રે,
- શ્રેષ્ઠ ધર્મ પાળજે-સખી. ૨
www.kobatirth.org
For Private And Personal Use Only