________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(મારા તે બારમી રાષ) અધ્યાત્મ પંથના જ્ઞાની તપસ્વી ! તપના પ્રભાવ દિવ્ય સૌને ફળ્યાં..૧. કવિતા અનુપ રચી રસમાં લાવ્યાં, માનવ જીવન પૂણ પ્રેમે ભર્યા..........૨ ઉત્તમ પ્રભાવ ધરે આપની પ્રતિમા ' શ્રદ્ધા અતુલ જાગે મનડાં હર્યા... પુણ્ય નામ આપનું પ્રેમે રઢતાં, ભવજલનાં દુઃખ સર્વ કેરાં ટળ્યાં...........૪ સ્મરણેની સીડી ચડતાં ગુરુવર, એકવીસ પાન આજ પૂરાં થયાં.......૫
અર્ણ મહાવીર' શબ્દનાં ગૂજન, તાજાં હજી નિત્ય કર્થમાં હર્યા......... વિદ્યાથીકેરી આશિષ પામ્યા, ગુરૂકુલ સ્થપાવી ભવ્ય કાર્યો કર્યા.........૭ પ્રવૃત્તિ સાચી ધર્મની જ ચાહી,
મરણે અમારા મનડાં ક્યાં...૮ સર્વે સમર્પણ આપના જ ચરણે, ભવ્ય સદા એ દિવ્ય ચરણે વર્યા...........૯ અજિત–શામના વાસી વિરાગી ! હેમેન્દ્ર નયને હર્ષ અશ્ર કર્યા.......અધ્યાત્મ ૧૦
www.kobatirth.org
For Private And Personal Use Only