________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
( મીઠા લ ગયા છે અને આજના ઉજાગ )
જ્ઞાની ગુરૂછ મા ભવના ઉદ્ધારક, સમરતાં દુઃખ દૂર થાય છે ચરણેને પૂછું ગુરુજી. બધામૃત હર્ષ હૈયામાં ઊછળે, શંક બધી દૂર થાય છે–ચરણે...૨ એક ને આઠ ગ્રંથે આપ્યા પ્રતાપી, ગુણનાં ગુણ ગવાય રે–ચરણે...૩ દેશના તમારી ગંભીર ગાજે, સુણતાં અંતર ઉભરાય રે–ચરણે.....૪ અજિત ધામના વાસી ગુરુવાર લમીસાગર ગુણ ગાય રે–ચરણે....૫
( કવાલી )
તપસ્વી! આપના સ્મરણે નયન વહતાં રહે આંસુ. સ્મૃતિથી હર્ષ ને દુઃખનાં નવન વિહતાં રહે આંસુ...૧ અલૌકિક આપની મૂર્તિ હજી નયને તરે તાજી, ગુણ સમરતાં ગુરુવરજી! નયન વહતાં રહે આંસુ...૨
www.kobatirth.org
For Private And Personal Use Only