________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૨૫
સાહેલી જ
સાહેલી. ૨
સુરિ અજિતસાગરજી બિરાજે, વાણ ગંભીર સાગર જેવી ગાજે; જ્ઞાન ઝરણું વહે છે અવાજે. સિદ્ધ વક્તા ને શાંત સ્વભાવી, વાચસ્પતિ સમ વાણુ ગજાવી; ધર્મભાવના સાચી જગાવી, કવિવિદ શાસ્ત્ર વિશારદ, ધર્મ શાસ્ત્રના સાચા વિચાર; દિવ્ય જ્ઞાની ગુરુ ભવતાર. ભવ્ય મુદ્રા સૂરીશ્વરની શોભે, જેવા પ્રેમથી ભવિજન ભે; વાણ ગજેન ઉરને પ્રલેશે. ગુરુ પારસમણિ કહેવાય, તેના સ્પર્શ કથીર સેનું થાય; લક્ષ્મીસાગર ગુરુગુણ ગાયે.
સાહેલી ૩
સાહેલી ૪
સાહેલી છે
મુનિરાજશ્રી હેમેન્દ્રસાગરજીની ગહુલી (રાગ-ખમ્મા વીરાને જાઉં વારણે રે લેલ) ભાવે ગુરુજીને વંદીયે રે બહેન,
પ્રતાપી ભવ્ય મહારાજ રે. હેમેન્દ્રસાગર શેભતા રે બહેન,
કેમ સમા દિવ્ય ને પવિત્ર રે. ભાગ ૧
ભાવે ટેક
www.kobatirth.org
For Private And Personal Use Only