________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
૪૬
અલખેલા ! હું તે અભિમાનથી અકડાયા;
વળી પ્રપચમાં પકડાયા હૈ. પામર ૭મીક્ષા ! હું તે શાસ્ત્રમર્યાદાઓ છેડી,
પ્રતિમામાં પ્રીતિ ન જોડી રૂ. પા–૩ ર્ગીલા ! મુજને પરનારી લાગી પ્યારી,
પશુ ભક્તિ ન કીધી તમારી ૨. પાર્શ્વ-૪ રસીયાજી ! હું તે રાચી રહ્યો પરધનમાં, મદ મેહ થયા બહુ મનમાં રે, પાપ નાથજી ! મ્હે તેાનિન્દા કરી મુનિવરની, હાર્યાં માજી નિજ ધરની ૨.
માહનજી ! મ્હારા અવગુણુ સામુ` ન જોશે, છે અગણિત મુજમાં દોષો રે.
પાર્શ્વ-૮
ક્રયાના દરિયા ! દયા કરીને ઉગારી, ભવસાગર પાર ઉતારા રે. ભવ વનમાં ભ્રમતા ભાવનગરથી હું' આવ્યે. પ્રભુ ! અજિત મનમાં ભાગ્યે રૂ. પા~~
પાક
પાર્શ્વ-૭
શ્રી અમીઝરા પાર્શ્વનાથ સ્તવન, (શ્રી સ'ખેશ્વરા પ્રભુપાર્શ્વ જિનવરા—એ રાગ.)
શ્રી અમીઝરા ! પ્રભુ ! પા દુઃખહરા ! ત્રાતા ! દાતા 1 ભ્રાતા ! માતા જય જિનેશ્વરા ! ટેક.
For Private And Personal Use Only