________________
Shri Mahavir Jain Aradhana Kendra
૪૭
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ક્રમ ક્રોધ માયાને માર્યા, ભમીએ કાળ અનંત,
શરણે આવ્યા સેવક જાણી, સહાય કશ ભગવત. શ્રી-૧ મેાડ વૈરીએ મુઝાબ્યા બહુ, ભૂલ્યા નિજગુણ ભાન, સમજાયે! સદ્ગુરુએ મુજને, છતાં ન આવી સાન. શ્રીર અવગુણુ ભરિયા દાષને દયા, વિરયે। કુમતી નાર, પેાતાને જાણી જિનવરજી ! ભવજળ પાર ઉતારશ્રી-૩ પારસમણિ સમ પ્રભુતા ધારક, પાર્શ્વનાથ ભગવાન સ્પર્શે જરા જો થાય તમારા, ખૂબ અનુ ગુલતાન. શ્રી-૪ અમી વરસાવી અમર અનાવા, રાખેા સેવક લાજ; અગડેલી ખાજી સુધારી, આપે અવિચળ રાજ.
સુ ંદર સારઠ દેશમાં શોભે, ઊના શહેર ગુન્નજાર; વિચર્યા સૂરિ વિજયહીર જ્યાં, પ્રભુ ભેટ્યા સુખકાર. શ્રી-૬ પ્રભુ ગુણુ રમતાં પરણુ વમતાં, ધરતાં નિળ ધ્યાન; ચરણુકમળનું શરણુ ગ્રહીને, અજિત બન્યા મસ્તાન. શ્રી-૭
www.kobatirth.org
શ્રીપ
પ્રભાસમડેન શ્રી ચન્દ્રપ્રભુ સ્તવન. ( કેસરિયા થાશું પ્રીતકીની રે—એ રાગ. ) ચિત્ત ાંટયુ* મ્હારું, ચન્દ્ર વિભુના ગુણુમાનમાં; મન મસ્ત અન્યું છે, વિમળ પ્રભુના શુભ ધ્યાનમાં. શાંતસ્વરૂપી અમીરસ ઝરતી, કરતી દુઃખ સહાર; કલ્પવેશ ચિન્તામણિ સરખી, પ્રભુ મૂતિ સુખકાર ૐ. ચિત્ત ૧
ટેક.
For Private And Personal Use Only