________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૨
શ્રી પાર્શ્વનાથ સ્તવન,
મેરે મોલા–એ રાગ) મને બહાલા લાગ્યા પાર્શ્વનાથ સખિ ! એ તે વિશ્વ સકળના છે તાત સખિ ! મને,
શેર– દર્શન કરે જે એક સમયે, પાપ એનાં જાય છે; વૈરાગ્યકેર વાયરા એ, માર્ગમાંહી વાય છે. ભવસાગરમાં ઝાલે હાથ સખિ ! મને. ૧
શેર– આ વિશ્વમાં શી શાંતિ છે? જ્યાં ત્યાં દિસે છે આપદા; સંસારનાં સુખ ત્યાગવાં, એ જાણુતા છે કાયદા. નક્કી જેવું નથી કશે કાથ સખિ! મને ૨
શેરસાગરતણો સંગમ થતાં, ટળી જાય છે સરિતાપણું; પ્રભુ પાર્શ્વને સંગમ થતા, મટી જાય છે માનવપણું. એ પાર્શ્વપ્રભુતણે સાથ સખિ ! મને૦ ૩
શેર– મુજ વાણીમાં વાણું પ્રભુની, પ્રેમપૂર્વક વ્યાપજો, મુજ રૂપમાં રૂ૫ પાર્શ્વનું, આનંદપૂર્વક આવજે.
એ તે સાચી માતા સાચા તાત સખી! મને ૪
www.kobatirth.org
For Private And Personal Use Only