________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૧
પ્રભુ મગળ નામ તમારું, મન ગાઠલુ નાથ હમારું; સુર નર જનને છૅ પ્યારું' રે, ગુલુસિન્ધુ ગરીબનવાજ, ગિર૦૪ મુજ મનમદિરમાં રહેજો, મારી અરજી લક્ષે લેજો,
તે અજિત પદને દેજો રૈ, મુજ આત્મ ઉદ્ઘારણુ કાજ, ગિર૦૪ હેમેન્દ્ર તમારા જાણું!, હું રંક તમે છે। રાણા; જૈન આગમમાંહિ ગવાણા રે, ભળજળ તરવાનું જહાજ. ગિર૰ ૬
સેરિસામડન શ્રી પાર્શ્વનાથ સ્તવન. (રાગ સેાહિની.)
પાર્શ્વ પ્રભુજી, વામા.
ટેક.
વામાન દુન તારક સાચા મારા ભવના, નિશદિન ઘ્યાને આવે; હરદમ તૈયુ આપને ચાહે, પ્રેમલ આપે ભાવા, વામા. ૧
ક્રમઢ કઢાર બન્યા. પ્રભુ હયે, પ્રેમ ધરી ઉમાર્યાં; અગ્નિથી બળતે અહિ તાર્યાં, પ્રભુ ધરણેન્દ્ર નાન્યેા. વામા. ૨
યાદ કરું દિનરાત હૃદયમાં, સળે તુજને ભાળું; હર્ષે ઉર રામાંચિત થાવું, સમતા સૌમાં નિહાળું. વામા. ૩ સેરીસામાં સુન્દર શેશભે, ભવિત દર્શન પામે; સંકટ સઘળાં પળમાં મટતાં, પાપ્રભુ તુજ નામે. વામા. ૪ અજિતપદે સ્થાપે। જિનવરજી ! તિમ`ળ બુદ્ધિ આપે; સુનિ હેમેન્દ્ર ભજનધૂન લાગી,ચરામાં સ્થિર સ્થાપો. વામા. ૫
www.kobatirth.org
For Private And Personal Use Only