________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૦૦
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આરાધક
કરે જ્યાં,
મન સ્થિર જિનવર પૂજા અમૂલ્ય રહી ત્યાં,
વર્ષી સિદ્ધિ સિદ્ધ મહાન, ઋષભ સ્થાન જ્યોં. વિમલ ૨ પંચમ આરાનું ગણા, તીથ પવિત્ર અપાર, ઋષભ જિનની મૂર્તિનાં, દર્શન કરે ભવપાર. પ્રગટે પ્રાણીમાં સાત્વિક ભાન, ઋષભ સ્થાન જ્યાં. વિમલ ૩
દાન શીલ તે તપુ ભાવે જે, શક્તિ સઘળ ત્યાં ખર્ચીને,
મળે તેને શિવપુર સ્થાન, ઋષભ સ્થાન જ્યાં. વિમલ ૪ આદિનાથ ભો સદા, અજિતપદને કાજ, ભવળથી એ તારશે, ભવિજનના શિરતાજ. મુનિ હેમેન્દ્ર ધારે ધ્યાન, ઋષભ સ્થાન જ્યાં, વિમલ પ
www.kobatirth.org
ગિરનારમંડન શ્રી નેમિનાથ સ્તવન ( ખૂને જીગરકા-એ રાગ)
ગિરનાર વિષે વસનારા રે, મન મેણુ છે પ્રભુ ! ; વિભુ તેમનાથ મહારાજા હૈ, દે। સેવકના શિરતા. ગિર૰૧ મને મૂર્તિ લાગે ધણી પ્યારી, મ્હે તે અંતરમાં ઉતારી; હું તો જાઉં સદા અલિહારી રે, મનમેાહનજી મહારાજ. ગિર૦ ૨ જન ન જગની આાવે, ફૂલ, ચંદન થાળ ધરાવે; શ્રુતિ પ્રીતિ હૃદયમાં લાવે ?, શિવસુખડાં લેવા કાજ. ગિર૦ ૩
For Private And Personal Use Only