________________
Shri Mahavir Jain Aradhana Kendra
૧૦
પ્ર૦ શ્રી લાભશ્રીજી
શ્રીમદ શાસ્ત્રવિશારદ જૈનાચાય જી શ્રીઅજિતસાગરજીસૂરીશ્વરજી મહારાજે જન્મ-વૈરાગ્યને કારણે પ્રથમ સ્થાનકવાસી જૈન મુનિના સમાગમ થતાં ત્યાં દ્વીક્ષા લીધેલી. પાછળથી ચેાગનિષ્ઠ શ્રી બુદ્ધિસાગરજી મહારાજના સત્સમાગમ થતાં અને જિનપ્રતિમાપૂજનને મહિમા સમજાતાં સ્થાનકવાસીની દીક્ષા મુકીને સાગરચ્છમાં ભાગવતી દીક્ષા અંગીકાર કરી. એમણે ગુજ રાતી તથા સ`સ્કૃત ભાષામાં અનેક પ્રતિભાશાલી ગ્રંથા રચેલા છે. આમાં સંસ્કૃત તર`ગવતી, ભીમસેન ચરિત્ર અજિતસેન ચરિત્ર, ચંદ્રરાજ ચરિત્ર, શોભન સ્તુતિ ટીકા, સુભાષિત સાહિત્ય, શ્રી કલ્પસુત્ર સુખાધિ ટીકા વગેરેને સમાવેશ થાય છે. ગુજરાતી ભાષામાં સૌદય-લહેરી, સ ંવેધ છત્રીશી, સ્તવન–સ`ગ્રહ, ગુરુપદ પૂજા, ગીતરત્નાકર, કાવ્યસુધાકર વગેરેના સમાવેશ થાય છે. એમની ગુજરાતી ભાષા ઘણી જ શુદ્ધ અને સંસ્કારી છે. એથી ગુજરાતી જૈન કવિએમાં શ્રીમદ્ બુદ્ધિસાગરજી મહારાજની પેઠે જ શ્રીમદ્ અજિતસાગરજી મહારાજનુ નામ આગેવાની ભયુ છે. એમની પાટે શ્રીમાન ઋદ્ધિસાગરજી સૂરીશ્વરજી વિદ્યમાન બિરાજે છે. સાગરશાખા સપ્રદાયમાં બીજા વિદ્યમાન આચાય શ્રી કીતિ સાગરજી મહારાજ વિરાજે છે. તેઓશ્રી આચાય શ્રી ઋદ્ધિસાગરજી પાસે આચાય પદ પામ્યા છે. તેઓ પણ મોટા ગુણવાન પુરુષ છે. એમના તરફ પણ લેાકેાના ભક્તિભાવ ઘણા સારા છે.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
www.kobatirth.org
For Private And Personal Use Only