________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૪
પ્ર૦ શ્રી લાભશ્રીજી
પરમ શાંતિ વળે-પરમ સમાધિ ઉપજે એવા હરેક ઉપાયે
લીધા હતા.
સાધ્વીજી શ્રી પ્રજ્ઞાશ્રીજી મહારાજના સ્વર્ગવાસ પછી વિજાપુરથી વિહાર કરીને સાધ્વીજી શ્રી લાભશ્રીજી મહારાજ આદિ થાણા માણસા પધાર્યા અને સંવત ૧૯૯૪ની સાલનું ચામાસું ત્યાં જ માણસામાં સઘના આગ્રહથી કર્યું. ચામાસું પૂરું થતાં ત્યાંથી વિહાર કરીને ધનું આરાધન કરતાં કરતાં અનુક્રમે મહેસાણા પધાર્યા અને સવત ૧૯૯૫ નું ચામાસું ત્યાં જ કર્યું. ચામાસુ પૂરું થતાં મહેસાણાથી વિહાર કરીને સાણં પધાર્યા અને સંવત ૧૯૯૬ થી સ ંવત ૧૯૯૮ સુધી એમ ત્રણ ચતુ માંસ સાંદમાં જ કર્યા. સંવત ૧૯૯૬નું ચામાસુ` મુનિરાજશ્રી જીતેદ્રસાગરજી મહારાજ તથા શ્રી કૈલાસસાગરજી મહારાજ જોડે કર્યું અને સંવત ૧૯૯૭ નું ચામાસુ મુનિરાજ શ્રી કૈલાસસાગરજી મહુારાજ અને શ્રી સૂર્ય સાગરજી મહારાજ જોડે કર્યું. આવી રીતે એક જ ગામમાં ત્રણ ચેમાસાં સળ ંગ કરવાનું કારણ કૈવલ વૃધ્ધાવસ્થાને અંગે શારીરિક નખળાઈનું હતુ. સુખે સમાધે વિહાર થઈ શકે તેમ હતુ' જ નહુિ. તેવામાં માણસામાં સંવત ૧૯૯૯ની સાલમાં શ્રી વાડીલાલ દોલતરામને ત્યાં અઠ્ઠાઇ મહેસ હતા તેથી તેમના ચિરંજીવી ભાઇ મણી લાલ વિનતિ કરવા આવ્યા. તેમના આગ્રહુ ઘણા જ હાવાથી પુન્યવ`તાં અને ધર્મવતાં સાધ્વીજીશ્રી લાભશ્રીજી
www.kobatirth.org
For Private And Personal Use Only