________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વધમાન આંબિલ તપ ભાખ્યું, પરમાતમ પદ વરવા; એકાદિક બિલ એમ ચઢતાં, ત ભિલ એમ કરવાં. હા ભાવે ૧ એક બિલ કરી ઉપવાસ પશ્ચાત્, બે બિલ ઉપવાસે; ચઢતે અખિલ ઉપવાસ અતર, વીશે વિશ્રામ વાસે.
હા ભાવે ૨
નવપદમાંથી ગમે તે પદના, જાપ તે વીશ હજાર; બાર ખમાસમણુ લેગસ ખારના, કાયાત્સગ વિચાર.
ગુમુખથી વિધિપૂર્વ'ક ઉચ્ચરી, પૂર્ણ થતાં ઉજવીએ; તદ્ભવ ત્રીજા ભવમાં મુક્તિ, જૂં હૈ કાંઈ ન લવીએ.
ચૌદ વષઁ ત્રણ માસ તે ઉપરે, વીશે દિવસે પૂરા; વિશ્રામવણુ તપ આરાધતાં, તપ ન રહે અધૂરે.
હૈા ભાવે ૩
હા ભાવે ૪
હા ભાવે પ પાંચ હજાર પચાશ છે આંખિન્ન, ઉપવાસ શત નિરધાર; પૂર્ણ કરે વડભાગી તપિયા, લબ્ધિ શક્તિ ભાર
www.kobatirth.org
હૈા ભાવે ૬
આહારાદિ વિષયમાં રસવષ્ણુ, આતમ ાનંદ રસિયા; ક્ષણમાં મુક્તિ પામે નિશ્ચય, ભાવ તપે ઉલ્લુસિયા,
હા ભાવે છ
અંતગ સૂત્ર તે આચારદિનકરે, શ્રીચંદ દેવસી સાધ્યું; બુદ્ધિસાગર આત્મલ્લાસે, મહાસેનજીએ આરાધ્યું.
હા ભાવે. ૮
For Private And Personal Use Only