________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૨
મુનિ વેશે યૂલિભદ્ર પધારે,
સાંભળ વાત તું મારી રે; ગીત, નૃત્ય, વિધવિધ ભેજનથી,
કરતી ભાવ વિકારી રે. સાંભળ- ૨ ચોમાસું કાઢ્યું મુનિરાજે,
બેધથી કોશા તારી રે; વિષયોના પરિણામો બેધ્યાં,
નારી નરકની બારી રે. સાંભળ૦ ૩ જન્મ મરણ ચક્ર ભમતો જીવ,
- ભક્તિ ન ગણતો પ્યારી ; પરિભ્રમણે ચોરાશી ફેરા,
ફરતે એ અવિચારી રે. સાંભળ- ૪ જન્મમરણ જંજાળને તજવા,
પ્રભુ ચિંતન હિતકારી રે, મેહ પઠળ ટળીયાં વનિતાનાં,
ગણિકા કેશા ઉગારી રે. સાંભળ૦ ૫ સંભૂતિરિજીના શિષ્ય,
જ્ઞાનની શિક્ષા સારી રે; રાશી વીશી સુધી,
થાશે ખ્યાતિ ન્યારી છે. સાંભળ૦ ૬ સિદ્ધપુરુષ કાયા પલટીને,
ધરતા સિંહ રૂપ ભારી રે;
www.kobatirth.org
For Private And Personal Use Only