________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧૧
પ્રભુપદ લગનીની લહેર ન ચાખી,
થયા (બેઉ નકે નિવાસી રે. મનપથી ૫ શાંતિ, કુંથુ ને અરનાથ જેવા,
ચક્રવર્તી ભૂપ મેટા; રાચ્યા જરી ના જગમાયાભાવે,
શિવપુરના તે વિલાસી રે. મનપંથી ૬ કર્મ પ્રમાણે માનવની ગતિ,
તેમાં ન કોઈનું ચાલે; મુનિ હેમેન્દ્ર જે ચાહો અજિતપદ.
પ્રભુ ધ્યાન ધારે સુખરાશિ છે. મનપથી ૭
શ્રી સ્થલિભદ્રજીની સઝાય.
(ધીર સમીરે યમુના તીરે) સાંભળ સખીરી ! જલ વિણ માછલી,
સમ સ્થિતિ થઈ મારી રે, પળમાં આવું” એમ વદીને ચાલ્યા,
પિયુજી વિસારી રે. ટેક. ચંપકવણું દેહ સુકાયે,
દુનિયા થઈ છે અકારી રે; સુંદર રમણું કોશા રડતી,
દેડતી આવે કે નારી રે. સાંભળ૦ ૧
www.kobatirth.org
For Private And Personal Use Only