________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૮
શ્રી ચન્દ્રપ્રભુ જિન સ્તવન.
(રાગ--ધીરે ધીરે આરે બાદલ ) ગાઓ ગાઓ ભાવે, જિનવર ચન્દ્ર પ્રભુ સુખકાર; મતિ ન્યારી સૌમ્યભાવી, સર્વ દુઃખ હરનાર. ગા–ટેક કમળ-સવિતા ચન્દ્ર-કુમુદે, શુદ્ધ જે પ્રીતિ, શુદ્ધ જે પ્રીતિ, ચન્દ્રપ્રભુમાં વિમળ ધારે પ્રેમની રીતિ..પ્રેમની રીતિ, સાન જે પામે અજિત, હેમેન્દ્ર તે તરનાર...(૨) યુતિ ચારી સૌમ્ય ભાવી સર્વ દુઃખ હરનાર. ગાઓ ગાઓ
શ્રી વિમળનાથ જિન સ્તવન
( અબ તેરે લિવા કેન મેરા ) ભાવસિંધુ-નામ રૂપ પ્રભુ પાપ હઠાવે, જિનદેવ! વિમળનાથ! વિમળ માર્ગ બતાવે. ટેક તજ નામ વિમલ સ્વામી, વિમલ ભાવથી ગાઉં મુજ વિમલ ઉર-ધામે, મૂર્તિ વિમલ વસાવું, ઉદ્ધાર કરે દેષ હરે, જ્ઞાની બનાવે. જિનદેવ! ૧ હે! જ્ઞાન બુદ્ધિસાગર! વિનતી ઉર ધરે, કરુણાનિધિ નિરંજન! શુચિ ભાવના ભરો હેમેન્દ્ર અજિત ધામ ચહે ચરણે વસાઓ. જિન ૨
www.kobatirth.org
For Private And Personal Use Only