________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
તાલધ્વજ ગિરિમંડન શ્રી સુમતિનાથ સ્તવન,
(જાએ જાઓ અય મેરે સાધુ) સુંદર શોભે છે. સ્વામી, સુમતિ તાલધ્વજવાસી; ગિરિવરકરી શભા ન્યારી, ગઠ્ઠરને નહિ પાર; તાલધ્વજી સરિતા સુખકારી, જનચિત્તને હરનાર. સુંદર. ૧ સુમતિ આપે નાથ વિરાગી, કુમતિ સઘળી કાપી; હૃદયકમળમાં આ સ્વામી, સ્થિરતા સાચી સ્થાપી. સુંદર. ૨ અનંત સુખના દાતા પ્રભુજી, વીતરાગી અવિનાશી; વાણુથી શું વર્ણ સઘળું, શિવપુરધામ નિવાસી. સુંદર. ૩ મધુર બજાવે જ્ઞાનબંસરી, લા રસનાદ; સંશય સધળા જેથી જાયે, નાસે વ્યર્થ વિવાદ. સુંદર. ૪ અજિત અમર પદ લેવા માટે, બુદ્ધિ નિર્મળ દેજો; મુનિ હેમેન્દ્ર ગણી નિજ બાળક સહાયે નિશદિન રહેજો, સુંદર. ૫
જામનગરમંડન શ્રી ધર્મનાથ સ્તવન
(અભી તે મેરા છટાસા બાલમ) જિગુંદવર સુખકર, ધર્મ પ્રભુજી, વિમલ મુખ મનહર શોભે વિભુજી. ટેક. જિનેશ્વર ! હૃદય વિષે નિત્ય ભાળું; સદા તુજ જપમાલા આદર્શ . નિણંદ- ૧
www.kobatirth.org
For Private And Personal Use Only