________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૯
શ્રી. ૩
કર્માષ્ટક શત્રુ ભયભંજન, વિમલાચલ મનમાંહિ વસ્યોરી; હું તું ભેદભાવ દૂર જાતાં, ધ્યાતાથી નહિ દૂર ખરી. સ્થિરપણે તું હદયે ભાસ્યો, તુજ દર્શનથી હર્ષ ભયોરી; અજરામર દુખવારક દર્શન, કરતાં મોહ તે દૂર ગયેરી. સર્વ તીર્થને નાયક તારક, કર્મનિવારક સિદ્ધ ખરી; અજ અવિનાશી શુદ્ધ શિવશંકર, વિશ્વાનન્દ શુભ નામ ધરી. અનહદ આનંદદાયક નિર્મલ, તુજ પ્રદેશ શાસ્ત્ર કહ્યારી; જે દેખે તે તુજથી ન જૂદે, આપ આપ સ્વભાવ રહારી. સ્થાવર તીરથ નિશ્ચય તું છે, ત્રસ પ્રાણ તુજ દશ કરેરી; સ્થાવર તીરથ પિતે કૌતુક, સંગત તેહવું રૂપ ધરી. જંગમ તીરથ ગુમુખવાણી, સુણતાં મહાતમ ચિત્ત રહ્યોરી;
શ્રી- ૪
શ્રી. ૫
શ્રી. ૬
www.kobatirth.org
For Private And Personal Use Only