________________
Shri Mahavir Jain Aradhana Kendra
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૯
સંયમ-રંગ. (નાગરવેલી પાવએ રાગ) સંજમ રંગ લગાવ, હારા ચિત્ત મંદિરમાં; ભાવે જિનવરને પધરાવ, કમળ અંતર મંદિરમાં. ટેક. જે સંજમથી રંગાયા, તે વિશ્વ વિષે પૂજાયા; મનને પ્રભુ ધૂનમાં દોરાવ, વીતરાગી પદ સેવામાં.
સંજમ ૧ મિથ્યાત્વ નિવારા સર્વે, નવકૂ ક્રોધ ને ગ; ઉત્તમ સલ્લુણને સોહાવ, ભવિજન આત્મા મંદિરમાં,
સંજમ૦ ૨ મન ઈન્દ્રિયોને વારી, બનીયા ચારિત્રધારી; એવો ઉત્તમ ભાવ નિભાવ, ઉરના શ્રેષ્ઠ મંદિરમાં.
સંજમ૦ ૩ સંજમ અંધકને પારે, મેતાર્ય મુનિએ પાળે; સે ઉજવ વિરતિભાવ, પામો વાસ શિવપુરમાં.
સંજમ૦ ૪ સટ્સની સેવા કરીએ, ભોદધિ સહેજે તરીએ; આતમ લક્ષે મન ભાવ, હારા ચિત્ત મંદિરમાં.
- સંજમ૦ ૫ ચારિત્ર વિના શું ચાહું ચારિત્રે મુક્તિ ભાળું; હેમેન્દ્ર ગણે એ લહાવ, નિર્મળ સાધુ જીવનમાં.
સંજમ ૬
www.kobatirth.org
For Private And Personal Use Only